________________
તા. ૧-૧૦–૭૪
આજીવન સભ્યાના
અગર પ્રેરણા થાય તે – સંઘના આજીવન સભ્ય થવા માટે અમે સૌ સભ્યોને એક અપીલ મક્લી આપેલી. ત્યારબાદ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન પણ અપીલ કરેલી. જો કે પાંચસે સભ્યો કરવા માટેની અમારી મંઝિલ હજુ દૂર છે. આમ છતાં ય અમારી અપીલ પછી ૧૦૬ નવા આજીવન સભ્યો થયા છે અને અત્યારે હવે આજીવન સભ્યોની સંખ્યા ૩૫૦ જેટલી થાય છે.
જણાવતાં આનંદ થાય છે કે શ્રી ફાધર વાલેસ, શ્રી રામુ પંડિત તથા કાર્ની હીરાબેન પાઠક પણ સંઘના આજીવન સભ્યો બન્યા છે. સંસદસભ્ય શ્રી પુરુષોત્તમ માવલંકર, ડૉ. એમ. એમ. ભમગરા તે ગયા વર્ષે જ આજીવન સભ્ય યેલા.
આ ઉપરાંત આ વ્યાખ્યાનમાળા દરમિયાન એક મિત્રે આજીવન સભ્ય થતાં એક પ્રેરક પત્ર અમને લખ્યો છે, જે અમે નીચે પ્રકટ કરીએ છીએ અને આશા રાખીએ કે સંઘના શુભેચ્છકોને આજીવન સભ્ય થવા માટે એ પ્રેરણા આપશે.
મંત્રીએ પર આવેલા પ્રેરક પત્રક
મંત્રીશ્રી, શ્રી જૈન યુવક સંઘ, મુંબઈ
મહાશય,
છેલ્લાં ચારેક વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળાનાં કેટલાંક વ્યાખ્યાન સાંભળવાની અને આ વર્ષે સંપૂર્ણ વ્યાપ્શનમાળા સાંભળવાની તક મળી. બુદ્ધ જીવનના ગ્રાહક તે છું જ, પણ એક વાત ખટકયા કરતી કે આ જે વ્યાખ્યાન, જેનું મૂલ્ય અનેકગણુ છે તે તદ્ન મફ્ત જ સાંભળું છુ. પરંતુ એવા સંજોગા નહેાતા - પેાતાનો વ્યવસાય કરવા છતાં - કે કાંઈક સારી એવી રકમ આપી શકું. આ વર્ષે ગત મહિનામાં પર્યુષણ દરમિયાન મારી ધર્મપત્નીએ અઠાઈની તપશ્ચર્યા કરી હતી. મેં એ વખતે એને કહ્યું હતું કે આ પ્રસંગે શીફળ પ્રથા કે પ્રભાવના વગેરે કોઈ જ ‘વ્યવહાર' કરવા નથી. અને આથી જે બચત થશે તે બીજા કોઈ
સંઘના આજીવન સભ્યાનાં ૨૩૯ નામે અગાઉ પ્રગટ થઈ ગયાં છે. નવાં નામે નીચે પ્રમાણે છે:
૨૪૦ શ્રી જયેન્દ્ર વ્યાસ
૨૪૧,,
૨૪૨,,
૨૪૩,,
33
૨૪૪ ૬. ૨૪૫ ૨૪૬,, ૨૪૩,, ૨૪૮,,
,,
૨૪૯
૨૫૦ ૨૫૧,,
૨૫૨,, ૨૫૩
૨૫૪
૨૫૫
૨૫૬
૫૭
૨૫૮
૨૫૯
૨૦ ૧૯૧
૨૬૨
૨૬૩.
૨૬૪ ૨૬૫
૨૬
૨૬૭ નગીનદાસ કલ્યાણજી શાહ
...
33
..
B
"3
22
29
23
મણિબહેન સવચંદ કાપડિયા પ્રવીણચન્દ્ર કાળીદાસ શાહ સુધાબહેન દાશી
કલ્યાણભાઈ ત્રિકમલાલ શાહ લાલજી લજી નીસર હરિલાલ શામજી વેલજી
,,
અશોકકુમાર અમૃતલાલ મહેતા જાદવજી સામચંદ મહેતા જયંતિલાલ જેસંગભાઈ વીણાબહેન કે. દાદભાવાળા પોપટલાલ હીરજી
વસનજી લખમસી
શાદીલાલજી જૈન શ્યામ નેણસી વેારા લીલાધર પી. શાહ રજનીકાન્ત હીરાલાલ મહેતા
માધવલાલ ચુનીલાલ વેરા બિપિનચંદ્ર તારાચંદ હીરાલાલ હરગાવિંદદાસ ગાંધી
હીરજી શિવજી
અરવિંદ એચ. દેસાઈ ઈન્દ્રવદન અભેચંદ ગાંધી
પ્રબુદ્ધ જીવન
અમારા લક્ષ્યાંક ૫૦૦ને છે
રામુ પંડિત
ચંપકલાલ મૂળચંદ લાખાણી ઈન્દુલાલ ભોગીલાલ મહેતા
ઓધવજી ધનજી શાહ
૨૭૦
૨૭૧
33
૨૭૨ ’
૨૭૩ ..
સઘના આજીવન સભ્યા
✩
પણ સદ્માર્ગે વાપરશું. જે કાંઈ બની શક્યું એટલું અમુક માર્ગે વપરાશ કર્યો અને ત્યાં આ વ્યાખ્યાનમાળા શરૂ થઈ ત્યારથી એમ થતું હતું કે આપને કોઈ હિસ્સા (ભાગ) પણ એમાં કાંઈ ન હોય તા અયોગ્ય થશે. આમ હેતુરહિત અનુરાગ તે નથી જ, પણ કાંઈક ભકિત કરવાની - સંસ્કારતીર્થની ભકિત કરવાની ઈચ્છા થઈ. એટલે આજીવન સભ્યપદનું ફોર્મ ભર્યું છે. આમાં બે પ્રકારના સંતષ છે. એકતા સંસ્થાનું ઋણ જે વ્યાખ્યાનમાળાદ્રારા છે તે પૂરું થશે અને બીજું ભવિષ્યમાં જે કાંઈ પ્રવૃત્તિઓ થશે તેમાં મારો પણ યત્કિંચિત ફાળા હશે. ફોર્મમાં લખ્યું છે કે બંધારણ મેં વાચ્યું છે, પણ મેં જોયું પણ નથી અને જોવાની જરૂર પણ નથી. એટલે વિશ્વાસ છે કે આ સંસ્થામાં જે પણ કાર્ય થશે તે શુભ જ હશે. પહોંચ નિરાંતે મેકલશે તે ચાલશે. આ શાનયાત્રા, સંસ્કારયાત્રા પેઢી દર પેઢી ચાલતી જ રહે અને સૌના જીવનમાં પ્રકાશ પાથરે એવી શુભેચ્છાઓ સાથે.
૨૬૮ શ્રાી સરલા વ. મહેતા
૨૬૯
33
વિશેષમાં જણાવવાનું કે આ ઉપરાંત બીજા ભાઈબહેનએ જે પ્રેમાળ સક્રિય સહકાર આપી પોતાના વર્તુળમાંથી પાંચ-પાંચ, સાત - સાત આજીવન સભ્ય મેળવી આપ્યા એ આપણા સૌ માટે આનંદપ્રદ બીના છે.
,,
આપણી મંઝિલ ૫૦૦ આજીવન સભ્યોની છે, માટે હજી પણ આપ સૌ મિત્ર આ દિશામાં મક્કમ પ્રયાસ કરવાનું સતત ચાલુ રાખો એવી અમારી આગ્રહભરી વિનંતિ છે.
૨૭૪ રાઘવજી દેવજી
વીરેન્દ્ર હિમતલાલ શાહ ભરત એમ. શાહ
હસમુખલાલ ચી. કુવાડિયા કોકિલાબહેન જ. શાહ પ્રીતમલાલ મોહનલાલ દફ્તરી
33
૨૭૫,, મહેન્દ્ર કલ્યાણજી તલસાણિયા ૨૭૬ ૬. શાન્તિલાલ ભાઈલાલ પટેલ ૨૭૭ પ્રે૦ હીરાબહેન રા. પાઠક. ૨૭૮ શ્રી એ. એચ. નાણાવટી ૨૭૯ શ્રી ટોકરસી ભુલાભાઈ વીરા ૨૮૦ ડૉ. મહેરવાન ભમગરા ૨૮૧ શ્રી
૨૮૨
ગુલાબરાયડે, દરિયા
નરેન્દ્ર શિવલાલ ગુપ્તા ૨૮૩ શૈલેશ શાન્તિલાલ મહેતા ૨૮૪ ૧ કુમુદબહેન શનિભાઈ શેઠ
33
૨૮૫ ૨૮૬,, ૨૮૭,, ૨૮૮
પ્રભુદાસ રાયચંદ સંઘાણી મહેન્દ્ર હીરાલાલ શાહું મીકાંત પ્રમદચન્દ્ર શાહ ચન્દ્રકાંત સી. આનંદપરા ૨૮૯ ૧ મહેન્દ્ર એસ. શાહ
33
23
૨૯૦ ૨૯૧ ૧
રસિક ભણશાલી
રમણીકલાલ એસ. ગેાસલીયા ૨૯૨ ,, મૂળરાજ જમનાદાસ શાહ ૨૯૩ ૧ પ્રાણલાલ ફ્ લરાંદ વેરા દિનકર એન. પારેખ
૨૯૪ ૨૯૫,,
રસિક તુરખિયા ધનજીભાઈ પી. શાહ
૨૯૬
૨૯૭,
ફાધર
વાલેસ
૨૯૮,
મહેન્દ્ર શાન્તિલાલ શાહ
૨૯૯ શ્રી લલિતભાઈ શેઠ
300 " રસિક ડી. જુઠાણી
""
',
૩૦૧ કુસુમબહેન શરદભાઈ દેસાઈ ૩૦૨ હર્ષદરાય નરોત્તમદાસ કાપડિયા ૩૦૩, જીવણલાલ કેશવલાલ મહેતા ૩૦૪, રમેશચન્દ્ર પાપટલાલ શાહ ૩૦૫ 1 કરસનદાસ લલ્લુભાઈ નીસર ૩૦૬,, જમનાદાસ હીરાચંદ વારા ૩૦૭,, એમ. જી. સચદે ૩૦૮,, મંજુલાબહેન મહેતા ૩૦૯ જગસી ખીમજી ૩૧૦,, નેમજી વિસનજી
૩૧૧,,
'
૩૧૬ ૩૧૭
22
૩૧૮ ૩ ૩૧૯
૧૧૧
23
હવે આપના જ, નેમચંદ છેડા
૩૧૨,,
કસ્તુરલાલ એચ. ગાંધી ભાઈલાલ છેાટાલાલ શેઠ ૩૧૩,, કાંતાબહેન પ્રાણજીવનદાસ શાહ ઈન્દુમતીબહેન ૨. શાહ મનહર પ્રેમજી
૩૧૪,, ૩૧૫
૩૨૦ ૩૨૧ ૩૨૨,, ૩૨૩,.
૩૨૪ ૩૨૫ ૩૨૬
૩૨૭
૩૨૮ ૧૧
૩૨૯,,
32
39
33
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
વિમળચન્દ્ર વાલજીભાઈ દેસાઈ જયંતિલાલ અંબાલાલ શાહ
પ્રભાવતીબહેન મુ. પરીખ હંસાબહેન બાલકૃષ્ણ મહેતા મદનલાલ ઠાકોરદાસ શાહ દર્શનાબહેન દફતરી
ભગવાનદાસ ફોહચંદ શાહ જયંતિલાલ અમૃતલાલ ઝવેરી
મહાસુખલાલ જે. શાહ શાન્તાબહેન મનુભાઈ શેઠ કિશારરચંદ્ર રમણલાલ શાહ યસુખલાલ ડી. પારેખ નેમચંદ હીરજી છેડા
શિરીષભાઈ અમૃતલાલ શાહ