SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન સ્પર્શી શકે છે-અડકી-આચરી શકે છે; અર્થાત્ ત્યારે જ અનાસક્ત શિરોમણિ બને છે અને કાયમી-જેનો કદી વિનાશ નથી એવો સિદ્ધ રહીને પોતાની જીવનયાત્રાને બરાબર નભાવી શકે છે. બને છે. जया संवरमुक्किटुं धम्मं फासे अणुत्तरं । सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स । तया धुणइ कम्मरयं अबोहिकलुसं कडं ।।१४।। उच्छोलणापहाविस्स दुल्लहा सोग्गई तारिसगस्स ।।२०।। જ્યારે અનાસક્ત રહીને પોતાની જીવનયાત્રાને બરાબર નભાવી જે શ્રમણ, કેવળ પોતાના શરીરના સુખોનો જ સ્વાદિયો છે, તે શકે છે ત્યારે જ તે અજ્ઞાનને લીધે જે જે ઘણા જૂના એવા રાગદ્વેષમય માટે જ વ્યાકુળ રહ્યા કરે છે અને જ્યારે જુઓ ત્યારે ખૂબ ખાઈ પીને જે સંકુચિત સંસ્કારો ચિત્તમાં પડેલા હોય છે તે તમામને ખંખેરી કાઢે રાતો માતો થઈ પથારીમાં લંબાવ્યા કરે છે તથા શરીરની જ સાફસૂફી છે. અર્થાત્ અનાસક્ત ભાવે રહેનારના જીવનમાં જ અહિંસા વગેરેના માટે ચારે બાજુ દોડ્યા કરે છે, એટલે હાથ સાફ કરવા સારુ, પગ આચારો વણાઈ જતાં પછી ચિત્તમાં વિશ્વબંધુત્વનો ભાવ પ્રગટ થાય સાફ કરવા સારુ, મુખ સાફ કરવા સારુ, વાળ સાફ કરવા સારુ, છે, અને એમ થયા પછી મારું-તારું અથવા પોતાનું પારકું એવો ભાવ કપડાં સાફ કરવા સારુ તથા સુંદર દેખાવા સારુ; એમ વિવિધ આપોઆપ છૂટી જાય છે. પ્રવૃત્તિઓ માટે જ તલપાપડ થયા કરે છે તેવા શ્રમણને માટે જીવजया धुणइ कम्मरयं अबोहिकलुसं कडं । અજીવનું જાણપણું કે બંધમોક્ષની સમજ હોવી ય ભારે દુર્લભ છે. तया सव्वत्तगं नाणं दंसणं चाभिगच्छइ ।।१५।। તો પછી સુગતિની કે સિદ્ધ થવાની તો શી વાત? જ્યારે અજ્ઞાનને લીધે પેદા થયેલા ઘણા જૂના રાગદ્વેષમય એવા तवोगुणपहाणस्स उज्जुमइखन्तिसंजमरयस्स । સંકુચિત સંસ્કારોને ચિત્તમાંથી ખંખેરી કાઢે છે ત્યારે જ તે સર્વવ્યાપી परीसहे जिणन्तस्स सुलहा सोग्गई तारिसगस्स ।।२१।। જ્ઞાનને અને સર્વવ્યાપી દર્શનને મેળવી શકે છે. જે શ્રમણની સાધના તપપ્રધાન છે, એટલે જે શ્રમણ સંકલ્પપૂર્વક जया सव्वत्तगं नाणं दंसणं चाभिगच्छइ । મનને, વચનને અને શરીરને રાગદ્વેષોથી કોરા રાખે છે અને એ જ तया लोगमलोगं च जिणो जाणइ केवली ।।१६।। સાધ્યની સિદ્ધિ માટે તમામ પ્રકારનો શ્રમ કરે છે, સરળ બુદ્ધિનો સર્વવ્યાપી જ્ઞાનને અને સર્વવ્યાપી દર્શનને જ્યારે મેળવી શકે છે છે, ક્ષમાવાન છે અને નિરંતર સંયમને કેળવવામાં જ લક્ષ્યવંત છે ત્યારે જ તે, જિન થાય છે–રાગદ્વેષો ઉપર સંપર્ણ જય મેળવે છે. તથા એમ સાધના કરતાં કરતાં જે કોઈ પરિષહો આવી પડે, વિપ્નો કેવી થાય છે-કેવળ આત્મામય થાય છે અને લોક તથા અલોકના આવી પડે તેના ઉપર સંદા જય મળવતા રે ના આવી પડે તેના ઉપર સદા જય મેળવતો રહે છે-વિક્નોથી કદી સ્વરૂપને જાણી શકે છે. પાછો હઠતો નથી તેવો જ શ્રમણ જીવ-અજીવનો જાણ કહેવાય, जया लोगमलोगं च जिणो जाणइ केवली । બંધમોક્ષના સ્વરૂપને સમજનારો ગણાય અને એવા શ્રમણને માટે तया जोगे निलंभित्ता सेलेसिं पडिवज्जइ ।।१७।। સિદ્ધ થવું કાંઈ કઠણ નથી; ઊલટું ભારે સુલભ છે. * * * જ્યારે જિન થાય છે, કેવળી થાય છે અને લોક તથા અલોકના (પંડિત બેચરદાસજી દોશી સંપાદિત ‘મહાવીર–વાણી'ના કેટલાક અંશો.) સ્વરૂપને જાણી લે છે ત્યારે જ તે પોતાના મનની, પોતાના વચનની અને પોતાની કાયાની તમામ પ્રવૃત્તિઓને રોકી દઈને શૈલેશી દશાને મહાવીર કથા એટલે હિમાલય પર્વત જેવી સ્થિર દશાને – અકંપ દશાને પામે છે. ડી. વી. ડી जया जोगे निलंभित्ता सेलेसिं पडिवज्जइ । तया कम्मं खवित्ताणं सिद्धिं गच्छइ नीरओ ।।१८।। પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી વાણીમાં વહેતી, બે ભાગ, બે દિવસ જ્યારે પોતાના મનની, પોતાના વચનની અને પોતાની કાયાની અને કુલ પાંચ કલાકમાં પ્રસરેલી તત્ત્વ અને સ્તવનના સંગીતથી વિભૂષિત આ તમામ પ્રવૃત્તિઓને રોકી દઈને શેલેશી દશાને પામે છે ત્યારે જ અનેરી મહાવીર કથાની બે ડી.વી.ડી. જિજ્ઞાસુઓની ઈચ્છાથી તૈયાર થઈને પ્રકાશિત થઈ ગઈ છે. આ ચિંતનાત્મક દૃશ્ય-શ્રાવ્ય ડી.વી.ડી. પોતાના પરિવાર માટે વસાવવી, પોતાના તમામ મલિન સંસ્કારોનો-સંકુચિત સંસ્કારોનો-સમૂળ મિત્રો અને અન્ય પરિવારજનોને એ ભેટ આપવી એ જૈન શાસનની મહાન સેવા છે, નાશ કરીને પૂર્ણ નિર્મળ થયેલો તે સિદ્ધિને પામે છે. અને મહાવીર વાણીના ચિંતન પ્રચારનું પુણ્ય કર્મ છે. શ્રી જૈન યુવક સંઘના આજીવન जया कम्मं खवित्ताणं सिद्धिं गच्छइ नीरओ । સભ્યો, પેટ્રનશ્રીઓ, જૈન છાત્રાલયો, પુસ્તકાલયો અને સંઘોને ૨૦% ડિસ્કાઉન્ટથી तया लोगमत्थयत्थो सिद्धो हवइ सासओ ।।१९।। મળશે. બેંક ઓફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, - પ્રાર્થના સમાજ બ્રાંચ - મુંબઈ. ખાતા નં. ૦૦૩૮૨૦૧૦૦૦૨૦૨૬૦ માં અને જ્યારે પોતાના તમામ મલિન સંસ્કારોનો સમૂળ નાશ રકમ ભરી એ સ્લીપ અમને મોકલશો એટલે આપને ઘેર બેઠાં અમે આપની ઈચ્છિત કરીને પૂર્ણ નિર્મળ થયેલો સાધક સિદ્ધિને-કૃતકૃત્યતાને પામે છે ડી.વી.ડી. મોકલીશું. અમારું સરનામું પાના નં. ૩ ઉપર આપેલું છે. ફોન નં.: 0022ત્યારે જ તે, સમગ્ર લોકના માથા ઉપર રહેનારો એવો શાશ્વત સિદ્ધિ ||23820296-022-2056428. બને છે. અર્થાત્ કૃતકૃત્યતાના ભાવને પામેલો સાધક સમસ્ત લોકનો -પ્રમુખ, શ્રી મુંબઈ જેન યુવક સંઘ 21વીરા
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy