________________
તા. ૧-૫-૧
પ્રબુદ્ધ જીવન સમાજનિષ્ઠ વ્યકિતને, તેઓ જે ચિરસ્મરણીય સુવાસ પિતાની બનાવે. આમ, જ્યારે નકામાં પડેલાં ઢોરની જરૂરી સંભાળ લેવા માટે પાછળ મૂકી ગયા છે તે બદલ, અનેક ધન્યવાદ ઘટે છે. ' રાજ્ય તરફથી તેમ જ પ્રજાજન તરફથી જરૂરી પ્રબંધ કરવામાં
આવશે ત્યારે જ ગોવધબંધીને કાયદે ખરા અર્થમાં સફળ ગુજરાત રાજ્યમાં થયેલે ગેવધપ્રતિબંધ કાયદો
અને અમલી થય ગણાશે. એમ નહિ બને ત્યાં સુધી કાયદે તાજેતરમાં ગુજરાત રાજ્ય ગોવધ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ
કાયદાપોથીમાં રહેવાનું અને નકામાં પડેલાં ઢોર સીધી મૂકતો કાયદો કર્યો છે. આ માટે ગુજરાત રાજ્યની સરકાર અને
કે આડકતરી રીતે કલખાના તરફ જ ઘસડાતાં રહેવાનાં. જે ધારાસભ્યોને અનેક ધન્યવાદ ઘટે છે. આ કાયદાના કાર્યક્ષેત્રને
લેકે માત્ર આવા કાયદાથી સંતોષ માને છે તેઓ વાસ્તવિયથાર્થપણે સમજવા માટે ગોવધ સંબંધમાં ગુજરાત રાષ્ટ્રમાં
કતાને યથાસ્વરૂપે સમજતા નથી. ગવધ પ્રતિબંધ અંગે ભારત આજ સુધી કાનૂની પ્રબંધ કયા પ્રકારને હતો તે બરાબર સમજી
સરકાર મક્કમ થઈ શકતી નથી તેનું પણ એક જ કારણ છે, કે લેવાની જરૂર છે.
નકામાં પડેલાં ઢોરને સંભાળવાની જવાબદારી લેવાને તે તૈયાર નથી. સોરાષ્ટ્ર વિસ્તારમાં ગેવધબંધીના કાયદે રાષ્ટ્રનું કારણ કે તે પાછળ પ્રશ્ન છે ભારત સરકારની આર્થિક તાકાતને એકમ સ્થપાયું અને તેને લગતી સરકારનું નિર્માણ થયું ત્યારથી અને તે તાકાત જે કાંઈ હોય તે ઉપર બીજી એટલી જ અથવા એથી લાગુ પાડવામાં આવ્યો હતો. બાકીને વિસ્તાર વિશાળ મુંબઈ પણ વધારે મહત્વની બાબતોની માંગને જે સંયુકત પ્રદેશનું તેમ જ રાજ્યનો એક ભાગ હતો અને એ રાજયમાં આવે કાયદે
ગુજરાતનું રાજ્ય અને ગોવધબંધી ફરમાવતા અન્ય રાજ્યો કરવામાં આવ્યો નહોતો.
પ્રજાને સહકાર મેળવીને આવા કાયદાને સફળ કરી બતાવે તે - બીજુ, આજ સુધી ગોવધબંધી નહોતી તેને અર્થ એવો સમયાન્તરે ભારત સરકાર ઉપર દબાણ લાવી શકાય અને તે કઈ રખે સમજે કે ગાયોને વધ કરવાની છૂટ હતી. દુધાળાં દ્વારા ગોવધપ્રતિબંધને દેશભરમાં અમલી બનાવી શકાય. જાનવરની કતલ ઉપર તે પ્રતિબંધ હતો જ, દૂઝણી ગાયો ગૌરક્ષાના પ્રશ્નને કેવળ લાગણીવશતાથી કદી ઉકેલ આવે તેમ ખેતીને લાયક બળદ, વાછડાં, વાછરડીને વધ કરવો એ કાયદેસર નથી. તેને લગતી વાસ્તવિકતાનો પૂરે ખ્યાલ કરવામાં આવે ગુને જ ગણાતો. માત્ર વસુકી ગયેલાં કે નકામાં થઈ ગયેલાં. અને સામાન્ય લકે નકામાં ઢોરને પાળવા માટે અસમર્થ છે ઢોરને વધ કરવા
ન ઉપર પ્રતિબંધ નડતો. ઉપર પ્રતિબંધ નહોતો. આટલી
આટલી તેને ઉપાય વિચારવામાં આવે તે જ ગૌરક્ષાની સાચી સિદ્ધિ છટકબારીની એથે કયાંક કયાંક ઉપગી જાનવરોની પણ કતલ
શકય બને. થતી હશે. હવે આ કાયદાથી આ છટકબારી બંધ થાય છે અને શુભ સંક૯પપૂર્વકના નાના દાનનું મોટું પરિણામ ઉપયોગી-બિનઉપયોગી તમામ પ્રકારના ગોવધના વધ ઉપર
- શેશ્રી મંગળદાસ લક્ષ્મીચંદ (વડવાળા) વડેદરાના જૈન સંપૂર્ણ પ્રતિબંધ આવે છે. ધરડા કે નકામાં થયેલાં ગાય-બળદને
સમાજના એક આગેવાન શ્રીમાન છે અને તેમની ઉદારતા માત્ર વધ કરે એ પણ હવે કાયદેસર ગુનો બને છે.
જન સંસ્થાઓને જ નહિ પણ અનેક સાર્વજનિક કલ્યાણની ' આમ, ગુજરાત સરકાર ગોવધબંધીને કાયદો કરે છે તેથી પ્રવૃત્તિઓને સારા પ્રમાણમાં સ્પર્શતી રહી છે. વડોદરા જેને તેમજ ગૌરક્ષા ઉપર જેઓ વિશેષ ભાર મૂકે છે, તેવા ઇતર હિંદુ આસપાસનાં ગામડાંઓમાં તેમણે અવારનવાર નેત્રયજ્ઞો સમુદાયને ખૂબ આનંદ થાય તે સ્વાભાવિક છે. જેનેને એટલા માટે જ્યા છે. આ જ પ્રવૃત્તિમાંથી તેમને વડેદરામાં નેત્રયજ્ઞની ' કે એથી અમુક હિંસા તો અટકે જ છે. અન્ય હિન્દુઓને એટલા પ્રવૃત્તિને કાંઇક સ્થાયી રૂપ આપવાને વિચાર આવ્યું અને પૂજ્ય માટે કે તેઓ ગોરક્ષાને ધમ દૃષ્ટિએ સવિશેષ પ્રાધાન્ય આપે છે. પણ રવિશંકર મહારાજને તેમણે જણાવ્યું કે આજે વડોદરામાં આંખના ગેરક્ષાના પ્રશ્નને માત્ર આ કાયદાથી ઉકેલ આવવાને નથી એ દર્દીઓ માટે ડાં બીછાનાની ગોઠવણ થાય તેવું મકાન મળે અને આપણે બરાબર સમજી લેવું જોઇએ. આજ સુધીની પરિસ્થિતિ આંખના ડોકટરો મફત સેવા આપવાને તૈયાર થાય તે આવા એવી હતી કે નકામાં પડેલાં ગાય બળદને પાળવાની જવાબ- પરોપકારના કાર્ય માટે હું રૂ. ૨૫,૦૦૦ની રકમ આપવા દારી સરકાર કે પ્રજા બેમાંથી કોઈ સ્વીકારતું ન હતું. પરિણામે ઇચ્છું છું.” આ તેમને વિચાર જાણીને પૂજ્ય રવિશંકર મહારાજે કાં તો તેને કતલખાનામાં છેવટે નીકાલ થતા હતા અથવા વડોદરા જીલ્લા નેત્ર રાહત અને આરોગ્ય મંડળના કાર્યવાહકે અને તે ભૂખમરાથી રીબાઈ રીબાઈને તે મરી જતાં. બીજ, આ સ્થાનિક આંખના ડોકટરો સાથે વાટાધાટ ચલાવી. પરિણામે જેમાં ચાર કાયદે સમગ્ર ભારતમાં ન થાય ત્યાં સુધી જે રાજ્યમાં ગોવધ- કે છ બિછાનાની તેમ જ આંખનાં ઓપરેશન કરવાની સગવડ બધી હોય ત્યાંનાં ઢોર બીજા રાજ્યમાં ખેંચાઈ જતાં યા થઈ શકે તેમ છે, એવું વિશાળ મકાન વિના ભાડે મળી ગયું, ધકેલવામાં આવતાં અને પછી ત્યાં તેમની કતલ કરવામાં આંખના ડેકટેરેએ પણ મફત સેવા આપવાનું કબૂલ કર્યું અને શેઠ . આવતી. ગુજરાત રાજ્યના ગોવધબંધીના કાયદાને ખરે મંગળદાસ વડુવાળાની ઉપર જણાવેલી આર્થિક મદદના પાયા ઉપર અમલ ત્યારે થયે લેખાશે કે જયારે નકામાં ગાય બળદને ઉપરોકત મંડળ સંચાલિત મફત ઉપચારની યોજના પૂર્વકના-આંખના ગુજરાત બહાર મોકલવાની બંધી કરવામાં આવશે અને આ સાર્વજનિક દવાખાનાનું તા.૯-૪-૬૧ રવિવારના રોજ પૂ. રવિશંકર ગાય બળદ અવશેષ જીવન સુખપૂર્વક પૂરૂં કરે તે માટે રાજ્ય મહારાજના પવિત્ર હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું. શુભ સંક૯પને તરફથી બને તેટલી સગવડ કરવામાં આવે. પણ રાજય પાર પાડવામાં આમ અણધારી મદદ અને સાથે મળી ગયાં અને માટે આ સવાલ તેની આર્થિક તાકાત બહાર બની જાય
એક નાના દાનમાંથી આંખના સંખ્યાબંધ દર્દીઓને ચાલુ રાહત છે. તેથી રાજ્ય આ દિશાએ પોતાથી થાય તેટલું જરૂર કરે અને સાથે સાથે પ્રજાજને પણ આવા નકામાં ઢોરને પાળવા માટે '
મળે એવી એક સ્થાયી વ્યવસ્થા ઉભી થઈ. આ માટે જેમના તૈયારી દાખવે. આવા પાલનકાર્ય માટે મોટાં શહેરે કે જ્યાં ઘેર ઘેર
દિલમાં આ બાબતને પહેલાં વિચાર આવ્યા અને વિચારને મૂર્ત ગોપાલન થવું અશકય હોય ત્યાં મોટી પાંજરાપોળ-ગેરક્ષા- આકાર આપવા માટે જેમણે રૂ. ૨૫,૦૦૦ ની રકમનું દાન લ-ઉભા કરવામાં આવે અને ગામડાંઓમાં લોકે ઘેર ઘેર આવાં આપવાનો સંકલ્પ કર્યો એવા ઉદારચરિત, વવૃદ્ધ શ્રી મગળદાસ ઢોરને પાળતા થાય. વળી, આ બાબતમાં લોકોને Subsidy” આપીને એટલે કે પૂરક આર્થિક મદદ આપીને આ ગોપાલનના કાર્યને સરળ
પરમાનદ
કલ્યાણજી
માં તે સતી રહી
છે
પત્તિ