________________
ધ99
જૂન, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન
૧ ૧ જોડાઈ ગયા અને બોલ્યા, ‘આપ ખરેખર સર્વજ્ઞ છો, પરમ જ્ઞાની હૃદયસ્પર્શી રીતે અને અનુભવને આધારે નિરાકરણ કર્યું. આ નિરાકરણનો છો, પરમ વિજ્ઞાની છો. હું અનેક શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં મર્મ ડૉ. કુમારપાળ દેસાઈએ એમની આગવી તર્કપૂર્ણ વાણીથી પ્રગટ અજ્ઞાની જ ગણાઉ, આપે તો મારો આત્માવિષયક માનસિક સંશય, કર્યો. યથાતથ્ય રૂપે કહી બતાવ્યો છે. વળી વેદ-પદના અર્થની બાબતમાં ભગવાનની અહિંસા, સમતા, અનેકાન્ત પદ્ધતિ અને નયવાદની મારો મનોમાર્ગ દોષયુક્ત છે એવું આપે કહ્યું. હવે મને કૃપા કરીને પરિપૂત દૃષ્ટિનો સહુને અનુભવ થયો. પ્રથમ પાંચ પંડિતોના ૫૦૦તે જ વેદપદ દ્વારા તેનો સત્યાર્થ સમજાવો.”
૫૦૦ શિષ્યો, છઠ્ઠા અને સાતમા પંડિતોના ૩૫૦-૩૫૦ શિષ્યો ભગવાન મહાવીરે પંડિત ઈન્દ્રભૂતિને ત્રણ પ્રમાણોથી અને એ અને છેલ્લા ચાર પંડિતોના દરેકના ૩૦૦ શિષ્યોએ મહાવીરના જ રીતે પ્રત્યક્ષ, અનુભવ અને સ્વઅવલોકનથી આત્મતત્ત્વના ચરણે પોતાની જાત સમર્પિત કરી. આમ એકસાથે ૪૪૧૧ અસ્તિત્વના પ્રતીતિકર પુરાવા આપ્યા. ઈન્દ્રભૂતિનો જીવ અંગેનો પુણ્યાત્માઓએ મહાવીરનો ઉપદેશ સ્વીકારતાં ધર્મક્ષેત્રે ચમત્કારરૂપ સંશય ધીરે ધીરે દૂર થયો.
ઘટના બની અને ભગવાન મહાવીરનો અગિયાર મહાપંડિતો ભારતપ્રસિદ્ધ મહાપંડિત ઈન્દ્રભૂતિ ગૌતમ પ્રભુ મહાવીરની સાથેનો આ વાર્તાલાપ ગણધરવાદ'ને નામે જાણીતો બન્યો. સમીપ આવ્યા. બે હાથ જોડી ઈન્દ્રભૂતિ ગૌતમ બોલ્યા,
ગણધરવાદ વિશે સામાન્ય રીતે આ પ્રસંગની ગરિમાનું વર્ણન ‘આપનું કહેવું યથાર્થ છે. આપ સાચા જ્ઞાની, મહાજ્ઞાની અને થાય છે. એથીય વિશેષ કવચિત્ પંડિતોના ચિત્તની સમસ્યાનો સર્વજ્ઞ છો. મારો વર્ષોનો સંદેહ દૂર થયો. આપ આપના શિષ્યો ભગવાન મહાવીરે આપેલો ઉકેલ દર્શાવાય છે, કિંતુ અન્ય દર્શનોના તરીકે મારો અને મારા પાંચસો શિષ્યોનો સ્વીકાર કરશો.' સંદર્ભમાં ગણધરવાદની વિશિષ્ટતા અને તેમાં પ્રગટ થતી જૈનદૃષ્ટિ
ભગવાન મહાવીરે ક્ષમાભાવ ધારણ કરીને પ્રસન્નતાથી કહ્યું, જોવાનો વિરલ પ્રયત્ન ડૉ. કુમારપાળ દેસાઈની વાણીમાં સાંભળવા હે ઈન્દ્રભૂતિ ગૌતમ! આ બધામાં હું ભાવિ શુભ યોગનું અને મળ્યો. એમણે આ મહાન ઘટનાનું જૈનદર્શનના પરિપ્રેક્ષ્યમાં ધર્મશાસનના પ્રભાવનું દર્શન કરું છું. તમારી ઋજુતાને કારણે અવગાહન કરતાં કહ્યું કેતમારા એ જ્ઞાનનો વિશેષ ઉપયોગ થશે. આપણે સાથે રહીને જૈન આગમગ્રંથો પર દૃષ્ટિપાત કરીએ તો ભગવાન મહાવીર ધર્મતીર્થની પ્રભાવના કરીશું.”
સ્વામીના ગણધરો વિશે પ્રમાણમાં બહુ થોડી વિગતો પ્રાપ્ત થાય ભગવાન મહાવીરની દૃષ્ટિ ભવિષ્ય પર છે. એમને મન વર્તમાનના છે. “સમવાયાંગ સૂત્ર'માં ગણધરોના નામ અને આયુષ્ય વિશે થોડી જય-પરાજયનો કોઈ મહિમા નહીં.
હકીકતો ઉપલબ્ધ થાય છે. સમગ્ર જૈન આગમ-સાહિત્યમાં સૌથી ઈન્દ્રભૂતિ ગોતમ પાછા નહિ આવતાં એમના નાના ભાઈ વધુ વ્યાપક પ્રસાર પામેલા “આવશ્યક સૂત્ર'માં ગણધરોએ વાદ અગ્નિભૂતિ મહાવીરને જીતવા ચાલ્યા. અગ્નિભૂતિ ગૌતમના ચિત્તમાં થયા પછી પ્રથમ સામાયિકનો ઉદ્દેશ લીધો હતો અને એ ઉદ્દેશને પડેલી વર્ષો જૂની કર્મ વિશેની શંકાનું મહાવીરે નિવારણ કર્યું. પરિણામે તેઓ મોક્ષસુખ પામ્યા તેવી નોંધ મળે છે. અગ્નિભૂતિ ખુદ જિતાઈ ગયા. બંને મોટા ભાઈઓ એમના ૫૦૦ સોપ્રથમ આ પ્રસંગનો ઉલ્લેખ “આવશ્યક સૂત્ર' નિર્યુક્તિમાં શિષ્યો સહિત ભગવાન મહાવીર પાસે દીક્ષિત થયાનું સાંભળીને મળે છે. આવશ્યક નિર્યુક્તિની પ૯૬મી ગાથા આ પ્રમાણે છે: સૌથી નાનો ભાઈ વાયુભૂતિ મહાવીરને મહાત કરવા નીકળ્યો. ‘નીવે મે તબ્બીવ મૂય તરિય વંધમોરય . વાયુભૂતિ ભગવાન મહાવીરની સમીપ પહોંચ્યા કે ભગવાને જીવ તેવા રિચ યા પુuળે પત્નન્તોય નેબ્રાને ' અને શરીર એક છે કે જુદા જુદા એવા એના મનના સંશયનો ઉત્તર આચાર્ય ભદ્રબાહુકૃત ‘કલ્પસૂત્ર'માં બધા તીર્થકરોમાં ભગવાન આપ્યો. આ સમાચાર સાંભળીને પંડિત વ્યક્ત આવ્યા અને એને મહાવીર સ્વામીનું ચરિત્ર સૌથી વધુ વિસ્તૃત રીતે આલેખાયું છે, પંચભૂત અંગે સંશય હતો. જગતમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ પરંતુ આ “કલ્પસૂત્ર'માં ગણધરવાદની ઘટના મળતી નથી, પરંતુ અને આકાશ સાચાં છે કે સ્વપ્નવત્ છે, એવી એની શંકાનું નિવારણ “કલ્પસૂત્ર' પર લખાયેલી ટીકાઓમાં ગણધરવાદની સમગ્ર ઘટના કર્યું. ત્યારબાદ પંડિત સુધર્માના ઈહલોક અને પરલોક વચ્ચેના અને તેની દાર્શનિકતાનું રસપ્રદ નિરૂપણ મળે છે. “શ્રી વિશેષાવશ્યક સંશયને દૂર કર્યો. મંડિક બ્રાહ્મણના બંધ અને મોક્ષ વિશેના સંશયનું ભાષ્ય' નામના શાસ્ત્રમાં શ્રુતમહોદધિ આચાર્ય શ્રી જિનભદ્રગણિ નિવારણ કર્યું અને એ પછી આવેલા મૌર્યપુત્રનો દેવ છે કે નહિ તે ક્ષમાશ્રમણ મહારાજે આનું આલેખન કર્યું છે. સંશય દૂર કર્યો. અકંપિતનો નરકના અસ્તિત્વ વિશેનો સંશય અને આટલી ભૂમિકા પછી સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઈએ અચલભ્રાતાની પાપ-પુણ્યના અસ્તિત્વ વિશેની શંકા દૂર કર્યા. દસમાં ગણધરવાદની આલેખનશૈલી વિશિષ્ટ પ્રકારની છે. વિશ્વમાં ગુરુ પંડિત મેતાર્યને પરલોક વિશે અને અગિયારમા પંડિત પ્રભાસને સન્મુખ પ્રગટ કરેલી જિનાજ્ઞા અને તેના ઉત્તરરૂપે ગુરુ પાસેથી મોક્ષ વિશે સંશય હતો. ભગવાન મહાવીરે એ બધા પંડિતોના સંશયનું મળેલા જ્ઞાનના ઘણાં દૃષ્ટાંતો મળે છે. ગ્રીક તત્ત્વજ્ઞાની સોક્રેટિસને