________________
તા. ૧૬-૧-૮૪
ત્યાર પછી પામી વયિત્રી અમૃતા પ્રીતમના કાવ્ય: ‘સક્રનામુ’ના આસ્વાદ તેમણે કરાવ્યા હતા.
ગંગાજળથી વેાડકા સુધી એક સરનામુ છે મારી પ્યાસનુ આ કાવ્યમાં અકારણ ઉદાસીની વાત . આવે છે. રાગની છાતીમાં સારંગીનો ગજ ભેકાય છે. તેમ કાઈ વિચાર કરી કરી આવ્યા કરે છે. ચૂપચાપ પિયાના કાળા અને સફેદ દાંતમાં સંગીત ચાળ્યા કરે છે.
F
“સુરેશ દલાલે વધુમાં કહ્યું હતું કે, માત્ર કાવ્યને જ નહિં, 'ગદ્યખ'ડને પણ આસ્વાદ કરવા-કરાવવા જોઈએ. આ સંદર્ભ'માં સુરેશ જોશીના નિબંધ સગ્રહ જનાન્તિકે'ની વાત કરી હતી.
ત્યાર બાદ મરાઠી ભાષાના કવિ મગેશ પાડગાંવકરના એક કાલ્પના આસ્વાદ કરાવ્યા હતા. આ કાવ્યમાં કવિએ કટાક્ષ અને કાવ્ય બન્નેને સુંદર રીતે સાચવ્યાં છે, જે બનવું વિરલ છે.
આ કાવ્યમાં કાઈ .શ્રીમતને ત્યાં સુ'ગીતની મહેફિલ ખીચાખીચ જામી છે. મેચેન પલાંઠીએ, સિગરેટના ધુમાડા અને રંગ જામેલા પાનની મહેફિલ છે..કાઇને સીતારવાદનમાં રસ નથી. સીતારવાદકની આંગળીએ વિશે કવિએ કહ્યુ` છે, ગુલાબની કળીમાંથી પાંદડીઓ જેવી ખીલતી ' આંગળીઓ, સ્વરના ઝૂમા ભરાયેલી આંગળી.
!
છેલ્લે કલાકાર પોતે જ પોતાના ખરા શ્રોતા બને છે. રાતની ચાંદની જેવા એકલે.
બહુ ઓછા માસાને ઇચ્છા મૃત્યુ મળે છે, કવિ એડેને પાતાને કેવુ મૃત્યુ ગમે તે વિશે લખ્યું, કાઇક સાંજે કવિતા વિશે વાત કરી હોય, શરાબ પીધા હોય, ખંડના ખારાં અંધ "રી દઉં અને ચિર નિદ્રામાં સરી જાઉ, એવું મરણુ મને ગમતી ઘટના છે.' સાચે જ વિયેનામાં આડેનનું આ રીતે જ મૃત્યુ થાય છે.' ડૉ. સુરેશ લાલ વિદેશનાં કાવ્યા વિશે ખાલી રહ્યા હતા.
T
*વિ આડેનના જીવન વિશે વિસ્તારથી વાત કરતાં તેમણે હ્યુ કે, ઓડેનને શાસભા અને જીવનકથા પ્રત્યે નફરત હતી. પોતાના પત્રા બાળી નાખવા તેમણે કહ્યું હતું. તેએ માનતા કે, કવિની જીવનકથા સાચી લખાઈ નથી. જીવનકથામાં આવતી ...વિગતે આદ્ય ઘટનાઓ જેવી છે, અને કવિતા આંતરઘટનામાં જીવતા માણસ છે.
до
એડેન ટી. એસ. એલિયેટથી પ્રભાવિત થાય છે પણ પછી એ સરકાર પણ ખખેરી નાંખે છે. એલિયેટની કવિતાને -તમે નમસ્કાર કરી શકા, માન આપે; જ્યારે ઓડેનની કવિતાને શેક ફ્રેન્ડ કરી શકા અને મન ભરી ચાહી શકા. એડેને મહાકવિ માટે સાતત્ય, વૈપુલ્ય અને વૈવિષ્ય હવા જોઇએ એમ કહ્યુ છે. એડેને લખ્યું :
· We must love one another or die. પછી · એમાં સુધારા કરી કરી લખ્યુ. : !
.: We must: love one another and lie.
- ગુજરાતી સાહિત્ય રસિકાને પશ્ચિમના સાહિત્ય વાચન તરફ વાળવાના યશ હરીશચન્દ્ર ભટ્ટ, ઉમાશંકર જોશી, સુરેશ જોશી અને નિરજન ભગતને આપવા જોઇએ. ગંગોત્રી ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ડેનનાં કાવ્યા'ની પ્રસ્તાવના નિરજન ભગતે . લખી છે જે ખરેખર વાંચવા જેવી છે. (ક્રમશ:)
* ૧૮
મુદ્ર જીવન
જ
(પાના નં ૧૮૦ થી ચાલુ)
પ્રસંગે કાયમને માટે એમણે કરી છેડી. પોતાના પતિના અવસાન વખતે એમણે હ ંમેશને માટે દૂધના ત્યાગ કર્યાં. તદુપરાંત વિધ પ્રસંગાને નિમિ-તે ઉપવાસ, આયખીલ વગેરે પ્રકારની તપશ્ચર્યા તા એમના જીવનમાં ચાલ્યા જ કરતી હતી. રાજ ચેાવિહાર તથા પતિથિના નિયમા તા પહેલેથી જ ચાલુ હતા.
'ચળબાનાં દીકરી કંચનબહેને શ્રી એલિવર દેસાઇ સાથે પ્રેમલગ્ન કર્યાં. કાઇ અન્ય વ્યકિત માટે આવી - ઘટના અહુ દુ:ખ અને સંતાપની બની રહે. પરંતુ વિશ્વવાસસ્થમાં માનતાં ચંચળબા અને ટી. જી. શાહે . દીકરી-જમાઈને પોતાના વાત્સલ્યની એટલી જ દૂક આપી, તેા બીજી બાજુ કચનબહેન અને એલિવરભાઇએ ટી. જી. શાહ અને ચંચળબાની અનન્યભાવે એટલી . બધી સેવા કરી છે કે તેઓને કયારેય દીકરાની ખેાટ વરતાવા ન દીધી.
સ્વ. ચંચળબહેનનુ જીવન એટલે ત્યાગ, સંયમ અને સેવાની સાધનાનુ જીવન. એમનુ પવિત્ર જીવન અનેકને માટે પ્રેરણારૂપ બની રહે.
(ગતાંકથી ચાલુ) અણુવિગ્રહમાં આપણે પણ બચી શકીએ નહિ ખીજા વિશ્વવિગ્રહમાં વપરાયેલાં શસ્ત્રોની કુલ ફાટક શક્તિ ૩ થી ૬ મેગાટન જેટલી હતી. અત્યારે ૫ મહાસત્તાઓ પાસે જે અણુશાસ્ત્રા છે તેમની કુલ સ્ફોટક શકિત ૧૩ અબજ “મેગાટન જેટલી છે
અમેરિકાના પ્રોફેસર ડ્રલના જણાવ્યા પ્રમાણે અમેરિએ યુદ્ધ માટે ૯ હજાર અને રશિયાએ ૮ હજાર અણુશસ્ત્રઓ ગાઢવી રાખ્યાં છે. ઘણાં અણુશસ્રો પૈડાંવાળાં વાહને ઉપર ગોઠવેલાં છે, તેથી જ્યાં લઇ જવાં હોય ત્યાં લઈ જઈ શકાય. અમેરિકાના ૮૦ ટકા અણુશસ્ત્રો સબમરીનેમાં ગઠવેલાં છે, કારણ કે તેને ભય છે કે રશિયને અમેરિકાનાં ભેાંયરા (સિલા)માં ગેડવાએલાં અમિસાઇલેના ભોંયરામાં જ .નાશ કરી શકે, પણ ડૂબકી મારી ગએલી અને રશિયાના કાંઠા નજીકના સમુદ્રમાં છુપાએલી અમેરિકન સખમરીનાના નાશ નહિ કરી શકે. તેથી અમેરિકા ભૂમિગત અણુમિસાઈલે ગુમાવે તે પણ સબમરીને તથા વિમાનમાંથી અને પશ્ચિમ યુરેપમાં ગાઠવાતા અમિસાલા વડે રશિયાના સવનાશ કરી શકે. અમેરિકાના અણુખામ્ભધારી વિમાન રશિયામાં ઊંડે જઇ ન શકે તે પણ પશ્ચિમ યુરોપમાં ગોઠવાઇ રહેલાં ક્રુઝ મિસાઇલ એટલાં નીચાં ઊડે છે કે દુશ્મનાના રડારમાં તે દેખાશે નહિં. તેથી તે નિશ્ચિત નિશાન ઉપર અચાનક અણુએમ ઝીકી શકશે. રશિયાને તેથી ક્રુઝ મિસાઇલ ચિતા કરાવે છે.
રશિયા પાસે વધુમાં વધુ સ્ફોટકતિ ધરાવતાં અણુ મિસાઈલે છે. તે અમેરિકા પાસે અક મિસાઈલમાં ૧૦ સુધીના અણખામ્ન એવી રીતે ગોઠવેલા છે કે તે એક પછી એક નિશાન શાવતાં જાય અને તેમની ઉપર અણુખામ્ભ નાખતા જાય. તેથી’ મેગાટનના એક રશિયન મિસાઇલ કરતાં ૧૦ અણુ• એમ્બ ધરાવતા અમેરિકન મિસાઇલ વધુ વિનાશ કરે. પ્રાફ઼ેસર લે લખ્યું છે કે સ્વીડનની રાયલ અકાદમીએ કરેલા અભ્યાસ પ્રમાણે ઉત્તર ગેાળાધમાં મહત્ત્વનાં નગરા ઉપર ૫ હજાર અણુએમ્બ પડે અને તેમની કુલ સ્ફોટક-શકિત ર હજાર મેગાટનની હાય