________________
છે *** શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ***
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૭
છૂટક નકલ રૂા. ૧૦/- વિક્રમ સંવત : ૨૦૬૩
વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/- ૪
પોષ વદી – તિથિ : ૧૨.
વીર સંવત : ૨૫૩૩
*
*
જિન-વચન
અસત્ય અને હિંસા अप्पणट्ठा परट्ठा वा कोहा वा जइ वा भया । हिंसगं न मुसं बूया नो वि अन्नं वयावए ।।
-વૈવાતિ-૬-૨૨] પોતાના કે બીજાના સ્વાર્થને માટે, ક્રોધથી કે ભયથીએવું અસત્ય વચન બોલવું નહિ અથવા બીજા પાસે બોલાવવું નહિ કે જેથી હિંસા થાય.
अपने या औरों के लाभ के लिए, क्रोध से या भय से ऐसा असत्य न बोला जाए या औरों से न बुलवाया जाए जिस से हिंसा हो ।
One should not, either through anger or through fear, lie or encourage others to lie, which may lead to violence, even if it is for the benefit of one's own self or that of someone else..
ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત બિન-વન' માંથી.
I