________________
તા: ૧૬-૬-૭૪
•.• પ્રબુદ્ધ જીવન
-
રવીન્દ્ર સંગીત–સંધ્યા : , : કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ૪૧મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી કરીને આવેલા પણ સમયનું બંધન તેમની સામે હતું. તેમની, વિષયની મુંબઈ. જૈન યુવક સંધ તરફથી શી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં રજૂઆત કરવાની છટા, તેમને ભાવવાહી ટેન અને વિશાળ શ્રી.ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે તા. ૭-૮ ૭૪ લકને આવરી લેતું જ્ઞાન શ્રોતાઓને પ્રભાવિત કરતું હતું. બુધવારના રોજ સાંજના ૬ વાગ્યે “રવીન્દ્ર- સંગીત - સંધ્યા” નું મને તો હમેશાં એમ લાગ્યા જ કર્યું છે કે શ્રી યશવંતભાઈને કોઈ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે, ટાગેરમી શ્રોતાએથી પણ વિષય પર બેલતા સાંભળવા એ એક લહાવો છે. સભાગૃહ ખીચોખીચ ભરાઈ ગયું હતું .
શ્રી યશવંતભાઈના પ્રવચન બાદ સભાનો ઉત્તરાર્ધ સાડા સાતે , પ્રથમ, સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે પ્રા. યશવંત શરૂ થયો હતો. ગુરુદેવનાં ગીતો સંભળાવનાર ગાયક યુગલ શ્રીમતી ત્રિવેદીને પરિચય કરાવ્યો હતો અને સૌને આવકાર આપ્યો હતો.
નલિનીબેન તથા શ્રી બળવંતભાઈ માડગાંવકર સમયસર આવી ગયાં . : ત્યાર બાદ પ્રા. યશવંત ત્રિવેદીએ પોતાનું વકતવ્ય શરૂ કર્યું હતાં. તેઓ તથા તેમની સાથે સમૂહગાનમાં ભાગ લેનારાં ભાઈહતું.
બહેનો મંચ પર ગોઠવાઈ ગયા બાદ શ્રી સુબોધભાઈએ આપણા તેમણે કહ્યું કે, “એક માણસ કેટલી બધી સંસ્કૃતિઓ લઈને
આજના મહેમાન કલાકારોને આવકાર આપવા સાથે ટૂંકમાં તેમને જન્મે છે? આવા માણસની ઉંમર દસ - વીસ હજાર વર્ષની હોય
પરિચય કરાવ્યો હતો, ત્યાર બાદ સંગીતને કાર્યક્રમ શરૂ થયે હતે. છે. એક જ માણસમાં વિરાટ યુગ પ્રગટ થાય તેને મોટી ઘટના
.' આયોજન શ્રી ઉપેન્દ્ર શાહે 'કર્યું હતું, જેમાં દરેક ગીતના ગણાય.
શબ્દો તથા તેને ટૂંકો ભાવાર્થ શરૂમાં જ કુ. ભારતી શાહ કહેતાં હતાં. “ યુગની ત્રિમૂર્તિમાં ગાંધીજીએ ‘સત્યને, શ્રી અરવિદે
દરેક બે ગીત બાદ ત્રીજું ગીત સમૂહગાન આવતું હતું. એ ‘શિવને અને શ્રી ટાગોરે સુંદરતાને સંદેશ આપ્યો. એ રીતે
* રીતે એક કલાકના ગાળામાં કુલ ૧૧ થી ૧૨ ગીતો સંભળાવીને ‘સત્ય, શિવું, સુન્દરમ' ના સૂત્રને જીવનમાં ઉતારીને, એને લોકોને
શ્રોતાઓને તેને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. ગુરુદેવનાં ભકિતસંદેશ આપનાર આ ત્રણે વિભૂતિઓ એક જ યુગમાં પ્રગટી.”
ગીત સાથે વર્ષગાન, પૂજાગીત વગેરેને પણ સમાવેશ કરવામાં ગુરુવર્ય ટાગોર વિશે બેલતાં તેમણે જણાવ્યું કે “જ્યારે મોટું
આવ્યો હતો. ચેતનાતત્ત્વ પ્રગટ થવા માગે છે ત્યારે તે ટાગર જેવામાં જન્મે છે. છે“એક માણસ એંસી વર્ષ સુધી સતત કાવ્યો લખતો રહે
' કાર્યક્રમને તે છેલ્લે મંત્રી શ્રી કે. પી. શાહે સૌને આભાર છે-જેણે એક હજાર કાવ્યો અને ચારેક હજાર ગીતો લખ્યાં છે. ગુરુવર્ય
માન્યો હતો અને સૌ પ્રસન્ન વાતાવરણમાં વિખરાયાં હતાં. ટાગોરે પોતાનાં કાવ્યો અને લખાણ દ્વારા જે પ્રતિભા સંપાદન
સંકલન: શાન્તિલાલ ટી. શેઠ કરી છે, એના અનુસંધાનમાં એમ કહી શકાય કે, “રવીન્દ્રનાથે જે
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા ન લખ્યું હોય તે બીજે ક્યાંય ન હોય. એકેએક કવિમાં ટાગોરને પ્રાણ પ્રગટ થયેલો જોવા મળે છે. કવિ જ્યારે લખતા હોય છે
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા સપ્ટેમ્બર માસની” ૧૨મી ત્યારે કોઈ દેશની સીમાઓ એની સીમા બની શકતી નથી, કવિ તારીખથી ૨૦મી તારીખ સુધી એમ નવ દિવસની ગોઠવવામાં શાન્તિ અને મૌનના સાગરને ડોલાયમાન કરી શકે છે. જ્યાં નિરવતા
આવી છે. તેના વ્યાખ્યાતાઓ નક્કી કરવાને લગતો પત્રવ્યવહાર ચાલી છે-જ્યાં શબ્દ નથી, તેની પેલે પાર જવાની ટાગોરના કવિ
રહ્યો છે. તેમાં મોટા ભાગના વ્યાખ્યાતાઓનાં નામ નક્કી થઈ ગયાં છે. હૃદયની તીવ્ર ઉત્કંઠા જેવા - જાણવા મળે છે. આવી વ્યકિત વિશે શ્રી રોહિત મહેતા, શ્રી શ્રીદેવી મહેતા,શ્રી ચીમનલાલ ચકુભાઈ બીજા જન્મની સંભાવના રહેતી નથી, કેમકે તેણે સમગ્ર સાથે એક- શાહ, ફાધર વાલેસ, શ્રી પુરુત્તમ ગણેશ માવળકર, શ્રી યશવંત રૂપતા સાધી લીધી હોય છે, તે જીવનના અંતે સમગ્રમાં સમાઈ શુકલ, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી ગોવિંદરાવ દેશપાંડે, શ્રી હરિભાઈ જાય છે.
કોઠારી, 4. રમણલાલ ચી. શાહ, પ્રો. તારાબહેન રમણલાલ શાહ, “ગેારે તેમનાં છેલ્લાં કાવ્યોમાં એમ કહ્યું છે કે “હું માટીમાંથી
શ્રી રામુ પંડિત, શ્રી જયેન્દ્ર ત્રિવેદી વગેરેની સંમતિ આવી આવ્યો છું અને માટીમાં ભળી જવાનો છું. અંતિમ સમયે મારે
ગઈ છે. એટલું જ કહેવાનું છે કે લોકો પાસેથી મારી અપેક્ષા છે, થેડા સ્નેહની અને થોડી ક્ષમાની”.તેમના ઉદ્ગારોને માનવજાત માટેનું
આ નવે દિવસની વ્યાખ્યાન-સભાઓનું પ્રમુખસ્થાન પ્રા.
- રમણલાલ ચી. શાહ શોભાવશે. ** . . .' ' . ' વસિયતનામું ગણાવી શકાય. આપણે એમને ન ક્ષમા આપી શકયા, ન સંપૂર્ણ સ્નેહ આપી. શક્યા.”... -
વ્યાખ્યાનમાળાના આખા કાર્યક્રમની જાહેરાત આગામી અંકમાં શ્રી યશવંતભાઈનું વકતવ્ય પૂરું થયા બાદ સભાના પ્રમુખ
પ્રગટ કરવામાં રાવશે તેની નેંધ લેવા વિનંતિ છે.-4,” *.* *.*.* શ્રી રશીમનલાલ ચકુભાઈ શાહે શી થશવંતભાઈને ધન્યવાદ આપ્યા
- ચીમનલાઉંજે શાહ હતા અને ટાગોરની મહાનતા વિષે અને તેમના વિશાળ વ્યકિતત્વ વિશે તેમ જ તેમણે લખેલાં પુસ્તક અને તેમાં દર્શાવેલા અને ગવા
. . મંત્રીઓ, “મુંબઈ જૈન મુવક સંઘ યેલા વિચારેની ઉત્તામતા વિષે સાંતરના ઊંડાણના મુગ્ધ ભાવપૂર્વક જૈન લોંગ પ્લે અને કેસેટ રેકર્ડો (નવી આવૃત્તિ) - પ્રશંસા કરી હતી અને ટાગાર-સાહિત્ય વાંચીને તેને આનંદ - પરમ પવિત્ર “શ્રી ભકતામર સ્તોત્ર (નવકારમંત્ર, માણવાની શ્રોતાઓને ભલામણ કરી હતી.
માંગલિક સહ), શ્રીમદ્ રાજચંદ્રજી, કૃત 'શ્રી આસિદ્ધિ - શ્રી યશવંતભાઈએ ટાગોરના જીવનના અને તેમના વ્યકિતત્વનો શાસ્ત્ર’ અને ‘અપૂર્વ અવસર’ શીધ્ર મેળવવા સંપર્ક સાધો : મુંબઇમાં ; ખ્યાલ આપવાને જે પ્રયત્ન કર્યો તે એવો હતો કે એક વિશાળ રૂબરૂ: શ્રી પ્રભુદાસ સંઘાણી, મહેશ્વર કૃપા, ૧૪/૧૨૬, આર. સમુદ્રમાં નાનકડી હોડી લઈને એક પ્રવાસી તેને પાર કરી જવાને બી. મહેતા રોડ, ઘાટકોપર, ફોન, ૫૨૨૯૧૭ (સવારના ૧૦૦. જાણે પ્રયત્ન કરતૈ ન હોય ! કારણ કે તેને સારી એવી તૈયારી ** સુધી; એપેરે ૩૦૦ થી ૫-૦૦) ' ' ,