________________
Regd. No. MH. by south 54 Licence No.: 37
જ પ્રબુદ્ધ જીવન
પ્રય જૈનનું નવસંરકર વર્ષ ૩૯ : અંક: ૧૨
મુંબઈ, ૧૬ ઓકટોબર ૧૯૭૪ બુધવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂા. ૧૦, ૫રદેશ માટે શિલિંગ : ૨૨
ક નકલ –૧૦ પસા. તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ
- ધર્મ અને વ્યવહાર આચાર્મી કૃપલાણીએ ગાંધીજી વિશે “ઈલસ્ટેડ વીકલી’ના આચાર્ય કૃપલાણીના મતે વિનેબા, આચાર્યની સાખ્યાના અંત તા. ૨૯ સપ્ટેમ્બર ૧૯૭૪ના અંકમાં એક લેખ લખે છે. તેમાં છે. તેમની વાણી ગૂઢ અને રહસ્યમય હોય છે. સંત હોવાથી રાજ'તેમણે એમ કહ્યું છે કે ગાંધીજી સંત નહિ પણ રાજકારણી પુરુષ કરિણમાં તે કાંઈ સમજતી નથી. હતા. ગાંધીજીને ધર્મને કાંઈ ખ્યાલ ન હતે. માત્ર વ્યવહારમાં The great gulf that seperates the saint from the આચરી શકાય એવી સામાજિક નીતિનું તેમણે આચરણ કર્યું છે. politician has, in Vinoba, come to the surface in conએક બુદ્ધિશાળી રાજદ્વારી પુરુષ તરીકે ગાંધીજી એમ જાણતા હતા
nection with the student's satyagraha led by Jayprakash કે રાજકારણમાં સફળતા મેળવવી હોય તો નીતિ, સત્ય અને પ્રામા- in Bihar. what has been the result? Confusion in Sarvoણિકતા આચરવાં જોઈએ. આ વાત બીજા કોઈ પણ વ્યવસાયને- daya Camp. ઑકટર, વેપારી કે વકીલને પણ લાગુ પડે છે. ગાંધીજીએ રાજકારણને
The Sarvodaya Workers have therefore to choose આધ્યાત્મિકતા અપ નથી, માત્ર નીતિમય બનાવવા પ્રયત્ન કર્યો between the two or they will do injustice to one or હતે. અહિંસા વિષે પણ એવું જ કહેવાય. કોઈ પણ દીર્ધદષ્ટિ- the other, most probably to both. વાળી રાજçારી વ્યકિત સમજી શકે એવી વાત હતી કે ભારત જેવી
આવાં બધાં આશ્ચર્ય જનક અને બેટાં વિધાને આચાર્ય કપપ્રજાએ સ્વતંત્રતા મેળવવી હોય તે અહિંસક માર્ગે જ લાણીને શા માટે કરવાં પડયાં? મેળવી શકે. આવી નીતિ જ વ્યવહારુ અને અસરકારક નીવડે. તેમાં કારણ કે બિહારના આંદોલનને તેમણે ટેકો આપવો છે. તે પણ આધ્યાત્મિકતાની વાત ન હતી. રાજદ્રારી દીર્ધ દષ્ટિ હતી. અદાલન સાચા ગાંધીમાર્ગે છે એમ બતાવવું છે. જયપ્રકાશ ગાંધીકૃપલાણી કહે છે, આધ્યાત્મિક જીવન અને રાજકારણ સાથે રહી શકે નહિ. માર્ગ બરાબર સમજે છે. વિનોબા સમજતા નથી. માટે વિનોબા One can not therefore run away from the fact
સંત છે. ગાંધી રાજદારી પુરુષ હતો, જ્યપ્રકાશ એવો જ વાપરી that real spiritual life is not compatible with political
પુરુષ છે. વિનોબાએ છેવટ સર્વોદય કાર્યકર્તાઓના હુમતી નિર્ણlife: ', ' ,
ને માન્ય રાખી, જેની ઈછા હોય તેને આ અાંદોલમાં ભાગ Whether right or wrong, Gandhiji had to conce
લેવાની છૂટ આપી તે બતાવે છે કે હિનાબા હજી પાકા સંત નથી. ption of religion, only that of moral conduct which
સંતપુરુષ બહુમતીની પરવા ન કરે. સિંહની પેઠે એકલે વિચરે. can be practised in the busy haunts of humanity.
આ આંદોલનનું સમર્થન કરવા આવી બધી ભ્રમ જળ ઉભી r-1 * આચાર્ય કૃપલાણી ધર્મ અને નીતિ વચ્ચે પાયાને ભેદ જુએ
કરવી પડી. હા, કારણ કે તેના સમર્થન માટે ગાંધીના છે. ધર્મ આધ્યાત્મિકતા માટે છે. નીતિ વ્યવહાર માટે છે.' આચા
નામને ઉપયોગ કરે છે. તેમ કરતાં ગાંધીને ઉતારી પાડવા પડે Áના કહેવા પ્રમાણે સંતપુરુષની વાણી રહસ્યમય અને ગૂઢ હોય
તેની ચિંતા નહિ. વિનાબાને સંત કહી અદ્ધર ચડાવી દેવા પડે,
તેની પણ ચિંતા નહિ. છે, જે સામાન્ય માણસ સરળતાથી સમજી ન શકે. સંતપુરુષ
ગાંધીને મન ધર્મ અને નીતિ વચ્ચે ભેદ ન હતા. આધ્યા-. ત્રિગુણાત્મક પ્રકૃતિથી પર હોય છે. તેને મન સારાનરસાને ભેદ
ત્મિક જીવન અને વ્યાવહારિક જીવન વચ્ચે ભેદ ન હતું, સળ'ગનથી હોતું. રાજદ્વારી વ્યકિતની પ્રકૃતિ રાજસી હોય છે. તેનામાં
સૂત્રતા હતી. તેને વિકૃત રીતે રજૂ કરી, ગાંધીને સંત નહિ પણ અહમ હોય છે. ભૂલ થાય તે બીજાને દોષ કાઢે છે. પિતાને દોષ
બુદ્ધિશાળી અને દીર્ધ દષ્ટિવાળા માત્ર એક રજદારી પુરુષ તરીકે જેતે જ નથી. સફળતા મેળવવા સિદ્ધાંતોને કોરે મૂકવા તૈયાર હોય ૨જૂ કરવો પડયો. છે. આધ્યાત્મિકતાથી સ્વતંત્રતા મળતી હતી તે ભારતને સદીઓ અલબત્ત, ગાંધીજી કહેતા કે પોતે સંત નથી, મહાત્મા નથી. પહેલાં સ્વતંત્રતા મળી જત. ભારતમાં સંતપુરુષે ઘણા થયા છે. એ તેમની નમ્રતા હતી. ગાંધીજી કહેતા કે અહિંસા અને સત્ય કોઈ પણ સ્વતંત્રતા મળી નહિ, કારણ કે રાજકારણ અને આધ્યાત્મિકતા દૂરના આદર્શ, વ્યકિતગત મોક્ષ માટેનાં જ સાધન નહિ પણ ભિન્ન વસ્તુઓ છે.
વ્યવહારની બધી પ્રવૃત્તિમાં કામયાબ નીવડે એવાં સાધન છે. Gandhiji refered to himself as a politician and ગાંધીજી કહેતા કે પોતે કઈ હવાઈ કિલા બાંધતા નથી. ધરતી not as a saint. It therefore produces confusion if the ઉપર તેમના પગ સ્થિર છે. આ બધી હકીકતને વિકૃત રીતે રજ political character of his leadership is mixed up with કરી, ગાંધીના મુખેથી એમ કહેવડાવ્યું છે કે ગાંધીસંત નહિ પણ saintliness which he may bave desired for himself but રાજદ્વારી પુરુષ હતા, આધ્યાત્મિક ભેમના યાત્રી નહિ પણ સફwhich he had not achieved.
ળતા માટે સામાજિક નીતિને આચરતા હોશિયાર માણસ હતા. એ