________________
કે
4'6"
ક " fli,
. , મધ છે |
'
', - , , 150 REA
T
-
ANT : નામ
',' ર
*
' SITE * *
* *
રજીસ્ટર નં. 8 ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ
વર્ષ ૨૨ : અંક ૨૪
બુદ્ધ જીવન
'
મુંબઈ, એપ્રિલ, ૧૬, ૧૯૬૧, રવિવાર
શ્રી મુંબઇ, જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮
છુટક નકલ: ર૯ નયા પૈસા. તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
ગીતો
સ્વ. મણિલાલ મકમચંદ શાહની પ્રતિમાનું અનાવરણ-સમારંભ શ્રી. સંયુક્ત જૈન વિદ્યા
આનંદ અને ગૌરવને વિષય થગૃહના શીવ ખાતેના મકા
છે. તેમનું હું અમારી સંસ્થા નની વ્યાખ્યાનશાળામાં તા.
તરફથી હાર્દિક સ્વાગત કરૂં ૨-૪-૬ રવિવારના રોજ સવા
છું અને આજના આ શુભ રના ૮-૩૦ વાગ્યે સાહુ શ્રી
પ્રસંગ દ્વારા સ્વ. મણિભાઈની શ્રેયાંસપ્રસાદ જૈનના શુભહસ્તે
અનેક સેવા પ્રવૃત્તિઓને આપણે સંયુક્ત જૈન વિદ્યાથીંગૃહના
ફરીથી યાદ કરીએ અને તેમના સંસ્થાપક સ્વ. શ્રી મણિલાલ
પગલે ચાલીને તેમનાં અધૂરાં મેકમચંદ શાહની આરસપ્રતિ
મુકેલા કાર્યોને પૂરાં કરીએ, માની અનાવર વિધિ કરવાનો
આગળ વધારીએ એવી આશા સમારંભ યોજવામાં આવ્યા
વ્યકત કરું છું.” હતું. પ્રમુખસ્થાને સંસ્થાના
ત્યાર બાદ પ્રસંગચિત ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી
વિવેચન કરતાં મુનિશ્રી જિનકાપડિયા બિરાજયા હતા. આમ
વિજયજી એ સંયુ ક્ત જૈન ત્રિત મહેમાનોની હાજરીથી
વિદ્યાથીગૃહના બે આધસ્થાસભાગૃહ ચિકકાર ભરાઈ ગયો
પકોમાંના એક સ્વ. વાડીલાલ હતા. જૈન તેમ જ જૈનેતર
મેતીલાલ શાહને યાદ કરતાં અનેક આગેવાન વ્યકિતઓએ '
જણાવ્યું કે “આ સંયુક્ત જૈન હાજરી આપી હતી.
વિદ્યાથી"ગૃહ એ શ્રી વાડીલાલ શરૂઆતમાં સંયુકત જૈન
- મોતીલાલ શાહ અને સ્વ. વિધાર્થીગૃહના મંત્રી શ્રી ધીરજ
મણિભાઈની સંયુક્ત કલ્પનાનું, લાલ ધનજીભાઈ શાહે સાહુ
સંયુક્ત વિચારધારાનું, સંયુક્ત શ્રી શ્રેયાંસપ્રસાદજી તથા પધા
શક્તિનું ફળ છે. મણિભાઈ રેલા અન્ય મહેમાનોને આવકારતાં સ્વ.મણિભાઈની આરસ–પ્રતિમા
સાથેના મારા પરિચયમાં મેં જણાવ્યું કે “અહીં ઉપસ્થિત
તેમનામાં રહેલી સાલસતા, થયેલામાંના ઘણાખરા સ્વ. મણિભાઈથી સુપરિચિત હતા. 'ઉદારતા, સરળતા અને અપાર કાર્યશક્તિના દર્શન કર્યા છે. તેમાંના કેટલાએક મણિભાઈ સાથે ધણાં લાંબા વને પરિચય તેઓ વાડીલાલ મોતીલાલ શાહની વિચારસરણીથી એટલા ધરાવતા હતા. શ્રી મ ણભાઇમાં એ વિશેષતા હતી કે પિતાના બધા મુગ્ધ હતા કે તેમણે તેમને કોપાર્જનની ઉપાધિથી પરિચયમાં આવતી દરેક વ્યક્તિની શકિતનો ખ્યાલ રાખી તેની મુકત કર્યા હતા અને તેમના વિચારો ફેલાવવા માટે એ રીતે પાસેથી કામ લેતા હતા. લેકશાયર સ્વ. મેવાણીએ કહ્યું છે કે પૂરી સગવડ કરી આપી હતી.”
લ ગયું, કેરમ રહી’ એ મુજબ સ્વ. મણુભાઈને આપણી વિશેષમાં મુનિશ્રીએ જણાવ્યું કે “સંપત્તિ પામવી તેને વચ્ચેથી વિદાય થયાને આઠ વર્ષ લગભગ થયાં છે. એમ છતાં કેટલાક લોકો પુણ્યનું ફળ લેખે છે, પણ મને તે ઘણી વાર તમનું સ્મરણ આપણું દિલમાં આજે પણ એટલું જ તાજુ છે. એમ લાગે છે કે સંપત્તિની અનર્થ જનતા જોતાં સંપત્તિ તેમની અનેકવિધ સેવાઓની સ્મૃતિ રૂપે અને તેમને યોગ્ય પામવી તે પાપકર્મના ઉદયનું ફળ છે, પણ સંપત્તિને સદુપયોગ અંજલિ અર્પવા અર્થે તેમની પ્રતિમાનું વિદ્યાથીગૃહના પ્રવેશદ્વાર કર, સામાજિક શ્રેય પાછળ વાપરવી એ જ પુણ્યકર્મના ઉપર સ્થાપન કરવામાં આવે–આવી તેમના સહકાર્યકર્તાઓના ઉદયનું ફળ છે. મણિભાઈએ આ રીતે પિતાના ધનને ઉપયોગ દિલમાં ઘણા સમયથી ઈચ્છા રમી રહી હતી. આ ઈચ્છાને આજે મૂર્ત સમાજસેવા અર્થે કર્યો હતો, એટલું જ નહિ પણ, પિતાનાં રૂ૫ મળી રહેતું જોતાં અમે સર્વ ખૂબ આનંદ અને સંતોષ અનુભવીએ તન, મન પણ સમાજને ચરણે તેમણે સમર્પિત કર્યા હતાં. છીએ. આ પ્રતિમાના અનાવરણ માટે સાહુ શ્રેયાંસુપ્રસાદજી જેવી એવા પુણ્ય પુરુષની સ્મૃતિને આપણે આ રીતે મૂર્ત રૂપ આપીએ સુગ્ય વ્યક્તિ આપણને પ્રાપ્ત થયેલ છે તે પણ એટલા જ , એ સર્વથા યોગ્ય જ છે.”
'