SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬ પ્રબુદ્ધ જીવન સપ્ટેમ્બર, ૨૦૦૯ જૈન પારિભાષિક શબ્દકોશ, ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ઑગસ્ટ ૨૦૦૯ના અંકથી આગળ) ૫૭૦. પ્રત૨ : પડનું નીકળવું તે, જેમ અબરખ, ભોજપત્ર આદિમાં. परतें या तहें निकलना, जैसे अभ्रक, भोजपत्र आदि. Gradually chopping off layers as in mica, birch etc. ૫૭૧. પ્રતિક્રમણ : થયેલ ભૂલનો અનુતાપ કરી તેથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા માટે સાવધાન થવું, તે પ્રતિક્રમણ. हुई भूल का अनुताप करके उससे निवृत्त होना और भूल न हो इसके लिए सावधान रहना प्रतिक्रमण है । To repeat for the mistake that has been committed and to refrain from it, as also to remain alert that no new mistakes are commited - that is called Pratikramana. પ૭૨. પ્રતિરૂપ (ઈંદ્ર) : વ્યંતરનિકાયના ભૂત પ્રકારના દેવોમાંના એક ઈંદ્ર છે. व्यन्तर निकाय के किन्नर आदि आठ प्रकार के देवो में दो - दो इन्द्र है। One of the Indra among Bhutas a sub-type of Vyantara-nikaya. ૫૭૩. પ્રતિરૂપક વ્યવહાર : અસલને બદલે બનાવટી વસ્તુ ચલાવવી, તે ‘પ્રતિરૂપક વ્યવહાર.” असली के बदले नकली वस्तु से चलाना । To deal in counterfeit commodities. ૫૭૪. પ્રતિસેવનાકુશીલ : જેઓ ઈન્દ્રિયોને વશવર્તી હોવાથી કોઈ પ્રકારની ઉત્તર ગુણોની વિરાધના કરવા પૂર્વક પ્રવર્તે, તે પ્રતિ સેવનાશીલ. इन्द्रियों को वशवर्ती होने से उत्तरगुणों की विराधनामूलक प्रवृत्ति करनेवाला प्रतिसेवना कुशील है । He who being a salve of his indriyas act in violation of some of the derivative virtues of a monk is called pratisevanaku'sila. ૫૭૫, પ્રત્યક્ષ : જે જ્ઞાન ઈંદ્રિય અને મનની સહાયતા સિવાય જ ફક્ત આત્માની યોગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ. जो ज्ञान इन्द्रिय और मन की सहायता के बिना ही केवल आत्मा की योग्यता से उत्पन्न होता है, वह प्रत्यक्ष है । That cognition which originates without the aid of the sense-organs and manas and on the basis of the capacity of a soul, alone is pratyaksa or direct. ૫૭૬. પ્રત્યભિજ્ઞાન : પૂર્વમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એકતાના અનુસંધાનનું નામ પ્રત્યભિજ્ઞાન पहले अनुभव की हुई और वर्तमान में अनुभव की जानेवाली वस्तु की एकता का तालमेल प्रत्यभिज्ञान है । To detect identify between an object experienced earlier and one that is being experienced at present is Samjna or pratyabhijnana. ૫૭૭. પ્રત્યાખ્યાનાવરણીય : જેમનો વિપાક દેશવિરતિને ન રોકતાં ફક્ત સર્વવિરતિને રોકે, તે પ્રત્યાખ્યાનાવરણી ક્રોધ, માન, માયા અને લોભ. जिनका विपाक देशविरति का प्रतिबन्ध न करके केवल सर्वविरति का ही प्रतिबन्ध करे वे प्रत्याख्यानवरणीय क्रोध, मान, माया और लोभ है। The karmas whose fructification obstructs not a partial moral discipline but a complete moral discipline are called anger, pride deceit and greed of the Pratyakhyanavarana. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે)
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy