________________
પ્રબુદ્ધ જીવન
બહિરાત્માથી પરમાત્મા સુધી
I ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા
આત્મા અને માત્ર વિષે વિવિધ દૃષ્ટિકોણાથી તથા વિવિધ નોથી વિગતવાર ચર્ચા-વિચારણા જૈનદર્શનમાં કરાઈ છે. તેને ધ્યાનમાં રાખી આત્મા વિષે કંઈક લખવા મન પ્રેરાયું છે.
પૂજ્ય ન્યાયવિશારદ ન્યાવાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ ોવિજયજીએ અધ્યાત્મસારની લગભગ ૭૫૬ થી ૮૭૩ ગાથામાં વ્યવહાર તથા નિશ્ચય દૃષ્ટિકોણથી જુદા જુદા નયોનો સમન્વય કરી આત્મા વિષે સુંદર તથા વિગતવાર રજુઆત કરી છે. (ડૉ. રમણલાલ ચી. શાહે અધ્યાત્મસાર ભાગ ૩માં પૃષ્ઠ ૬૩ થી ૧૬૩માં મૂળ શ્લોકો, તેનો અનુવાદ તથા વિસ્તૃત વિવરણ કરીને એક નવો જ પ્રબંધ કે પ્રકરણ ગ્રંથ આપણને આપ્યો છે. તેમાં રજૂ કરેલા વિચારોનો આધાર લઈ કંઈક રજુઆત કરું છું જે માટે તેમનો ઋણી છું).
પ્રસ્તુત પ્રબંધમાં ‘આત્મનિશ્ચય અધિકાર'માં શ્લોક ૭૮ થી ૧૯૬ સુધીમાં નયોને અનુલક્ષી વિવરણ તથા ચર્ચા કરવામાં આવી છે. પ્રત્યેક વસ્તુ અને ધર્મી છે. તેમાંથી નિશ્ચિત કરેલા અંશ કે અંશોને ગ્રહણ કરી બાકીના પ્રત્યે ઉદાસીન રહે તે નમ કહેવાય; પરંતુ જો બાકીનાનો નિષેધ કરે તો તેને નપામાસ કહે છે. નય એટલે વસ્તનું પ્રતિપાદન કરવાનો એક દૃષ્ટિકોણ કે અપેક્ષા. નીના મુખ્ય બે પ્રકારો છે જેવા કે નિશ્ચયનય અને વ્યવહારનય અથવા દ્રવ્પાર્થિક નય કે પર્યાયાયિક નય. આ નયોના શુદ્ધ અને અશુદ્ધ એવા પ્રકારો પણ છે. તેમાં મુખ્ય સાત નય છે, જેવાં કે નેગમનય, સંક્રનય, વ્યવહારનય, ઋજુનનય શબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂત નય. આમાં પ્રથમ ત્રણ દ્રવ્યાર્થિક નય છે અને પછીના ચાર પર્યાયાર્થિક નય છે. જટિલ એવા નયોની સમજ અધ્યાત્મશાસ્ત્રમાં આવશ્યક અને ઉપયોગી છે.
હવે નથો દ્વારા આત્માની સમજણ કેળવીએ. શુદ્ધ નિશ્ચયનથી આત્મા ચિદાનંદ સ્વભાવનો ભોક્તા છે. જ્યારે અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા કર્મે કરેલાં સુખદુ:ખનો ભોકતા છે. શુદ્ધ નથી આમાં વિભું હાઈ શુદ્ધ ભાવોનો કર્તા છે, યુદ્ધ શોની વૃત્તિના આશ્રય થકી કર્તા બને છે. આત્મા શુદ્ધ પર્યાયરૂપ છે, શુદ્ધ સ્વભાવનો કર્તા પણ છે. સંગ્રહનય પ્રમાણે ભાવોનો સદા અન્વય હોવાથી આત્માનું કર્તૃત્વ નહીં, સાક્ષીપણાનો આંશ્રય કરનાર આત્મા કેવળ ફૂટસ્થ રહે છે. આ પ્રમાણે સાતે નયોની વિશદ ચર્ચા ડૉ. રમણભાઇએ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી વિરચિત અધ્યાત્મસારના ત્રીજા ભાગમાં જે કરી છે તે નીમાં જેમની ચાંચ ડૂબી છે તેમના માટે તો આવાઘ વિગતો છે; પરંતુ નીનો જેમણે બિલકુલ અભ્યાસ કર્યો નથી હોતો, જેમણે નયાવતારમાં ડૂબકી જ મારી નથી તેમને માટે આ વિશદ ચર્ચા પદ્મા શિરોવેદના કરનારી, નીરસ, કંટાળાભરેલી લાગે તેમ છે.
૧૬ મે, ૨૦૦૪
આત્મા કર્મોથી અબદ્ધ છે, એવું શાસ્ત્રજ્ઞાન હોવા છતાં જીવને ભ્રમ રહે છે કે આત્માને કર્મબંધ હોય છે! તે માટે શાસ્ત્રના વચનો વારંવાર સાંભળવા, વારંવાર તેનું મનન, ચિંતન અને સ્મરણ કરવું જોઇએ. આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો પુરુષાર્થ ક૨વાથી આત્માના અબદ્ધ સ્વરૂપનું વેદન થાય છે. જ્યારે મિથ્યા મંદબુદ્ધિનું નિવારણ થાય ત્યારે આત્મા વિભાવ માંથી મુક્ત થઈ બંધરહિત પ્રકાશે છે.
છે. તેથી વ્યક્તિ દિગંબર હય, શ્વેતાંબર હોય કે અન્યધર્મી હોય, પણ જો તેનામાં ભાવલિંગ હોય તો તેનાથી જ મુક્તિ છે, તેના અભાવમાં મોક્ષપ્રાપ્તિ નથી.
નોની વિસ્તૃત શાસ્ત્રીય માહિતી માટે "સતિનકે સુપ્રસિદ્ધ છે. સમર્થ તાર્કિક શ્રી સિદ્ધસેન દિવાક૨ મહારાજાની એ તર્કશુદ્ધ મહાભવ્ય કૃતિ છે. તેમાં નિશ્ચય નય અને વ્યવહાર નયના વિસ્તૃત સ્પષ્ટ અને યુક્તિસિદ્ધ નિરૂપણો કરી વસ્તુદર્શનમાં વિવિધ દૃષ્ટિબિંદુઓ તેમણે રજુ કર્યા છે. વસ્તુ જોવાના જેટલાં દૃષ્ટિબિંદુઓ હોય તેટલા નય કહેવાય. જૈનદર્શન જેવી આ વિશેની ચર્ચા છે તેવી અન્ય દર્શનોમાં અપ્રાપ્ય છે. જૈનદર્શન દૃષ્ટિઓનો જુદી જુદી રીતે વિભાગ કરી બતાવે છે. જેમકે હજાર વિભાગ કરી સહસ્રાર નયચક્ર, સો વિભાગ કરી શતારનયચક્ર, બાર વિભાગ કરી દ્વાદશાર નયચક્ર, સાત વિભાગ કરી સપ્તનય ઇત્યાદિ. નયયુગલો જેવાં કે શબ્દનમ-અર્થનય, દ્રવ્યનય-પર્યાયનય, દ્રવ્યાર્ધિકનય-પર્યાયર્દિકનય, નિશ્ચયનયસારના, જ્ઞાનનપ–ક્રિયાનપ એવા દષ્ટિ વિભાગો અન્યત્ર દુર્લભ છે. અત્ર નિયમનય વસ્તુમાં ઓરિક અને અંતિમ સ્વરૂપને વસ્તુરૂપ તરીકે સ્વીકારે છે. ત્યારે વ્યવહારનય વસ્તુના બાહ્ય સ્વરૂપને, વ્યવહારમાં આવતા સ્વરૂપને સ્વીકારે છે. દા. ત. મિપ્પાત્વનો અસંગ, પરમાર્થ સંસ્તવ (પરિચય) વગેરે ભાતા વ્યવહારમાં સમ્યવૃદર્શન હોવાનું આ નયને સંમત છે અને તે પ્રમાણુ વ્યાર કરે છે, જ્યારે નિશ્ચયનય પ્રમાી અમલમાં ઉતારતી તત્ત્વશ્રદ્ધા તે સમ્યગ્દર્શન કહેવાય. અર્થાત્ ૭મે ગુણસ્થાનકે અપ્રમત્ત સંયમની અવસ્થાએ સમ્યગ્દર્શન હોય તે પૂર્વેની અવસ્થાઓમાં આ નિશ્ચયનય પ્રમાણે સમ્યગ્દર્શન હોઇ શકે જ નહીં.
આગળ વધીએ તે પહેલાં ‘પરમતેજ’–યાને લલિતવિસ્તરા-વિવેચન
(લેખક આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર વર્ધમાન વનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મારાજ) નામના ગ્રંથમાં આમ લખ્યું છે. દેશના દેનાર જ્યારે એમ કહે છે કે જેમ ધર્મની પ્રવૃત્તિ મુદ્દલ ન કરો, તેમ યથાસ્થિત ન કરતાં ગમે તે રીતે કરો તો પણ તેની કશી કિંમત નથી, કશો લાભ નથી. ત્યારે અનધિકારી જીવર્ન એવાં વચન સાંભળીને સ્વર્ગીય, ધર્મક્રિયાનું પોતાની બુદ્ધિથી સંભવિત ફલ નહીં ઉપજવાની ગભરામણ થાય છે ! અર્થાત્ એને એમ થાય છે કે અરે ! આ તો શું હું ભૂલો પડ્યો ! આ ધર્મની મહેનત છું. નકામી જ કરૂં છું; કેંમકે આ દેશનાકારના કહેવા અનુસાર યથાસ્થિત તો કરી શકતો નથી, તો પછી એનું ધારવા મુજબ ફળ નહીં મળે. તો શા સારું આ મજુરી કરું ? આ ચૂત પર ધર્મબુદ્ધિથી મમત્વ જ શા સારું કરું ? આમ બનો અભાવ જાણીને એ દર્દીન, સિીન બને છે. એકાન્ત માત્ર નિયયયમાં જ માનનારાઓનાં પ્રતિપાદનોને આ ભયંકરતા સર્જી છે. એ ઉપદેશ અજ્ઞાન અને વિષયમાંધને રળિયામણો લાગે; એમ થાય કે અહો, ખરું તો તત્ત્વ આજે કેટલા કાળે આમણે સમજાવ્યું ! સાચી આત્મધર્મ બતાવ્યો ! પછી આજ સુધી જે થોડુંમાં ચૂત એ કર્યા કરતો હતો, તે ક૨વાની શક્તિ હવે એનામાંથી મૂળમાંથી જ નાશ પામે છે ! એટલે ચાલુ સુકૃત મૂકી દે, અગર નવાં સુકૃતનો ઉત્સાહ મરી જાય એટલું જ નહીં, પરંતુ મૂળમાંથી સુકૃત કરવાની શક્તિ ખલાસ થઈ જાય છે ! પહેલાં નો કદાચ એ માનતો હોય છે કે-મટે આપણે મહાત્માઓ જેવું ઊંચું સુકૃત નથી કરી શકતો, છતાં જે સુક્ત કરીએ છીએ એ સાંસારિક પાપકૃત્યો કરતાં તો સારું જ છે. તેથી કંઈક લાભ
કારણ છે. આ બંને લિંગોમાં દ્રવ્યલિંગ અંતિમ કોટિનું થઈ ન શકે જ્યારે ભાવલિંગ નત્રયીની પૂર્ણતા સુધી, કેવળજ્ઞાન અને સિદ્ધગતિ સુધી પહોંચાડી શકે, પહોંચાડે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે રત્નત્રયીરૂપે આત્માના ગુણો આવિર્ભાવથી ભાવલિંગની મોક્ષપ્રાપ્તિમાં અનિવાર્યતા
કર્મદ્રવ્યોનો થાય તે હોય છે જે આત્માનું લક્ષણ નથી. દ્રવ્યમોના કારણરૂપ નત્રપીથી મુક્ત આત્મા તે ભાવમોક્ષ છે. શાન, દર્શન,. ચારિત્ર સાથે આત્મધ્ય સધાય ત્યારે જાણે કર્મો કુપિત થયાં હોય તેમ તત્કાળ જુદાં પડી જાય છે. તેથી રાત્રીરૂપી ભાવલિંગ જ મોતનુંથશે, પરંતુ હવે તો એકાન્તિક દેશના સાંભળવાથી એમ લાગે છે. કે-અમારો આ મનમાન્યાં સુક્તની પાપી કરતાં કોઈ વિશેષતા નથી, લાભકારીતા નથી. ઊલ્ટું મળાવ લાગે છે; માટે હવે બર્થ શા સારું આમાં કૂચે મરવું ? એમ એનામાં સુકૃતનું મમત્વ જ ઊડી જાય છે ! મૂળ સુકૃતશક્તિ જ નષ્ટ થઈ જાય છે.