SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૧ કિશોરાવસ્થા (‘ટીન એજ') વિતી ચૂકી છે અને યુવાન હૈયું હવે એને સંસાર સાગરમાં કોઈ અદૃષ્ય શક્તિના સહારે વહેતી મૂકી દેવામાં રોક્યું રોકાતું નથી. હૈયામાં હવે જોશ, જુસ્સો અને હામ છે, ભયનો કોઈ ડર નથી, કોઈ અદ્રશ્ય શક્તિમાં અતૂટ શ્રદ્ધા ભય મુક્ત કરે છે. હવે અણસાર પણ નથી. સંસાર સમુદ્રમાં ઝુલતી જીવનનૈયામાં સારાંશઃ કિશોરાવસ્થામાં મુગ્ધતા હોય છે ત્યારે ભય પણ હોય કૂદી પડી, નાવને ભરદરિયે વહેતી મૂકી દે છે. વ્યોમમાંથી છે. યુવાવસ્થામાં જોમ અને જુસ્સો હોય છે પણ સમજણ નથી હોતી, સાગરજળમાં વેરાતી ચાંદનીને જોઈને હૈયું હિલોળે ચડે છે. જીવન આંધળુકિયા કૂદી પડે છે, આધેડ અવસ્થામાં મૂંઝવણનો દોષ બીજા જાણે માધુર્યથી છલકાય છે અને પછી? ઉપર ઢોળે છે અને પછી પ્રૌઢાવસ્થામાં અનુભવે સમજણ આવે છે આભ ચીરી ત્યાં વાદળ આવ્યાં, વાયરે ઝુમ્મર ફોડ્યાં, પણ ત્યારે મોડું થઈ ગયું હોય છે. અંતકાળે ઈશ્વરનું શરણ જ આપણો વડવાનલે ભભકી મીઠાં સાગર સોણલાં તોડ્યાં, સહારો બને છે. માનવ જીવનની આ કેવી કરુણ કહાણી કે જ્યારે ચંદ્ર પડ્યો તિમિર જાળે, દોડતાં મોજાં ડુંગર ફાળે, જીવનને સાર્થક કરવાની બધી જ અનુકૂળતા છે ત્યારે જ અજ્ઞાન અંતર ઊછળે શોકની પાળે, પ્રેમના પાજી ગાને, અને અણસમજ છે અને જ્યારે અંતકાળ આવે છે ત્યારે જ એને કોઈ ગોઝારે ગૂંચવી મારી નાવ તુમુલ તોફાને...નાવ... સાચું ભાન થાય છે. તો સંતોષની વાત એ છે કે એ પળે જ મનુષ્ય ત્યાં તો જેમ અણચિંતવ્યા આકાશમાં વાદળો ચડી આવે અને સૌથી વધુ સત્ય અને નિર્મળ પ્રેમની નજીક હોય છે. અંતમાં કવિ વાવાઝોડા જેવો પવન ફૂંકાય, ચંદાની ચાંદની વાદળોમાં ઘેરાઈ કહે છે કે માનવીને ક્યાંક અગોચરમાંથી ગીત-સંગીતના સૂર જાય અને વડવાનલ (સમુદ્રમાં લાગતી આગ) ભડભડ ભભકી ઊઠે, સંભળાય છે અને બધો જ અંધકાર, બધી જ મૂંઝવણ દૂર થઈ જાય દરિયામાં ડુંગર જેવા મોજાં ઊછળવા લાગે, અને અંતરમાં ગભરાટ છે અને રગેરગમાં, રોમેરોમમાં આશાનો સંચાર ફેલાઈ જાય છે જાગે તેમ સંસારની સમસ્યાઓ અને મુશીબતો ઘેરી વળે ત્યારે અને નિશ્ચિત થઈને સંસારના બંધનોને તોડીને, સલામતીના મન મૂંઝાય અને મન ચકડોળે ચડે કે મારા મધુર જીવનમાં કોણે સુકાનને છોડીને, માનવી પોતાની જીવનનેયાને ગમે તેવી ભયંકર આ તુમુલ તોફાન જગાડ્યું? કોણ મારું દુશ્મન બન્યું? અને આમ સ્થિતિમાં પણ કોઈ અજાણ શક્તિના અભયદાનના ભરોસે પોતાની જ યૌવન મોજ-મજામાં વિતી જાય, આધેડ અવસ્થા વ્યથામાં પાર નાવને સંસારસાગરના ભરોસે છોડી દે છે, અને નિશ્ચિત બની જાય થઈ જાય અને નિવૃત્તિની વેળા આવે ત્યારે કોઈ શાંતિની પળે મન છે. વિચારે છેઃ પ્રબુદ્ધ જીવન-પ્રેરણા સ્ત્રોત્ર અંતમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું સાગર ગેબથી ઘોર ગોરંભતી ‘પ્રબુદ્ધ જીવન'ના પ્રબુદ્ધ વાચક અને સ્વાતંત્ર સેનાની શ્રી સૂર્યકાંતભાઈ , જ એક ટાંચણઃ “બે વસ્તુ શાશ્વત છેઃ ગીતની મૃદંગ બાજી, | પરીખનો અમદાવાદથી આવેલો પત્ર પ્રેરણારૂપ હોવાથી અહીં નમ્ર ભાવે એ વિશ્વ અને માનવીની મુર્ખાઈ અને અંધાર ભેદી આશા જાગી, પ્રગટ કરીએ છીએ. વિશ્વ બાબત હું ચોક્કસ નથી.” જાગી રોમની રાજી, પ્રતિ, વિજ્ઞાની આપણને ચેતવે છે કે સુકાન છોડી, લંગર તોડી, શ્રી ડૉ. ધનવંતભાઈ શાહ, માનવીની મુર્ખાઈ/બુદ્ધિહીનતા સઢ ચડાવી સાતેય છોડી, માનદ્ મંત્રીશ્રી, પ્રબુદ્ધ જીવન, વિશ્વનો નાશ તો નહિ કરેને? નાવડી જાણે આરબ ઘોડી, મુંબઈ. (ઈશારો અણુશક્તિ તરફ?). આ રૌદ્ર જીવન તાલે, | પ્રબુદ્ધજીવનના વાચકોને ક્યારેક તમારા લેખો, અને તે સાથેની માહિતીને શંકાનું નિવારણ એક જ હોઈ શકે ખોબલે તારે ખેલવા મેલી. કારણે એક પ્રેરણોમળે છે, અને પોતાની મેળે જ તેઓ જ્યાં આર્થિક મદદ ? નાવડી અભયદાને... નાવ કરવાની હોય ત્યાં કરતા હોય છે. મેં આપને મોકલેલી ચોપડી : અમે અમારી પર યુવાનોના જોશ અને જો મનું ત્યાં તો સાત સાગરનીયે છે. સંપત્તિ સમાજને આપી, એનો ઉલ્લેખ આપે કરેલો, તેથી પ્રબુદ્ધજીવનના ' સામંજસ્ય સાધીને જે કરવા જેવું એક વાચકે અમોને જણાવ્યું કે, “પ્રબુદ્ધ જીવન'ના ગ્રાહકોને એ ચોપડી મળે પારથી કોઈ ગેબી અવાજ કાનમાં ન હોય તે કરીએ તો સ્વર્ગ અહીં પણ તે માટે તેમણે અમોને તેટલી રકમ (લગભગ ૨૫ હજાર) મોકલી, અને ગુંજી ઊઠે છે, મધુર સંગીતના 1. અમે તે ચોપડી છાપી-તમામ વાચકોને તે મોકલી, પછી તો કોઈક વાચકના ) ઊતારી શકાય. (આ ગીત કવિશ્રી મનમાં પ્રેરણા થઈ, અને તેમણે તેમના દાન સમાજ ઉપયોગી કામોમાં ત્રિભુવન વ્યાસનું છે કે કોઈ મૂંઝવણો બધું જ શાંત થઈ જાય આપ્યા. | બીજાનું? કોઈ જાણતા હોય તો છે, અંતરમાંથી બધો જ વિષાદ હમણાં મુંબઈથી શ્રી મનસુખભાઈ મહેતા નામના ભાઈએ ફોન કર્યો, જણાવવા કૃપા કરે) * * * દૂર થઈ જાય છે, નવી જ આશા- તેમને આ ચોપડીમાંથી એટલી સારી પ્રેરણા મળી કે તેમણે રૂા. ૧૧ ૧૭૦૪, ગ્રીન રીડ્ઝ ટાવર-૨, નવો જ વિશ્વાસ જાગે છે. લાખનું દાન એક હૉસ્પિટલમાં એક મશીન માટે આપ્યું. આથી મને બહુ જ ૧૨૦, લીંક રોડ, ચીકુવાડી, બોરીવલી જીવનનૈયાને હવે કોઈ સકાનની સારું લાગ્યું. તેમના પત્ની મૃદુલાબહેને પણ ફોનમાં વાતો કરી કે ‘પ્રબુદ્ધજીવન' (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨. જરૂર નથી, લંગર તોડી, સઢ ચઢાવીને તે નિયમિત વાંચે છે. ફોન : ૦૨૨-૨૮૯૮૮૮૭૮.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy