SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન શ્રી ચીમનલાલ ચ, શાહ સ્મારક વસંત વ્યાખ્યાનમાળા | ‘અંધ'ના ઉપક્રેમે ઉપરોકત વ્યાખ્યાનમાળા તા. ૧૫, ૧૬ ૧૭ અને ૧૮ મી એપ્રિલ, ૧૯૮૫ એમ ચાર દિવસ માટે ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરમાં રોજ સાંજના ૬/૧૫ કલાકે યોજાઈ હતી વિષય હતે સમાજવાદી સમાજરચનાથી દેશની પ્રગતિ થઈ છે ખરી ?' ચારેય દિવસના વ્યાખ્યાતા અનુક્રમે સંસદસભ્ય પ્રા. ભધુ દંડવતે, નહેરુ યુનિવર્સિટી, દિલ્હીના બા એમ. એલ સંધી, મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. પી આર. બ્રહ્માનંદ અને ડી. એ વી. કેલેજ, દિલ્હીના વાઇસ પ્રિન્સીપાલ ડે. ભાઈ મહાવીરે આ વિષય ઉપર રસપ્રદ પ્રવચનો આપ્યાં ‘હતી. આ વર્ષની વ્યાખ્યાનશ્રેણીનું પ્રમુખ સ્થાન શ્રી અમર “રીવાલાએ લીધું હતું. .. અધ્યાત્મ-વર્ગનું ઉદ્દઘાટન અને ભકિત સંગીત “સંધ ના ઉપક્રમે રવિવાર, તા. ૫-૫-'૫ ના રોજ ૯-૩૦ કલાકે ભારતીય વિદ્યા ભવનમાં પ્રા. તારાબેન ૨. શાહના “માતૃદેવો ભવ' અને ડે. રમણલાલ વી. શાહના અરિહંતદેવ’ એ વિષય પરનાં મનનીય પ્રવચનેથી અનાત્મ વર્માને પ્રારંભ થશે. શરૂઆતમાં કુ ઈન્દુબેન ધાનકે ભકિતગીથી શ્રોતાઓને ડોલાવ્યા હતા શ્રી રજનીભાઈ વેરાના સહયોગથી આ સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું. શ્રી ચીમનલાલ જે. શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શ્રોતાઓએ સારી એવી સંખ્યામાં હાજરી આપી મા કાર્યક્રમને માર્યો હતે. " - શ્રી ધીરજબેન દીપચંદ શાહ રમકડાં-ઘરનું ઉદ્ઘાટન “અંધ ના ઉપક્રમે બાળકે માટેની આ વિશિષ્ટ પ્રવૃત્તિને પ્રારંભ થશે, રવિવાર, તા. ૫-૫-'૮૫ના રોજ પરમાનંદ કાપડિયા સભાગૃહમાં સાંજના ચાર વાગે. શ્રી અક્ષય રાજેન્દ્ર ' શાહ (ઉ. વ. ૧૦) ના વરદ્ હસ્તે “રમકડ–ઘરની પ્રવૃતિને ખુલ્લી મુકાઈ હતી. આ સમારોહના પ્રમુખ સ્થાને કુ. પ્રાચી "ધનવંત શાહ (ઉં. વ. ૧૦) અને અતિથિવિશેષપદે કુ. વિશિતા નીતિનભાઈ શાહ (ઉં. વ. ૮) હતાં. નાથાર સંકલન : ચીમનલાલ એમ. શાહ, “કલાધર . “સંધના આ કાર્યક્રમમાં પ્રમુખ, અતિથિવિશેષ અને ઉદ્દઘાટક બાળકેએ બાળ શૈલીમાં સુંદર વકતવ્ય કર્યા હતા. શ્રીમતી કોકીલાબેન વકાણીએ બાળગીતે રજૂ કર્યા હતાં. આ પ્રસંગે શ્રી જે. આર. શાહ, શ્રી કે. પી. શાહ, શ્રી શૈલેશભાઈ કોઠારી, પ્રા. તારાબેન શાહ, ડો. અમૂલ શાહ અને ડે. રમણભાઈ શાહે પ્રાસંગિક પ્રવચને કર્યા હતાં. શ્રી ચીમનલાલ જે. શાહે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. વિદેશના પ્રવાસે જનારાઓને શુભેચ્છા સંધના આશ્રયે જૈન સમાજનાં વિવિધ ક્ષેત્રોની તેજસ્વી વ્યકિતઓને વિદેશના પ્રવાસે મોકલવાનું નકકી થતાં જૈન સમાજના અગ્રણી શ્રી જે. આર. શાહના પ્રમુખસ્થાને (૧) શ્રી શાંતિલાલ ટી. શેઠ (કાર્યાલય મંત્રી, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ) (૨) શ્રી બચુભાઇ પી. દેશી જૈન કેળવણી ગંડળ) (2) પ્રા. ગુલાલ દેઢિયા (૪) એડકેટ શ્રી નેમચંદ ગાલા (૫) સંગીતકાર શ્રી બંસીભાઇ ખંભાતવાળા અને (૬) પ્રા. કુ ડે. કલાબેન શાહ (૭) જયેન્દ્રભાઈ એમ. શાહને શુભેચ્છ-વિદાય આપવાનો એક સમારંભ સેમવાર, તા. ૬-૫-૮૫ના સાંજના સાત વાગે બિરલા ક્રિડા કેન્દ્રામાં યોજાયે હતે. સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહે આ યોજના પાછળને ઉદ્દેશ સમજાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ જના હેઠળ સમાજના કેટલાક આગેવાનોએ પ્રવાસ-ખર્ચ આપે છે અને તેમણે જે નામ સૂચવ્યાં છે એ નામને અમારી સંસ્થાએ મંજૂર કર્યા બાદ વિદેશ મોકલવામાં આવનાર ઉપરોકત વ્યકિતઓની પસંદગી થઈ છે. “સંઘના મંત્રીશ્રી છે. પી શાહે વિદેશ જનાર વ્યકિતઓને પરિચય આપ્યો હતે. શ્રી ચીમનલાલ જે. શાહે વિદેશ પ્રવાસની આ જનાની રૂપરેખા આપી હતી પ્રા. તારાબેન શાહ, શ્રી વસનજી લખમશી શાહ શ્રી દેવચંદ ગાલા, શ્રી નાનાલાલ વસા, શ્રી પ્રતાપભાઈ ગાંધી, શ્રી મહીપતભાઇ જાદવજી શાહ અને અમારંભના પ્રમુખ શ્રી જે. માર. શાહે વિદેશ જતી વ્યકિતઓને શુભેચ્છા પાઠવી હતી “સંધ'ના કષાધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ કે. શાહે આભાર માન્યું હતું. ‘રમકડાં-ઘરનાં ઉદ્દઘાટન પ્રસંગે ઉદ્દઘાટક શ્રી અક્ષય રાજેન્દ્ર શાહ (ઉ. વ. ૧) નું સન્માન કેરતા સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહ સંઘના ઉપક્રમે ઈગ્લેન્ડના પ્રવાસે જઈ રહેલાં મહાનુભાવોના શુભેચ્છા વિદાય સમારંભનું એક દશ્ય. પ્રા. તારાબેન આ પ્રપગે ઉબોધન કરી રહ્યું છે:
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy