SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સભ્ય તા. ૧-૪-૬૧ પ્રબુદ્ધ. જીવન થયેલો આવક જાવકને હિસાબ અને વાર્ષિક સરવૈયાઓ રજુ - પ્રકીર્ણ નોંધ કરવામાં આવ્યા હતા. તેને મંજૂરી મળ્યા બાદ આગામી વર્ષના બને સંસ્થાઓને લગતાં અંદાજપત્ર રજુ કરવામાં સચાઈની શેખી , આવ્યા હતા અને સભાએ તે મંજુર કર્યા હતા.' ગત માર્ચ માસ દરમિયાન અમદાવાદ ખાતે ગુજરાત છે. ત્યાર બાદ સંધની કાર્યવાહક સમિતિના અધિકારીઓ યુનિવર્સિટીની સેનેટની સભામાં કોઈ પ્રશ્ન ઉપર બોલી રહેલા અને ૧૫ સભ્યની ચૂંટણી કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જેનું પરિણામ નીચે મુજબ આવ્યું હતું.' તે યુનિવર્સિટીના પૂર્વગામી ઉપકુલપતિ શ્રી મગનભાઈ દેસાઈ ૧ શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ પ્રમુખ ઉશ્કેરાયેલા દેખાયા, એટલે પ્રમુખસ્થાન શોભાવતા અધ૨ , લીલાવતીબહેન દેવીદાસ ઉપપ્રમુખ તન ઉપકુલપતિએ તે ઉશ્કેરાટ તરફ શ્રી મગનભાઇનું ધ્યાન . ૩ , પરમાનંદ કુંવરજી કાપડિયા છે, ખેંચ્યું અને આ ચર્ચામાં આમ ઉશ્કેરાવાની જરૂર 5 ચીમનલાલ જેઠાલાલ શાહ ઇ. નથી એ મતલબનું તેમને સુચવવામાં આવ્યું. આ સાંભ, રતિલાલ ચીમનલાલ જેઠારી કોષાધ્યક્ષ ળીને શ્રી મગનભાઈ દેસાઈ વધારે ઉશ્કેરાઈને કહેવા ૬ ર્ડો. રમણલાલ ચીમનલાલ શાહ લાગ્યા કે “આ રીતે ઉશ્કેરાવાને મને પૂરો હકક છે, ૭ શ્રી પ્રવિણચંદ્ર મંગળદાસ શાહ ૮ . ચંદુલાલ સાંકળચંદ વકીલ મને ગાંડા થવાને-પાગલ બનવાને પણ-પૂરો હકક છે.” ૯ દામજી વેલજી શાહ ' છાપાઓમાં પ્રગટ થયેલો આ અહેવાલ સાચે હોય તે તે ૧૦ પ્ર. તારાબહેન આર. શાહ સંબધે થોડુંક કહેવાનું પ્રાપ્ત થાય છે. ૧૧ શ્રી દીપચંદ ત્રીભોવનદાસ શાહ - શ્રી મગનભાઈ દેસાઈએ ઉપરના વિધાનમાં હકકની જસુમતિબહેન મનુભાઈ કાપડિયા વાતો કરવાને બદલે એમ જણાવ્યું હોત કે “ આ. ૧૩ , રમણિકલાલ મણિલાલ શાહ ૧૪ ચીમનલાલ ચકુભાઈ શાહ રીતે ઉશ્કેરવું એ મારો સ્વભાવ છે અને આમ વર્તતાં કોઈ - મફતલાલ ભીખાચંદ શાહ દિવસ હું ગાંડે થઇ જાઉં તે પણ તે મારા સ્વભાવનું જ , ૧૬ - જયંતિલાલ કુંત્તેચંદ શાહ * પરિણામ સમજવું કે તે સામે કોઈને કશું કહેવાનું કે વિચાર૧૭ , રતિલાલ નરસીદાસ મહેતા વાનું ન રહેત. પણ જાહેર સભામાં બેઠેલી અને સભ્યને અધિ૧૮ , રમણલાલ લાલભાઈ લાકડાવાળા * ૧૯ 9 ચંપાબહેન વ્રજલાલ શાહ કાર ધરાવતી કોઈ જવાબદાર વ્યક્તિ “મને ફાવે ત્યારે ૨૦ ઇ ભગવાનદાસ પોપટલાલ શાહ ઉશ્કેરાવાનો અને ફાવે ત્યારે ગાંડા થવાને એટલે કે બેફામ - સંધના તેમ જ સંધહસ્તક ચાલતા વાચનાલય પુસ્તકાલયના રીતે વર્તવાને અધિકાર છે. એમ કહે ત્યારે જાહેર જીવનમાં : હિસાબ નિરીક્ષક તરીકે મેસર્સ શાહ મહેતા એન્ડ કું. નીમણૂક સર્વસ્વીકૃત સભ્યતાને તે વ્યક્તિ ઈનકાર કરે છે એમ જ કરવામાં આવી હતી. નિયત કાર્યક્રમ મુજબનું કામકાજ પુરૂ થયો કહેવું રહ્યું. અ વું વલણ જાહેર જીવનમાં કેવળ વાંધાબાદ સભા વિસર્જન કરવામાં આવી હતી. પડતું લેખાવું જોઈએ. શ્રી મગનભાઈના ઉપર જણાવેલ - નવી કાર્યવાહક સમિતિમાં સભ્યની પુરવણી : ઉદ્ગારો વાંચીને આપણને આશ્ચર્ય સાથે પ્રશ્ન થાય છે. મ. મ. શાહ વાચનાલય-પુસ્તકાલય સમિતિની નિમણુંક કે શ્રી મગનભાઇ જેવી શિષ્ટ, સુશિક્ષિત, ગાંધીવિચારત.. " શ્રી મુંબઈ જૈન યુવક સંધની નવી ચુંટાયલી કાર્યવાહક વ્યક્તિ આમ કેમ બેલતી હશે? આમ કેમ વર્તતી હશે? - સમિતિની પહેલી સભા તા. ૨૮-૩-૬૧ બુધવારના રોજ મળી હતી જે પ્રસંગે નવી સમિતિમાં નીચેના સભ્યોની પુરવણી કર . આવા માનસિક વલણનું પૃથક્કરણ કરતાં લાગે છે કે, વામાં આવી હતી.' કેવળ સત્ય ઉપર પિતાની જાતને નિર્ભર માનતી વ્યકિત ઘણી, (૧) શ્રી કાન્તીલાલ ઉમેદચંદ બરોડિયા વખત એમ માનતી હોય છે કે પિતાને સહજપણે ભાસતું (૨) , દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી સત્ય સામેને સમુદાય ન સ્વીકારે છે તે સામે ઉશ્કેરાવાને, (૩) 5 કાન્તીલાલ ડાહ્યાભાઈ કેરા અને કઠોર વાણી વાપરવાને પિતાને જન્મસિદ્ધ હક છે. આમ , રજનીકાન્ત દલીચંદ શાહ વિચારવું અને આ દાવો કરે એક પ્રકારે સત્યવાદી(૫) , ચંચળબહેન ટી. જી. શાહ પણાની શેખી છે.' આ ઉપરાંત સંધ હસ્તક ચાલતા વાંચનાલય પુસ્તકાલય આમાં પણ જે મહાપુરૂષો સાંપ્રતકાળમાં આખા દેશ અંગેની સમિતિ બંધારણ મુજબ કુલ ૮ સભ્યોની ઉપર અસાધારણ પ્રભાવ પડેલ હોય તેની વિચારધારાના કલ્પવામાં આવી છે. અધિકારની રૂઇએ પાંચ ટ્રસ્ટીઓ અને ગણ્યાગાંઠયા પ્રતિનિધિઓમાંના એક તરીકે પોતાની જાતને જે સંઘની નવી કાર્યવાહક સમિતિ તરફથી નીમાતા ચાર સભ્યો. વ્યક્તિ લેખતી હોય તે વ્યક્તિને જ્યાં જ્યાં અને જ્યારે જયારે આ પાંચ ટ્રસ્ટીઓનાં નામ નીચે મુજબ છે : ' . ', ૧ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ એ વિચારધારાનો લોપ થતો દેખાય ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે તે વિચારધારાના રક્ષક તરીકે તે મહાપુરૂષની વહારે ધાવાને * ૨ પરમાનંદ કુંવરજી કાપડિયા ૩ , રમણીકલાલ મણિલાલ શાહ પિતાને એક વિશિષ્ટ ધર્મ પ્રાપ્ત થાય છે એમ પણ એ વ્યકિત. માનતી હોય છે. આમાંથી પણ એક પ્રકારની શેખી જ છે, ૪ . રતિલાલ ચીમનલાલ જેઠારી "જન્મ પામે છે. ૫ ) પ્રવીણચંદ્ર હેમચંદ્ર અમરચંદ્ર નવા નિમાયેલા ચાર સભ્યોના નામ નીચે મુજબ છે: શ્રી મગનભાઈના ઉપર જણાવેલ ઉદ્દગારોમાં આ બન્ને ૧ શ્રી ચીમનલાલ જે. શાહ પ્રકારની શેખીનું આપણને દર્શન થાય છે. જેમ તપની પ્રક્રિયા ૨' , પ્રવીણભાઈ મંગળદાસ સંયમ અને સમભાવથી શોભે છે, અથવા તો, તપની ચરિતાર્થતા ૩ - રમણલાલ ચી. શાહ સંયમ અને સમભાવમાં જ રહેલી છે, તેવી જ રીતે, સત્ય પણ ૪ , ચંદુલાલ સાકળચંદ શાહ નમ્રતાથી જે શોભે છે, એટલે કે, સત્યની ચરિતાર્થતા નમ્રતામાં, આ સમિતિના મંત્રી તરીકે શ્રી ચીમનલાલ જે. અન્ય પ્રતિ પૂરા આદરમાં, વર્તનવ્યવહારની પૂરી સામ્યતામાં રહેલી શાહની નિમણુક કરવામાં આવી છે. છે. પણ ચાલુ અનુભવ આપણને જુદી જ વસ્તુસ્થિતિનું દર્શન કરાવે મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ છે. તપ સાથે ક્રોધ મોટા ભાગે સંકળાયેલો માલુમ પડે છે. એવી જ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy