SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ નાના નાના નાના નાના નાના જુન ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન હાથમાં હીરો આવતાં જ એની કિંમત આંકી શકે , પુસ્તકનું નામ : કંકણનો બોધ : આત્માની શોધ એનું મૂલ્ય સમજી શકે એવા પારખુ છે. વાચન વ્યાખ્યાતા : તત્વવેત્તા બા. બ્ર. પુ. વનિતાબાઈ દરમિયાન સુંદર, વાક્યો, અવતરણો, કંડિકાઓ મહાસતીજી ‘વિનય' પોતાની અંગત ડાયરીમાં તેઓ નોંધી રાખતા. પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાનઃ શ્રી પી. એમ. ફાઉન્ટેશન ડિૉ. કલા શાહ આ રીતે ભેગું કરેલું ધન તેઓ પુસ્તક રૂપે મિત્રોને (૧) ઈન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન સંઘ, રાજકોટ. ને સ્નેહીઓને વહેંચે છે. આ પુસ્તકમાં અવતરણો ૯, ઈન્દ્રપ્રસ્થ નગર, હેમુ ગઢવી હૉલની પાછળ, ફોન નં. : ૨૨૪૦૪૭૧૭. | વિષયવાર કક્કાવારી પ્રમાણે ગોઠવેલા છે. રાજકોટ-૩૬૦૦૦૧, ફોન : ૨૨૨૭૪૭૨. મૂલ્ય : રૂા. ૨૫/-, પાના : ૮૦, આવૃત્તિ : પ્રથમ. | ગુજરાતી ભાષા વિશેના ગાંધીજીના અવતરશો (૨) આશાબેન ઉદાણી-ચેમ્બર, મુંબઈ. જન ધમમાં આગવું સ્થાન ધરાતા ઉલ્લેખનીય છે. આ માત્ર અવતરણોનો સંચય નથી. મો. : ૦૯૩૨૩૪૨૨ ૧ ૫૦. મયણાસુંદરી અને શ્રીપાલરાજાની કથાનું ભાન શાનનો સંચય છે. સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, સંતો, મુલ્ય : જ્ઞાનાર્થે રૂા. ૭૫/-, પાના : ૫૬૮, સુનંદાબહેને કરેલ આ સંકલન ખૂબ જ સુંદર છે. અવતાર અને શાસ્ત્રો પાસેથી મળેલા આ ઉત્તમ આવૃત્તિ-પ્રથમ, સને-૨૦૧૧. આ કથા આપણને કર્મની ફિલસૂફી અને શ્રી હડકાર કાયમ ત્રી અને શ્રી ઉપહાર હૃદયમાં ઉતરવા જેવો છે. ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરની અંતિમ દેશના નવપદજીનું મહત્ત્વ સમજાવે છે. આ પુસ્તકના સરળ લાગતાં અવતરણોમાં એ અંતર અવનિનું અમૃત છે. ‘ઉત્તરાધ્યયન આજના યુગમાં જીવનની દોડમાં આવી ગહનતા સમાયેલી છે. જે માણવા જેવી છે. સૂત્ર'ની દેશના એટલે પ્રભુ મહાવીર સ્વામી સંક્ષિપ્ત કથાઓ જીવનમાં સવિચાર અને | x x x નિર્વાણ પધારતાં પહેલાં એકી સાથે જિંદગીના સદાચાર કેળવવામાં સહાયક બને છે. આ કથાનું પુસ્તકનું નામ : લફંગા પૈસાનું અનર્થકારણ છેલ્લા ૧૬ પ્રહર આપેલી એકધારી હિતશિક્ષા. આ હાર્દ અનુપમેય છે. પરિભ્રમણરૂપ ભવરોગ ધંખ વિનોબા પ્રકાશક: પારલ દીકરા. હિત શિક્ષાના કુલોમાંથી હળવા ફૂલ જેવું છતાંય ટાળવાનો ઉત્તમ માર્ગ છે. આ કથા નવપદજીની યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડી, અધ્યાત્મ જગતની ઉચ્ચ શ્રેણીમાં મૂકી શકાય તેવું આરાધનાની સરળતાથી સામગ્રી પૂરી પાડે છે. તેનું હજરત પાગા, વડોદરા-૩૯૦૦૦૧. નવમું અધ્યયન. -'નમિરાજાની પ્રવજ્યા ' વિષય આરાધન ભવ્ય જીવોને દુઃખ મુક્ત કરી શકે તેવો ફોન નં. : (૦૨૬૫) ૨૪૩૭૯૫૭, મૂલ્ય : રૂા. ૩૦, ધરાવતું ૬૨ ગાથાનું અધ્યયન. પ્રવચન-પ્રભાવક તેનો પ્રભાવ છે. પાના : ૯૨, આવૃત્તિ : પ્રથમઑગસ્ટ-૨૦૧૦. પંડિત રત્ના તત્ત્વવેત્તા બા, બ, પૂ. વનિતાબાઈ મ.સ. જૈન શાસનમાં સિદ્ધચક્ર જી -નવપદજીનો આખીયે માનવજાત જ્યારે અર્થશાસ્ત્રના નામે પોતાની રોચક તથા બોધક શૈલીથી નવમું અધ્યયન અત્યંત મહિમા ગવાતો રહ્યો છે. નવપદ એટલે સાવ ખોટા અનર્થશાસ્ત્રમાં સપડાઈ ગઈ છે, ત્યારે ચાર માસ સુધી તેમની તેજદાર વાણીમાં ધર્મ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ માણસની માણસાઈ મહોરે એવું, માણસ માણસ પરિષદામાં પ્રવચન રૂપે પીરસ્યું અને ધર્મ પંચ પરમેષ્ટિ સ્વરૂપે છે. દર્શન, જ્ઞાન, ચરિત્ર તથા વચ્ચેનો સંબંધ કોળી ઉઠે એવું, માણસનો સૃષ્ટિ પરિષદાના હૃદયમાં અમૃતપ્રવાહ વહેવડાવી તપ ધર્મસ્વરૂપે આરાધવા યોગ્ય છે. સાથેનો નાતો સુસંવાદી બને એવું અર્થશાસ્ત્ર કેવું શાસનની પ્રભાવના કરી. | વાચક વર્ગ આ પુસ્તકનું વાંચન, મનન કરીને હોય તેની ઝાંખી આ પુસ્તકમાં વિનોબાજી કરાવે આ ગ્રંથના પાને પાને આત્મદૃષ્ટિ ખીલે તેવા મોક્ષ માર્ગે પ્રયાણ કરે તેવું પ્રેરક આ પુસ્તક છે. છે. વિનોબાજીનું આ ચિંતન નરવું નીતર્યું છે. જે શ્રુતરનો છે. પુસ્તકના પાને પાને જિજ્ઞાસા XXX આજના અનર્થશાસ્ત્રના સકંજામાંથી છૂટવામાં જગાડવાની ચાવી છે. જિજ્ઞાસુ વાચકો અને પુસ્તકનું નામ : પ્રજ્ઞાની પાંદડીઓ (સંકલિત આપણને ઉપયોગી થાય તેમ છે. અધ્યાત્મના રસિયાઓએ વસાવવા જેવો આ ગ્રંથ અવતરણો) અહીં પૂરવણી રૂપે આપેલ વિનોબાજીના બીજા સંકલનકર્તા : કીર્તિલાલ કા. દોશી પાંચ લે ખો આપણી અસ્મિતાને અનુરૂપ xxx પ્રકાશક : કીર્તિલાલ કા. દોશી ચિંતન-મનન કરવામાં ઉપયેગી થાય તેવા છે. પુસ્તકનું નામ : મંગલમયી મયણાસુંદરી અને કોર્પોરેટ ઑફિસ, ૪૦૫ સી., ધરમ પેલેસ, વિનોબાજીના અનેક પ્રવચનો, વકતવ્યો, શીલસંપન્ન શ્રીપાળ રાજા ૧૦૦-૧૦૩, એસ. એન. પાટકર માર્ગ, લેખો પરથી સંકલિત-સંપાદિત કરીને આ પુસ્તિકા સંપાદક : સુનંદાબહેન મુંબઈ-૪૦૦૦૦૭, ભારત. કાન્તિ શાહે તૈયાર કરી છે. વિનોબાજીએ કહ્યું છેપ્રકાશક : હરસુખભાઈ ભાયચંદ મહેતા મો. : ૯૧૨૨૬૬૩૭૩૫૦૦. પૈસો એ લક્ષી નથી, પૈસો કૃત્રિમ વસ્તુ છે. અનાજ ૨૦૩, વાલકેશ્વર રોડ, પેનોરમાં મૂલ્ય ; અમૂલ્ય, પાના : ૧૦૦. લક્ષ્મી છે, લક્ષ્મી દેવતા છે. પૈસો દાનવ છે. પૈસાને મુંબઈ-૪૦૦૦૦૬. ‘પ્રજ્ઞાની પાંદડીઓ’ પુસ્તકમાં સંકલનકારે સંકલિત આપણો લક્ષ્મી માની લીધી છે. આનાથી મોટો ફોન નં. : ૨૩૬૯૦૬૦૩, ૨૩૬૯૦૬૦૮. કરેલા અવતરણોમાં જીવનની, વ્યવહારની, ધર્મની ભ્રમ બીજો કયો હોય ?' પ્રાપ્તિસ્થાન : સેવંતીલાલ વી. જેન અને અધ્યાત્મની સુગંધ છે, આ અવતરણો જીવનને બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ડી-પ૨, સર્વોદયનગર, પહેલી પાંજરાપોળ, સાર્થક કરવાની કૂંચીઓ છે. ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૩, ગ્રાઉન્ડ ફ્લોર, મુંબઈ-૪૦૦૦૦૪. કીર્તિભાઈ દોશી એક કુશળ ઝવેરી છે. એમના ... છે. એમના ફોન નં. : (022) 22923754
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy