SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ - કો, વા, , , , , , , , , , , , , , , નાના નામ 55 તા. ૧૬-૨-૭૪ *. બુદ્ધ, જીવન ૨૩૧ સુરત બંધ. ૨૩મીની સવાર સુધી કરફ. મધરાત પછી પણ પછી ૩૦ મીની બપોર સુધી લદાયેલે કરફ્યુ. લૂંટફાટ અને પથરબાજીને બનાવે. છ વાર . ગોળીબોર જેમાં - • : સુરત: ત્રણ દિવસની શાંતિ પછી ફરી આગ ચાંપવાના બેનાં મરણ. અને પથ્થરબાજીના બનાવો. સાંજથી કરફ્યુનો અમલ. * જાન્યુઆરી તા. ૨૨, ચામદાવાદ : રાજ્યમાં એકંદર ૧૩ 1 જાન્યુઆરી તા. ૩૦, અમદાવાદ: પંતને મળેલા શ્રી રવિ શંકર મહારાજ ભ્રષ્ટાચારી સરકારને દુર કરી રાષ્ટ્રપતિ શાસન શહેરમાં કરફ્યુ. સૂરતમાં બીજે દિવસે ચાલુ રહેલાં તોફાને. પોલીસ મૂકવા માગણી. ઈન્દિરા ગાંધી માટે શ્રી પંત સાથે પાંદલે પત્ર.. દ્વારા ગોળીબાર, અશુવાયુ અને લાઠીમાર. કડી: મહેસાણા જતી મહારાજની માંગણીને પંડિત સુખલાલજીને ટેકે. . ઉતારુ ટ્રેનને રેવાને ટોળાને પ્રયાસ: પંચાયત ઓફિસના ફર્નિચરને - | ગુજરાતનું આંદોલન વર્તમાન શાસન સમેના વિદ્રોહરૂપ આગ ચાંપાઈ. છબિઘર પર હુમલે કરતાં રેળો પર પોલીસ દ્વારા છે એવી કશી ઉમાશંકર જોશી દ્વારા શી પંત સમક્ષ રજૂતિ. ચાર રાઉન્ડ ગોળીબાર. એકનું મરણ. કલોલમાં ત્રણ વાર ગોળીબાર. રાયપુર અને ખાડિયામાં સાંજે પોલીસ ટુકડી પર હુમલો 1 જાન્યુઆરી તા. ૨૩, અમદાવાદ : વિદ્યાર્થીઓનું અભૂતપુર્વ થતાં પોલીસે છેડેલે અશ્રુવાયુ. વિરમગામ : રાત્રે પોલીસ સ્ટેશન સરઘસ. સુધરાઈની ૩૭ બસે તથા બીજી મેટરોનું અપહરણ અને મામલતદાર કચેરી પર મેટા ટોળા દ્વારા ભારે પથ્થરમારા. કરી શહેરમાં છ કલાક સુધી નિરંકુશ રીતે તેઓ ઇમ્યા. પાલડી પોલીસને લાઠીમાર : મહેમદાવાદ : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતે છેવટે અશુવાયુ છેઠી તેમને વિખેરવામાં આવ્યા. મકાન પર હજારેકનાં ટોળાંને હુમલે. પોલીસને લાઠીમાર. પાટણ અને ઉમરેઠમાં હિંસાખોરીના બનાવ પછી કરફ્યુને જાન્યુઆરી, તા. ૩૧ નવી દિલ્હી: અમદાવાદથી પાછા ફરેલા અમલ. તળાજમાં જનતા કરફ્યુ. પંત. ગુજરાતને તાકીદે વધુ અનાજ મેક્લાશે, પણ રાષ્ટ્રપતિના તલોદમાં લાઠીમારમાં પંદર વિદ્યાર્થીઓને ઈજા. ચોક બેભાન શાસન માટે કોઇ વાજબી કારણ નથી તેવા અહેવાલે. થયો. પાછળથી તે મરણ. તદ ઉપરાંત પ્રાંતિજમાં કરફ્યુ. અમદાવાદ: ગુજરાતના મામલામાં તાબડતોબ નિર્ણય લેવા મવડી1 જાન્યુઆરી તા. ૨૪, રામદાવાદ: યુનિવર્સિટી વિસ્તારમાં મંડળને નાયબ મુખ્ય પ્રધાન શ્રી ઘિયાની તાકીદ. વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે જંગ, શહેરમાં રાત્રે કરફ્યુને અમલ. ફેબ્ર. તા. ૧: વડોદરા: યુનિવર્સિટી કેમ્પસમાંથી વિદ્યાર્થીએ નડિયાદમાં લૂંટ અને આગના બનાવે. બે વાર ગોળીબાર. ભારે પથ્થરમારો. પોલીસ દ્વારા અશ્રુવાયુ અને લાઠીમારનો ઉપયોગ. મિલ રોડ પર અનેક દુકાને લૂંટાઈ. ભાવનગરમાં શાંત બંધ ૨૫મીના “ગુજરાત બંધ' સામે રાજ્યના બે તૃતીયાંશ ફે. તા. ૨, ગાંધીનગર: પ્રધાનમંડળમાં વિખવાદ. ડે. અમૂલ શહેરમાં આજથી કરીને અમલ. અને આયેશા બેગમ વરચે ચકમક, ૧૦મીથી અત્યાર સુધીમાં રાજ્યમાં પોલીસે ગોળીબારના ડ, અમૂલની આગેવાની હેઠળ પ્રધાનના એક જૂથ દ્વારા ૪૫૮ રાઉન્ડ છાડયા, જેમાં કુલ ૨૮ નાં મરણ. ચીમનભાઇને દૂર કરવા શરૂ થયેલી ખટપટ, જાન્યુઆરી તા. ૨૫, અમદાવાદ : રાજ્યવ્યાપી બંધ. ફેબ્ર. તા. ૪, અમદાવાદ: ઊંઝા ગામે કેંગ્રેસી વિધાનસભ્ય શ્રી અમદાવાદમાં સવારથી જ પોલીસ અને ટેળાં વચ્ચે શેરીયુદ્ધો.. શંકરલાલ ગુરુના નિવાસસ્થાન પર મેર લઈ ગયેલાં ટેળા પર, દિવસ દરમિયાન રાજયમાં ગોળીબારોથી વધુ છ જણાને ભાગ પિલીસ દ્વારા બે વાર ગોળીબાર. કલોલ અને આણંદ ખાતે લેવાયે. અમદાવાદમાં ૧૮ સ્થળોએ ૪૦ રાઉન્ડ છાડાયા, જેમાં ચાર પણ લાઠીચાર્જ અને અઝાવાયું. અમદાવાદમાં નરેડ ચેકી પર જીણા માર્યા ગયા. એક જણ દહેગામમાં તથા એક જણ લુણી પથ્થરમારો થતાં પિોલીસને મળીબાર. વાડામાં ગોળીબાર ભાગ બન્યા. અમદાવાદમાં રવિવાર તા. ૨૭ની ફેબ્ર. તા.૪, નવી દિલહી: શ્રી ઝીણાભાઈ દરજી દ્રારા કેંગ્રેસ મેવસવાર સુધી કરફ લંબાવાયા. ડીએા સમક્ષ ચીમનભાઈની સરકારને દૂર કરવા જોરદાર રજૂઆત. શહેરમાં અશ વાયુના ૧૪૪ ટેટા ફડાયા. આગ લગાડવાના ફેબ્રુ. તા. ૫, રાજકોટ: કોલેજો ખૂલતાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર તેફાને. અને દુકાને લૂંટવાના કેટલાક બનાવો બન્યા. રાજ્યનાં ૪૩ શહેરોમાં અમદાવાદ: વડોદરામાં ઠેર ઠેર ટોળા દ્વારા પથ્થરમારો, પિલીસ કરફયૂને અમલ. દ્વારા લાઠીમાર અને અશુવાયુને આશ્રય. રાજકોટમાં પ્રજાસત્તાક દિનના ધ્વજવંદન કાર્યક્રમ રદ અમદાવાદ, સુરત, સિદ્ધપુર, ઊંઝા, તલોદ, નવસારીમાં પલીકરા. ડાકોર, નડિયાદ, ખંભાતમાં દુકાને તેડવાને ને આગ સના ગોળીબાર, ભાવનગરમાં લાઠીમાર, ચાંપવાના બનાવે. વડોદરામાં કરફ્યુમુકિત દરમિયાન એક દુકાન લૂંટાઈ. ફેબ્રુ. તા. ૬, એમદાવાદ: ટોળાં અને પોલીસ વચ્ચે ઠેર ઠેર રાજપીપળામાં ગોળીબારમાં ત્રણ જણનાં મરણ. અથડામણ. કચ્છમાં તમામ શહેરો બંધ રહ્યાં. ભાવનગર, સાવરકુંડલામાં ફરી કરફયૂ. ભૂજ-ગાંધીધામમાં પથ્થરમારાના બનાવે. માંડવીમાં અના- ફેબ . તા. ૭, અમદાવાદ: મુખ્ય પ્રધાન ચીમનભાઇ પટેલે તેમને જ- શૈદામ લૂંટવાના પ્રયાસ થયો. મહેતલ આપનાર ચાર પ્રધાનને આપેલી રૂખસદ. કેન્દ્રના કાયદાભૂજમાં પથ્થરમારો કરતા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠી પ્રધાન ગોખલેનું આગમન. અમદાવાદ, સુરત, બોરસદમાં તોફાને અને ગોળીબાર. જાન્યુઅારી તા. ૨૭, અમદાવાદ: શ્રી રવિશંકર મહારાજ ફેબ. તા. ૮, અમદાવાદ: કેંગ્રેસનાં બે જૂથે વચ્ચે સામસામાં દર્દભ નિવેદન. પ્રજનો વિશ્વાસ ગુમાવ્યા હોઈ સત્તા છોડી દેવા ઘુરકિયાં. સત્તાધારી જૂથ તરફથી ઝીણાભાઈ દરજીને હઠાવવાની સરકારને અપીલ. દરમિયાન રાતથી અમદાવાદમાં લશ્કરનું અગિમન. પ્રવૃત્તિ. ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓનું જંગી શાંત સરઘસ. જાન્યુઆરી તા. ૨૮, અમદાવાદ: બપોરથી લશ્કરે સંભાળી ' લીંબડી - ભાવનગરમાં તોફાને. સંખ્યાબંધ ધરપકડે. જામનગર પોરબંદરમાં નનામી બાળવાના ને ઉઠમણાના કાર્યક્રમ. મોરબીમાં લીધલે શહેરને કબજો. કરફયુચુસ્ત શહેરમાં ભેંકાર શાંતિ. કરફ શિક્ષાણ ખાતાના રાજ્યપ્રધાન મગનભાઈ બારોટ| રાજીનામું. જાન્યુઆરી તા. ૨૯, અમદાવાદ: “રોટી જોઈએ, ગોળી ફેબ. તા. ૯, અમદાવાદ: નાયબ મુખ્ય પ્રધાને કાંતિલાલ ધિયા નહિ’ એવા સૂરો સાથે નાગરિકો દ્વારા અફર | સ્વાગત. કયાંક અને અન્ય ત્રણ પ્રધાન દ્વારા રાજીનામાં આપવાનો નિર્ણય. કયાંક પથ્થરમારાના બનાવે. દરિયાપુર વાડીગામમાં પોલીસને ગોળીબાર. એક કિશોરનું મરણ. રાજપીપળામાં ગેળીબારમાં વધુ શહેરમાં વણસેલી સ્થિતિ. એક મરણ અને ચારને ઈજા. કરછના આદિપુરમાં તોફાને ચઢેલા નવનિર્માણ સમિતિ દ્વારા મુખ્ય પ્રધાનને ૪૮ કલાકની મહેતલ. વિદ્યાર્થીઓ દ્વારા બસ પર હુમલા. પોલીસને લાઠીમાર. સબ્ધ બિલિમેરામાં ગોળીબાર. ગુજરાતની પરિસ્થિતિના અભ્યાસ અર્થે પાટનગરથી કેન્દ્રીય પ્રધાન સાંજના મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલે રાપેલું રાજીનામું. શ્રી કે. સી. પંતનું આગમન. રાત્રે રાષ્ટ્રપતિના શાસનની નવી દિલ્હીથી જાહેરાત. જાન્યુઆરી તા. ૨૯, પાલનપુર: લૂંટફાટ અને આગના બનાવ " સંકલન: હિંમતલાલ મહેતા માર કર્યો.
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy