________________
તા. ૧૬-૮-૬૮ના “પ્રબુદ્ધ જીવન ની પરિપૂર્તિ
પર્યુષણ વ્યાખ્યાનમાળા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ૧૯૬૮ના ઑગસ્ટ માસની ૨૦મી તારીખ મંગળવારથી ૨૮મી તારીખ બુધવાર સુધી એમ નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા જવામાં આવી છે. આ નવે દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન પ્રાધ્યાપક શ્રી ગિરીપ્રસાદ ચુનીલાલ ઝાલા શોભાવશે. આ નવે દિવસની વ્યાખ્યાનસશાઓ “ભારતીય વિદ્યાભવનમાં ભરવામાં આવશે. વ્યાખ્યાનસભા સવારના ૮-૩૦ વાગ્યે શરૂ થશે. આ વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છેઃ તારીખ વ્યાખ્યાતા
વ્યાખ્યાન વિષય ૨૦ ઑગસ્ટ મંગળવાર શ્રી ભંવરમલ સિંધી
માનવીનાં બદલાતાં જીવનમૂલ્યો શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્ત્રી-પુરુષ સંબંધ 1 બુધવાર ડે, ઇન્દચન્દ્ર શાસ્ત્રી
સમ્યમ્ દષ્ટિ અને મિથ્યા દુષ્ટિ ડે, એમ, એમ, ભમગરા
શિથિલિકરણ : શારીરિક અને
માનસિક ગુરૂવાર
પંડિત બેચરદાસ જીવરાજ દોશી ઘર્મો અને ધર્માનુષ્ઠાન શ્રી ગુલાબદાસ બ્રોકર
કાવ્યનું સત્ય શુક્રવાર શ્રી રવિશંકર મ. રાવળ
આ૫ણી અભિરુચિ શ્રીમતી નિર્મળાબહેન શ્રીવાસ્તવ કળા અને ઘમ શનિવાર શ્રી મનુભાઈ પંચોળી
સત્ત કબીર શ્રીમતી તારકેશ્વરી સિંહા
મહાત્મા ગાંધીજી રવિવાર શ્રી મનુભાઈ પંચોળી
વિનોબાજી અને ગ્રામદાનઆંદોલન શ્રી પુરૂષોત્તમ માવળંકર
વિદ્યાથી અસ્વસ્થતા: વિશ્વસંદર્ભમાં શ્રીમતી વિષ્ણુ મલહોત્રા
ભજને સેમવાર શ્રી રહિત મહેતા
આધ્યાત્મિક જીવનનાં મૂળભૂત પ્રશ્ન by રેવન્ડ ફાધર વાલેસ
સર્વધર્મસમભાવ મંગળવાર શ્રીમતી શ્રીદેવી મહેતા
માનવીની સત્યશોધ અને
મીરાંનું જીવનદર્શન રેવન્ડ ફાધર વાલેસ
મિચ્છામિ દુક્કડમ
શ્રીમતી સુધા ગીરધર મોટવાણી ભજન ૨૮ 5 બુધવાર
શ્રી રોહિત તથા શ્રીદેવી મહેતા કબીરનાં ભજન: વિવેચન સાથે આચાર્ય રજનીશજી
પ્રેમતત્વ - વ્યાખ્યાનસભામાં સમયસર ઉપસ્થિત થવા અને સભા દરમિયાન પૂરી શાન્તિ જાળવવા સુજ્ઞ શ્રોતાઓને વિનંતિ છે.
તા. ૨૦-૮-૧૮ થી ૨૮-૮-૬૮ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ
મુંબઈ-૩
ચીમનલાલ જેઠાલાલ શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણસંસ્થામાં ઈતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમ જ કોઈ પણ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકો. સત્યં શિવ સુંદરમ્
બોધિસત્વ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ સ્વ. ધર્માનંદ કેસમ્મી રચિત મૂળ મરાઠી નાટક કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશકો સાથે
અનુવાદકે : | કિંમત રૂ. ૩, પોસ્ટેજ ૦૦-૫૦ પ્રબુદ્ધ જીવન ની ફાઈલ કિંમત રૂા. ૧૦
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ બડિયા પ્રબુદ્ધ જીવનના ગ્રાહક બને આ વાર્ષિક લવાજમ રૂા. ૭
કિંમત રૂ. ૧–૫૦, પિસ્ટેજ ૦૦-૨૫ મળવાનું કાણું :
મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩ સંત્ય શિવં સુન્દરમ:કિંમત રૂ. ૨, બોધિસત્વ:કિંમત રૂ. ૧