SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૭ ૩૫૧ અનાદર ૩૫૨ અનાદિ ૩૫૩ અનાદિભાવ ૩૫૪ અનાર્દય (નામકર્મ) ૩૫૬ અનાભોગ પ્રબુદ્ધ જીવન જૈન પારિભાષિક શબ્દકોશ ૩૫૭ અનાભોગક્રિયા n ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ગતાંકથી આગળ) ઉત્સાહ વિના ગમે તેમ પ્રવૃત્તિ કરવી. उत्साहरहित ज्यों त्यों करके प्रवृत्ति करना । Feeling of disregard. જેના કાળની પૂર્વ કોટિ જાણી ન શકાય તે. जिसके काल की कोटि जानी न जा सके । That without begining. જે ભાવોની કોઈ આદિ નથી, અને જે ક્યારેય નષ્ટ નથી થવાના. जिन भावों की कोई आदि नहीं है अर्थात् जो कभी नष्ट नहीं होनेवाले । That which is beginingless. જે કર્મના ઉદયથી બોલ્યું બહુમાન ન થાય. जिसके उदय से वचन बहुमान्य न हो। ૩૫૫ અનાનુંગામીક (અવધિ જે અવધિજ્ઞાન પોતાનું ઉત્પત્તિસ્થાન છૂટી જતાં કાયમ રહેતું નથી. जो अवधिज्ञान उसके उत्पत्ति स्थान को छोड देने पर कायम नहीं रहता । The Karma whose manifastation causes one's speech not to be highly respected. When a person leaves the place where avdhi-jnana was generatsd. ઉપયોગ સિવાય જ કોઈ વસ્તુને ક્યાંય મૂકી દેવી. उपयोग के बिना ही किसी वस्तु को कहीं रख देना । ૧૩ A niksepa-type, to inattentively place a thing at some spot. જોયા વિનાની અથવા સાફ કર્યા વિનાની જગ્યા ઉપર શરીર આદિ રાખવું. अवलोकन और अप्रमार्जन नहीं की हुई जगह पर शरीर आदि रखना । To seat one's own body etc. at a place not properly inspected and not properly cleansed of dust પ્રબુદ્ધ જીવન ઃ ગ્રાહક વિનંતિ સુજ્ઞશ્રી, સાદર પ્રણામ. આપશ્રી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રન/આજીવન સભ્ય અથવા સભ્ય કે શુભેચ્છક છો. આપને ‘પ્રબુદ્ધ જીવન’ નિયમતિ મળતું હશે. આપના સહકાર માટે અમે આપના આભારી છીએ. 'પ્રબુદ્ધ જીવન'ના ફેબ્રુઆરી ૨૦૦૬ના અંકમાં આ સામયિકના ઉજ્જવળ ઈતિહાસની ઝલક દર્શાવી હતી અને આ સામયિકને આર્થિક રીતે સક્ષમ ક૨વા ગ્રાહક યોજના પ્રસ્તુત કરી હતી, જે આ અંકમાં પણ પ્રગટ કરી છે. ઉપરાંત 'પ્રબુદ્ધ જીવન નીધિ'ના શીર્ષક નીચે કાયમી ફંડ માટે સમાજ સમક્ષ વિનંતિ પણ કરી છે. આ જ્ઞાનયજ્ઞમાં અમે જણાવેલ કોઈ પણ યોજનામાં આપ સહભાગી થાવ એવી અમારી વિનંતિ છે. આ માટે, આપ પાછળ છાપેલું ફોર્મ ભરી, પાના નંબર ૨ પર દર્શાવેલી જે આપને યોજના અનુકુળ લાગે એનો ઉલ્લેખ કરી આ ફોર્મ અમને પરત કરવા વિનંતિ. આપનો ચેક/ડ્રાફ્ટ `SHREE MUMBAI JAIN YUVAK SANGH' ના નામે મોકલવા વિનંતિ. આજીવન ગ્રાહક લવાજમ ભરનાર તેમજ ‘પ્રબુદ્ધ જીવન નીધિ કાયમી ફંડ'માં ફાળો આપનારને આવકવેરાની કલમ 80-G અન્વયે કરમુક્ત છે, તે અંગેનું પ્રમાણપત્ર જુદું આપવામાં આવશે. આપની શુભેચ્છા અમારી સાથે સર્વદા રહેશે જ. જે આ શાનયાત્રા માટે અમને પ્રેરક બની રહેશે. ધન્યવાદ, આભાર. D મેનેજર
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy