________________
તા ૧-૧૦-૮૪
( પાના ૧૦૨ થી ચાલુ )
વિપરીત અસર વધુ ભયંકર હોય છે, કારણ કે એથી માણુસનું વ્યક્તિત્વ જ તદ્દન અલાઇ જાય છે. ચિત્તશક્તિ ઉપર કે જ્ઞાનતંતુઓ ઉપર થતી માઠી અસરને પરિણામે એ દવા લેનાર વ્યકિત વિચિત્ર રીતે વર્તવા લાગે છે. એની માનસિક સમતુલા ખારવાય છે. એથી સમાજમાં એની પ્રતિઠ્ઠાને હાનિ પહેાંચે છે. એવી દવાની અસર હેઠળ ગુનાહિત અપકૃત્ય કરનાર માજીસની સામે અદાલતમાં કામ ચલાવવામાં આવે તા તે અંગે પણ ભવિષ્યમાં કેટલાક પ્રશ્નો ઊભા થશે. ડૉકટરની સલાહ અનુસાર દવા લીધી હોય અને તે પછી ગુનાહિત કાય થયું હોય, ડૉક્ટરને પૂછા વગર પોતાની મેળે વધુ કે ઓછા પ્રમાણમાં વા લીધી હાય અને તેની અસર હેઠળ ગુના થયા હોય, ખરેખર ગુનેગાર હોય અને પાતે દવાની અસર હેઠળ ગુનો કર્યાં છે. તેવા ખાટા ખેંચાવ ટુરે, (એના લેાહી અને પેશાખના રિપોટ . પણ ગેરમાર્ગે દારવનારા હોય) તા આવા અધા કિસ્સાઓમાં એક સરખા ન્યાય તાળવાનું અધરુ થઇ પડશે. આ તા જાહેરમાં તેંધાય એવા કિસ્સાઓની વાત થઇ પરંતુ અંગત જીવનમાં, ઘર અને કુટુ એમાં, પાડાશી સાથે, ' મહેમાનાની સાથે, તાકર – નાકરાણી સામે ખાનગીમાં અશ્ છાજતું વતન કરી ાનુ.. અહાનું કાઢનાર માણસની વાત તે જાહેરમાં કદાચ ન પણ આવે. આ અને આવી ખીજી ઘણી સમસ્યાઓ આ નવી દવાએ ઉભી કરતી જશે. શરાબના અતિસેવનથી માસ અસદ્ધ, બેઠૂઠ્ઠુ` કે અસભ્ય વર્તન કરે છે, પરતુ તે પહેલાં તે ચહેશ ચાડી ખાય છે. દવાઓના સેવનમાં તેવું મનશે ? ભવિષ્યની દવાઓ માણસ પાસે ખિલાડી, ફૂતરું, વાંદરા કે વાધ-સિંદ્ર જેવાં વાણી, વતન કે નપિશાચ જેવું વતન નહિ કરાવે એમ કેમ કહી શકાય ?
દ્વા બનાવનારી કંપનીએ માત્ર કમાણી કરવા તરફ જ સક્ષ્ય રાખતાં લેકાના શારીરિક અને માનસિક આરાગ્ય પ્રત્યેની પોતાની નૈતિક, સામાજિક જવાબદરી પણ લક્ષ્યમાં રાખે એવી આશા વધુ પડતી ન ગણાય.
સાભાર સ્વીકાર
એકયુપ્રેશર દ્વારા અધત્વ નિવાર્ણ લે. દેવેન્દ્રભાઇ કે. વેન જીમત ૦-૫૦
પ્રશુદ્ધ જીવન
પ્રકાશક: શિશુવિહાર, કૃષ્ણનગર, ભાવનગર-૩૬૪ ૦૦ ચાગદષ્ટિ સમુચ્ચય ભા. ૧ વ્યાખ્યાન પ. પૂ. આ. શ્રી વિજયભુવન ભાનુસૂરીશ્વરજી મહારાજ કીમત ૨૫ ૦૦ પ્રકાશક : શ્ચિંદન ટ્રસ્ટ C/o કુમારપળ વી. શાહે ૬૮, ગુલાલ વાડી મુંબઈ ૪૦૦૦૦૪.
(૧) શ્રી વિશ'કર મહારાજ
(૨) શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક (૩) શ્રી ઢેબરભાઈ (૪) શ્રી અખલભાઈ મહેતા દરેકના લે : રતિલાલ અધ્વર્યુ દરેકની કીમત ૨-૦૦ પ્રકાશક: રતિલાલ અવયુ ૩, દત્ત સાસાયટી, ભદ્ર ખસે,
અમદાવાદ-૩૮૦૦૦,
9
૧૦૯
(પાના ૧૦ ચાલુ)
બિહારમાં જેહાદ જગાવી. એને રાષ્ટ્રીય પરિમાણ મળે એ દરમિયાન રાષ્ટ્રવ્યાપી આંતરિક કાટી જાહેર થઇ અને એમને કારાવાસ મળ્યા. જેલ નિવાસ દરમિયાન એમની તબિયત લથડી અને એમને પેરેલ પર છેડવામાં આવ્યા. મૂત્રપિંડની તકલીફના કારણે નિયમિત ડાયાલીસીસ' કરાવવું પડે એવી ગંભીર માંદગીની સ્થિતિમાં તેમણે રાષ્ટ્રને દોરવણી આપી, તે સાચા અથ'માં લેકનાયક અન્યા
લેમાનસની એક બીજી વિશિષ્ટતા પણ છે. પ્રજાના સર્વોપરી ચુકાદા બાદ એના ક્રીથી ન્યાય તાળવાની ચેષ્ટા પ્રજા સાંખી લેતી નથી. કટોકટી દરમિમાન લેવાયેલાં કેટલાંક પગલ િવિરુદ્ધ પ્રજાએ ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીમાં ફૈસલેક આપી દીધા હતા. ત્યાર બાદ .ન્યાયમૂર્તિ શ્રી જે. સી. શાહના વડપણ હેઠળ તપાસપંચ નિમાયુ'. એ તપાસ દરમિયાન કટોકટી કાળનાં કેટલાંક કરતુતે ખદાર આવ્યા. શ્રીમતી ઇન્દિરા ગાંધીની ધરપકડ કરવામાં આવી, અને એક દિવસ માટે જેલમાં પૂરવામાં આવ્યાં. સામાન્ય ચૂંટણીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીને સત્તાની બહાર રાખી પ્રજાએ તે। કયારની મ સજા ફટકારી દીધી હતી એટલે એમની ધરપકડ અને સાથી લેાકમાનસ એમના તરકે સહાનુભૂતિ ધરાવતુ થયું. જનત શાસન દરમિયાન આંતવિક વિખવાથી એ પ્રજા નેતાઓથી વિમુખ થઇ અને શ્રીમતી ઇન્દિરા ગાંધી ૧૯૮૦માં પુનઃ વડા
પ્રધાન થયાં.
તેલુગુ પ્રજાના અલગ રાજ્ય માટે ૧૯૫૨માં માગણી થઈ અને શ્રી રામુલુ પેટ્ટી ઉપવાસ ઉપર ઊતર્યાં હતા. ૫. જવાહરલાલ નહેરુએ એ માંગણીની ઉપેક્ષા કરી હતી. પટ વિસના ઉપવાસ બાદ શ્રી રામુલુ પેટ્ટીનું અવસાન થયુ. પરિણામે આંધ્રમાં તાકાનેા થયા. પં. નહેરુને અલગ રાજ્યની માંગણી સ્વીકારવી પડી. પ્રશ્નની માંગણીની ગ્યાયેાતાને વિચાર આાવાં પ્રસંગે કામ લાગતો નથી પ્રજાને શુ ઋગિત છે એ જ મહત્વનું બની રહે છે. લેાક્રમાનસની આવી તાસીર છે. વિલેપાર્લામાં
પ્રેમળ જ્ગ્યાતિ'ની શાખાનુ ઉદ્દધાટન સંઘની પ્રેમળ જ્યાતિ' પ્રવૃત્તિની વિલેપાત્મ શાખાનુ ઉદ્ઘાટન રાખવામાં આવ્યુ છે, જેને કાયકમ નીચે મુજમ છે.
ઉદ્ઘાટક : 1, એસ. સી. રોડ પ્રમુખ : શ્રીમતી સુનિતાબેન એસ. શેઠ અતિથિવિશેષા : શ્રી અનુપંચદ્રભાઇ શાહ, ધારાસભ્ય
અને શ્રી માહનભાઇ આર. પટેલ
સમય
: મગળવાર, તા. ૨–૧૦૮૪ ના રાજ સવારના ૧૦-૦૦ વાગે,
સ્થળ
: ભગિની સેવા મંદિર, કુમારિકા શ્રી મડળ હાલ, ખીજે માળે, સરોજિની નાયડુ રોડ, વિલેપાલે' (૫.), મુંબઈ ૪૦૦ ૦૫૭,
આ પ્રસંગે સઘની સ્વરોજગારી ચેાજના હેઠળ એ ટેલિફાન સ્મૂથે પણ અર્પણ કરવામાં આવશે. સૌને સમયસર ઉપસ્થિત થવા વિન'તિ. સ્મિતાબેન કામદાર લિ ચીમનલાલ જે. શાહે સુલીબેન હીરાણી કે. પી. શાહ સયેાજક, વિલેપાર્લી શાખા મત્રીએ
નીરુબેન શાહુ * કમલબેન પીસપાટી સયેાજકા, પ્રેમળ જ્યાતિ