SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી ૨૦૧૧ મગજ સાથે સામેલ થઈએ છીએ. નવ અંગ પૂજામાં પણ વિજ્ઞાન છે. તેની તત્ત્વજ્ઞાન છે. તેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. માત્ર તેની અનુભૂતિ કરી પૂજાથી જમીનમાંથી મૂર્તિમાં આવેલા ઈલેકટ્રોન સાથે આપણે સંપર્કમાં શકાય. પાપ અને રાગનું વિસર્જન કરીએ તો આત્મા અરિહંત બનવાની આવીએ છીએ. જૈન મંદિરમાં શિખર પરની ધજાનું કપડું રેશમનું બનેલું દિશામાં આગળ વધશે. આપણે પરમાત્મા બની શકીએ છીએ. તેના માટે હોય છે. રેશમના કાપડને હાથથી બે ઈંચ ઉપર પકડી રાખીએ તો રોમરોમ આત્માએ બહાર તરફની બારી બંધ કરીને આપણી અંદર જોવું જોઈએ. ઊભા થઈ જાય છે. તે ધજા હવામાં લહેરાય ત્યારે ખરાબ ઉર્જાને ઉપર ફેંકી આપણે શરીરની ઈચ્છાઓના ગુલામ બનવું ન જોઈએ. તેના બદલે આત્માનો દે છે. તેથી જૈન મંદિર પવિત્ર રહે છે. જૈન મંદિરમાં જઈએ એટલે આપણા ગુલામ શરીર બને એ માટે પ્રયત્ન કરવો જોઈએ. પર્યુષણ પૂરા થાય પછી મનમાંથી ખરાબ વિચાર નાશ પામે છે. સામાયિકનો અર્થ સમભાવમાં લીન આપણે સ્વતંત્ર થઈ ગયા અને હવે પાર્ટીમાં મોજમજા કરવી એ યોગ્ય નથી. થવું. સ્તુતિ અને સ્તવન કરવાથી પુણ્ય વધે છે. ધ્યાન અને સાધના જીવનનું મનને ભૌતિક સુખો માણવાની ઘણી લાલસા હોય છે. ઈશ્વરભક્તિ કે ધ્યાન લક્ષ્ય છે. ભગવાન કાઉસગ્ગ મુદ્રામાં બેસે છે તે રીતે આપણે પાંચ મિનિટ શાંતિથી માટે બેસવામાં અસુવિધા થાય છે. તે વૃત્તિ ઉપર કાબૂ મેળવવા માટે મનને બેઠા છીએ? એવો પ્રશ્ન પોતાને પુછવો જોઈએ. સંયમમાં રાખવાની ટેવ પાડવી જોઈએ. આત્માનું ભોજન જ્ઞાન છે. મીઠા વ્યાખ્યાન-૧૪ (નમક)માં રહેતી કીડીને સાકરના ગળ્યા સ્વાદનો અનુભવ હોતો નથી. ‘ટૉલ્સટોયથી ગાંધી : અભિનવ ધર્મયાત્રા' વિશે પ્રકાશ ન. શાહ તેની જીભ પરથી નમકનો સ્વાદ દૂર થાય પછી જ સાકરની મીઠાશ તે માણી રશિયાના મહાન લેખક ટૉલ્સટોયે આદરેલી અભિનવ ધર્મયાત્રા મહાત્મા શકે. આપણે ભૌતિક સુખોમાં રમમાણ છીએ. ત્યાં સુધી જ્ઞાન અને ભક્તિની ગાંધીજીએ આગળ ધપાવી હતી. ટૉલ્સટોય ઝાર રાજાના ઉમરાવના પુત્ર મીઠાશના આનંદનો અનુભવ થવો મુશ્કેલ છે. આત્મા અને શરીર આપણા હતા પરંતુ તેમણે આદર્શી ખાતર સામાન્ય નાગરિકની જેમ જીવન જીવવાનું છે એવું આપણે માનીએ છીએ. તે બંને અલગ છે. એક દિવસ આત્મા શરીર પસંદ કર્યું હતું. તે પ્રકારે મોહનદાસ ગાંધી પણ બેરિસ્ટર હતા. તેમના પિતા છોડીને જતો રહેશે એ હકીકત સમજી લેવાની જરૂર છે. દિવાન હતા. તેઓ સુખસુવિધામાં જીવતા હતા. આમ છતાં તેમણે સત્ય વ્યાખ્યાન- ૧૬ અને અહિંસાના સિદ્ધાંતો ખાતર સાદું જીવન પસંદ કર્યું હતું. ટૉલ્સટોય ‘ક્ષમાપનાનું હાર્દ' વિશે પાશ્રી કુમારપાળ દેસાઈ અને ગાંધીજી પોતાના ઉછેર-કુળને વટીને નવી દુનિયાને લાયક થયા હતા. જૈન ધર્મનું દ્વાર ક્ષમા નામની ચાવીથી ખુલે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ રાજવી પરિવારમાં જન્મ્યા હતા. કે ક્ષમા મોક્ષનું દ્વાર છે. “ક્ષ'નો અર્થ ગાંઠ અને ‘મા’નો અર્થ છોડવી એવો પરંતુ તેઓએ સુખસગવડો છોડીને આધ્યાત્મના માર્ગે જઈને તકલીફોવાળી થાય છે. માણસને પોતાની ભૂલ સામાન્ય અને બીજાની ભૂલ અસામાન્ય જીંદગી પસંદ કરી હતી. અમેરિકામાં પણ ગુલામીની પ્રથા નાબુદ કરવા લાગે છે. યુદ્ધ જીતવા કરતાં મનને જીતનાર મહાન છે. એટલું જ નહીં પરંતુ માટે ગોરાઓ સામે ગોરા લડ્યા હતા. યુદ્ધથી શાંતિ સ્થપાતી નથી એ વાત જૈન દર્શન કરી છે. ક્ષમાના ભાવથી મૈત્રી સ્વાતંત્ર પ્રાપ્તિ પછી કરાંચીથી પ્રકાશિત થતાં ‘પાકિસ્તાન ટાઈમ્સ' લખ્યું જાગે છે. મન પૃથ્વી જેવું હોવું જોઈએ. પૃથ્વીને ગમે એટલી લાતો મારીએ હતું કે અગાઉ અમે ઘણીવાર ગાંધીજીની ટીકા કરી હતી. આમ છતાં એક કે ખાડો ખોદીએ તે આપણને માફ કરે છે. સામી વ્યક્તિ આપણા ઉપર ગુસ્સે બાબતે આશ્વસ્ત છીએ કે ઉપખંડમાં એક વ્યક્તિ એવી છે કે જે સીમાની બંને થઈ તેનું કારણ આપણા આગલા ભવના કર્મ છે. ક્ષમા આપવી અને ક્ષમા બાજુએ વસતા લોકોની ચિંતા કરે છે. મહાત્મા ગાંધી વર્ષ-૧૯૧૦ના માંગવી એ બંને કામ મુશ્કેલ છે. આપણને જે ક્ષણે સમજાય કે ભૂલ થઈ છે અરસામાં દક્ષિણ આફ્રિકામાં લડત ચલાવતા હતા ત્યારે ટૉલ્સટોયના જીવનના તે ક્ષણે જ ક્ષમા માંગવી જોઈએ. ક્ષમા માંગ્યા સિવાય ગળેથી ઘૂંક પણ ઉતારવું અંતિમ મહિનાઓ હતા. તેમણે ગાંધીજીને પત્ર લખ્યો હતો. ટૉલ્સટોય ન જોઈએ. વર્તમાન સમયમાં ક્ષમા માંગવાની રીતનું જાણે રાયતું થઈ ગયું લખ્યું હતું કે તમે જે કામ કરી રહ્યા છો તે કામ માત્ર દક્ષિણ આફ્રિકા માટે છે. અર્થાત્ તેમાં ઔપચારિકતા આવી છે. જે મન, વચન અને કાયાથી નથી. તે આખા વિશ્વ માટે સંદેશ સમાન છે. તમે જે કામ કરો છો તે અંગે પ્રતિક્રમણ કરે છે તે પાપ કરતો નથી. શ્રાપ આપે તેને આશીર્વાદ આપો. જે મેં રશિયામાં લખ્યું છે. તમે વધુ માહિતી આપો તો હું યુરોપમાં પણ તે બુરું ઈચ્છે તેનું તમે કલ્યાણ ઈચ્છો એ જ ભગવાન મહાવીરનો ઉપદેશ છે. વિશે લખી શકું છું. તેથી તમારી લડતને બળ મળશે. જગતના કોઈ દેશના મહાવીર કહે છે કે તારા મનમાં મૈત્રીભાવ છે તો જ તું શ્રમણ છે. સામી રાષ્ટ્રપિતાએ લઘુમતી માટે જાન ગુમાવ્યો હોય એવું માત્ર ભારતમાં જ વ્યક્તિના મનમાં મૈત્રીભાવ જાગૃત કરતો નથી તો તું શ્રમણ નથી. ક્ષમા બન્યું છે. ઇતિહાસમાં નવમી સપ્ટેમ્બરનો દિવસ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. માંગવા અને આપવા અહંકારનું વિસર્જન કરવું જરૂરી છે. ક્ષમાથી દોષની નવમી સપ્ટેમ્બર ૨૦૦૧ના દિવસે અમેરિકાના ગ્રીન ટાવર પર આતંકવાદી હુમલો તીવ્રતા ઘટે છે. ક્રોધ સમુદ્ર જેવો બહેરો છે અને આગ જેવો ઉતાવળો છે. થયો હતો. નવમી સપ્ટેમ્બર ૧૮૯૩ના દિવસે શિકાગોમાં મળેલી સર્વ ધર્મસભામાં ક્રોધી વ્યક્તિ આખા પરિવારને બાળે છે. ક્રોધ પ્રેમનો નાશ કરે છે. માસક્ષમણ સ્વામી વિવેકાનંદે એતિહાસિક વ્યક્તવ્ય આપ્યું હતું. ટૉલ્સટોયે પોતાના અંતિમ કરવું કે ઉછામણી બોલવી સરળ છે પણ સાચા મનથી ક્ષમા માંગવી મુશ્કેલ દિવસોમાં નવમી સપ્ટેમ્બરે, ૧૯૬૦ના દિવસે ગાંધીજીને પત્ર લખ્યો હતો. છે. ઉકળતા પાણીમાં પ્રતિબિંબ જોવું મુશ્કેલ છે તેમ ક્રોધીત વ્યક્તિ પોતાના વ્યાખ્યાન-૧૫ દોષ જોઈ શકતી નથી. ક્ષમા એ અમૃત, સ્નેહસર્જક, મૈત્રી, સ્વભાવ, તારક, સમયસાર' વિશે પૂ. સંતશિરોમણિ ૧૦૮ આચાર્ય શ્રી સંસ્કૃતિ, કમળ, નિગ્રહ અને સમતા છે. જ્યારે ક્રોધ એ વિષ, દ્વેષસર્જક, વિદ્યાસાગરજી મહારાજના સુશિષ્યા બા. બ્ર. સુશીલાદીદી વેરભાવ, મારક, વિકૃત, વિગ્રહ અને વિષમતા છે. આચાર્ય કુન્દકુન્દાચાર્ય રચિત “સમયસાર’ ગ્રંથમાં જૈન ધર્મનું ગહન * * *
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy