SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન અને પ્રસન્ન, સાદા અને સરળ, તપસ્વી પણ તેજસ્વી, જ્ઞાની પણ (દ્વાદશાંગી)ના અને ચૌદ પૂર્વના જ્ઞાનના ધારક ગૌતમસ્વામી તે દિવસે નિરાભિમાની, ગંભીર પણ મનમોહક. સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા. બસ, તમારી કલ્પનાસૃષ્ટિમાં આવા એકમેવ, અદ્વિતીય અને ગૌતમસ્વામીના પ્રશાંત મુખ ઉપર મનોમંથન સફળ થયાની અનુપમ ગૌતમસ્વામીનું સ્મરણ કરો. પ્રસન્નતાની આભા વિલસી રહી. એમનો આત્મા નિર્મળ થતાં આ પછી ગૌતમસ્વામીની જુદી જુદી ઘટનાઓનું આલેખન કર્યું, લોકાલોકનો ઉદ્યોત કરનાર કેવળજ્ઞાનના એ સ્વામી બન્યા. દેવોએ જેમાં હાલિક સાલ-મહાસાલ અને આનંદશ્રાવકના જીવનની દુંદુભિ વગાડ્યા. માનવીઓએ મહોત્સવ રચ્યો. વિક્રમ સંવત પૂર્વે ઘટનાઓનું નિરૂપણ સાંભળીને શ્રોતાજનોના હૃદય દ્રવી ઊઠ્યાં. ૪૭૦ વર્ષે આસો વદિ અમાવાસ્યાની રાત્રિના પાછલા પહોરે આ ત્યારબાદ અષ્ટાપદની યાત્રાનું વર્ણન કરતાં એમણે કહ્યું કે ઘટના બની. દીપાવલિ પ્રભુ મહાવીરના મહાનિર્વાણનું સ્મરણ કરાવે. ગૌતમસ્વામીની કેવળજ્ઞાનની અભિલાષા દૂર ને દૂર જતી હતી. પ્રત્યેક નવું વર્ષ ગુરુ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનની સ્મૃતિ જગાડે છે. એમના અંતરમાં એવી ઊંડી વેદના જાગી કે મારો ઉપદેશ પામેલા તીર્થકર ભગવાન મહાવીર પછી જૈન પરંપરામાં સૌથી વધુ તરી ગયા અને હું એવો ને એવો જ રહ્યો. છવાયેલું અને વ્યાપક વ્યક્તિત્વ હોય તો તે ભગવાન મહાવીરના આ તે કેવું! જે ઓ હજી કાલે શિષ્યો બન્યા, એ તાપસો પ્રથમ શિષ્ય અને પ્રથમ ગણધર ગૌતમસ્વામીનું છે. દીપોત્સવીના કેવળજ્ઞાનના ધારક બન્યા. પોતે કેમ નહીં? ગૌતમનો સંશય દૂર મંગલ દિવસે જૈન સમાજ પોતાના ચોપડામાં “ગૌતમસ્વામીની કરતા ભગવાને કહ્યું, ‘પ્રિય ગૌતમ! મારા ઉપરનો સ્નેહ તને લબ્ધિ હોજો” એમ લખી એમની લબ્ધિની વાંછના કરે છે અને બેસતા કેવળજ્ઞાની દૂર રાખે છે. મારા પરનો રાગ છોડી દે. રાગ જ બંધનું વર્ષના મંગલ પ્રભાતે ગૌતમસ્વામીના પદો, સ્તવનો અને છંદો કારણ છે! પણ એ છૂટે કેમ? ભગવાનની સેવા એ તો ગૌતમસ્વામીને ભાવવિભોર બનીને ગાઈને પ્રભાતને પાવન બનાવે છે. મન જીવનસર્વસ્વ હતું. સંભારવાના તો તેમને હોય કે જે એક ક્ષણ ગૌતમસ્વામીના વિરાટ અને બહુમુખી વ્યક્તિત્વને પામવું સરળ પણ હૃદયથી વિસરાય. જે પ્રેમને સંભારવો પડ્યો તે એ જ ઘડીએ નથી. તેઓ જેટલા મહાન તત્ત્વજ્ઞાની હતા એટલા જ ઉદારમના નિરાધાર બન્યો અને લુપ્ત થયો.” મહાપુરુષ હતા. ગૃહસ્થાવસ્થામાં ભગવાન મહાવીર સ્વામીએ 11 ગૌતમકથા 11 ચોદ વિદ્યાના પારંગત હતા, તો ગૌતમસ્વામીને સંકેત આપ્યો કે ગૌતમકથા D.V.D. ભગવાન મહાવીરના શિષ્ય બનીને મોહના અંશથી ભરેલી નાની ; | ડૉ. કુમારપાળ દેસાઈની પ્રભાવક અને હૃદય સ્પર્શી વાણીમાં ત્રણે ચૌદ પૂર્વમાં પારંગત બન્યા. સરની ગાંઠ છૂટી જશે એટલે દિવસની ગૌતમ કથાને જીવંત હાણો ત્રણ ડી.વી.ડી.માં. જ્ઞાનની ગરિમાએ બિરાજતા હતા, તત્કાળ તમારો નિસ્તાર થશે અને પ્રત્યેક ડી.વી.ડી. કથા-ચિંતન-ગીત-સંગીત અઢી કલાક | તેમ છતાં નમ્રાતિનમ્ર હતા. અનેક આપણે બંને સરખા એક | ત્રણે ડી.વી.ડી. એક સાથે એક આકર્ષક પેકિંગમાં જીવોના ઉદ્ધારક હોવા છતાં અને પ્રયોજનવાળા (પોતાને મળ્યું તે એક સેટ રૂા. ૩૦૦/ એમના નામે ચહેરા પર ઉલ્લાસ પોતાના શિષ્યને આપ્યું) તથા | શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આજીવન સભ્યો અને પેટ્રનો અને તેજસ્વિતા છલકાતા હતા. વિશેષતા અને ભેદરહિત (સિદ્ધ જ યો અને પસ્તકાલયો, દેરાસર અને ઉપાશયોને વશ ગુરુ ગૌતમસ્વામીએ જે સમયે થઈશું) ગૌતમસ્વામીને આમાંથી ૨૭૦/- એક સાથે દશ ડી.વી.ડી. સેટ લેનારને એક ડી.વી.ડી. દક્ષિા લે એક પી વી છે દીક્ષા લીધી તે પળથી જ સાધના મોક્ષની ખાતરી પ્રાપ્ત થઈ. સેટ પ્રભાવના સ્વરૂપે. અને શાસનપ્રભાવના એ બે અને પછી ભગવાન મહાવીરના મહાવાના બેંક ઓફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ હા એમના જીવનકાર્ય બન્યાં. તેઓ મહાનિર્વાણની રાત્રિની ઘટનાનું જૈન યુવક સંઘના CD A/C No. 003920100020260 માં પોતાના પરિચયમાં કદી એમ આલેખન કર્યું અને શ્રોતાજનોની રકમ ભરી અમને એ સ્લીપ સાથે આપનું નામ, સરનામ જણાવો નહીતા કહેતા કે 'હું ચોદ પૂવી છું. આખો આંસુભીની થાય એ રીતે એટલે આપને ઘેર બેઠા આ ડી.વી.ડી. પ્રાપ્ત થશે. હું ચૌદ હજાર શ્રમણ અને છત્રીસ ગૌતમસવામીના કરુણ વિલાપનું મિત્રો અને પરિવારોને આ જ્ઞાનની ભેટ અર્પણ કરી હજાર હજાર શ્રમણીઓનો પ્રમુખ ગણધર ડૉ. કુમારપાળ દેસાઈએ હૃદયસ્પર્શી ખાન જ્ઞાનકર્મનું પુણ્ય પ્રાપ્ત કરો. પરિવાર અને મિત્રો સાથે બેસીને છું. હું આ શ્ય પ્રાપ્ત કરો. પરિવાર અને મિત્રો સાથે બેસીને છું. હું અવધિ અને મન:પર્યવજ્ઞાની વર્ણન કર્યું અને અંતે જ્યોતમાંથી આ ડી.વી.ડી. દ્વારા ગૌતમકથાનું દર્શન-શ્રવણ કરી સમૂહ * જ્યોત પ્રગટે તેમ ભગવાન મહાવીરનું સ્વાધ્યાય અને સામાયિકનું પુણ્ય કર્મ પ્રાપ્ત કરો. પોતાનો પરિચય એટલો જ આપતા નિર્વાણ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનું વસ્તુ કરતા વિચારદાન શ્રેષ્ઠ છે–અમૂલ્ય છે–શાશ્વત છે. કે-“હું શ્રમણ ભગવાન મહાવીરનો નિમિત્ત બની ગયું. બાર અંગસૂત્રો શિષ્ય છું.’ ન કોઈ સન્માનની
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy