________________
ઈસ્ટર્ ન. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જીવન
· પ્રભુ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૨: અંક ૨૩
મુંબઇ, એપ્રિલ, ૧, ૧૯૬૧, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી' મુંબઇ, જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨ નયા પૈસા
તંત્રીઃ પરમાનંદકુવરજી કાપડિયા
વિ. સ. ૨૦૧૬ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વાર્ષિક વૃત્તાન્ત ઇ. સ. ૧૯૬૦,
પર્યુષણ વ્યાખ્યાનમાળા
શ્રી મુંબઇ જૈન યુવકધ વિ.સ. ૨૦૧૭ ના પ્રારંભ સાથે ૩૨ વર્ષ પૂરાં કરીને ૩૩મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ વૃત્તાન્ત વહીવટની દૃષ્ટિએ વિ. સં. ૨૦૧૬ ના પ્રારંભથી અન્ત સુધીના છે. કાર્યવાહીની દૃષ્ટિએ સધની વાર્ષિક સામાન્ય સભા ગત વર્ષ દરમિયાન માર્ચ માસની ૨૧મી તારીખે મળી હતી ત્યારથી આજ સુધી એટલે કે ૨૬મી માર્ચ સુધીના છે. સધનુ કામકાજ પૂર્વવત્ એકસરખું ચાલી રહ્યું છે અને તે હસ્તકની ભિન્નભિન્ન પ્રવૃત્તિએ એકસરખી ગતિમાન રહી છે.
આ વખતની પ`ષણ વ્યાખ્યાનમાળા ગત વર્ષના ઓગસ્ટ માસની ૧૯મી તારીખ શુક્રવારથી ૨૭મી તારીખ શનીવાર સુધી—એમ નવ દિવસની રાખવામાં આવી હતી. તેના કાર્યક્રમ નીચે મુજબ ગાઠવવામાં આવ્યેા હતેા :
પ્રબુદ્ધ જીવન
સંધનું પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જીવન સંધની એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે. આ મુખપત્ર આગામી એપ્રિલ માસની ૧૬મી તારીખે ૨૨ વર્ષ પૂરાં કરશે. આ પત્ર પ્રારંભથી નિશ્ચિત કરેલા ધારણ ઉપર એકસરખું ચાલી રહેલ છે અને સતત વિકાસ પામી રહેલ આ સામયિક પત્રની અખ’ડ ઉજ્જવળ કારકીર્દિ સધ માટે એક ગૌરવપ્રદ હકીકત છે. પ્રારભમાં આ સામયિકનું નામ “પ્રબુદ્ધ જૈન” હતુ. છેલ્લાં આઠ વર્ષથી તેનુ નામ બદલીને “ પ્રબુદ્ધ જીવન કરવામાં આવ્યું છે. નામપરિવર્તન દ્વારા જે ગુણવત્તાનું સૂચન થાય છે તે ગુણવત્તાનું ત્યારથી આજ સુધીનાં સ'પાદનમાં અને લેખસામગ્રીમાં અધિકાધિક પ્રતિબિંબ પડતુ રહ્યું છે અને એ રીતે પ્રબુદ્ધ જૈન પ્રબુદ્ધ જ્વન”નાં રૂપે કરવામાં આવેલું નવસંસ્કરણ સર્વ પ્રકારે સાર્યાંક થયું છે. આ પત્ર જૈન-જૈનેતર સમાજમાં એક તટસ્થ, નીર, સત્વશીલ અને સંયમપ્રધાન સામયિક તરીકે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે અને અનેક ચિંતા, વિચારક, સમીક્ષકોનુ આ પત્ર પ્રીતિપાત્ર બન્યું છે. મોંધવારી દિનપ્રતિદિન વધતી જતી હોવા છતાં અને પત્રનુ કંદ મૂળમાં આઠ પાનાનુ કપાયેલુ હાવા છતાં વર્ષોથી દશ પાનાની અને કિં કદિ બાર પાનાની વાચનસામગ્રી ‘ પ્રબુદ્ધ જ્વન' પૂરી પાડતું રહ્યું છે. તેના પ્રકાશન પાછળ સંગીન ખાટ આવવા છતાં, જ્યારે આ કોટિના બીજા પત્રા બંધ થયાં છે ત્યારે,
આ પાક્ષિક પત્ર એકસરખુ ટકી રહ્યું છે અને પ્રારંભથી જાહેરખબર નહિ લેવાની ટેકને આજ સુધી વળગી રહી શકયું છે. આમ છતાં તેની ગ્રાહકસ ખ્યા પ્રેત્સાહક નથી, વિચારગભીર સામયિકાની લગભગ સર્વત્ર આ જ સ્થિતિ છે. સદ્ભાગ્યે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંધને મળતી દ્રવ્યસહાયે ‘પ્રમુદ્ જીવન'તે આજ સુધી કટાવી રાખવામાં એક મેટા પીખળનુ કામ કર્યું છે. પ્રબુદ્ધ જીવન' ચલાવવા પાછળ વહીવટી વ દરમિયાન રૂા. ૧.૮૨૧-૮૪ની આવક થઇ છે, અને રૂા. ૪,૪૭૪-૧૪ના ખચ થયા છે. પરિણામે રૂ!. ૨,૬૫૨~૩૦ની ખાટ આવી છે. આ ખેાટને હળવી કરવી ચા નાબુદ કરવી તેના આધાર સંધના સભ્યોના સક્રિય સહકાર ઉપર રહેલા છે.
તા.
વ્યાખ્યાતા
૧૯ શ્રીમતી માલતી ખેડકર
,
પ્રધ્યાપક સુરેશ જોષી ૨૦ શ્રી એમ. વી. દાંડ
છે . છે, નવલભાઇ શાહ ૨૧ પ્રિ. હાતીમભાઈ
33
ગફરાકવાળા 55 સુધાવ્હેન દેસાઇ 55 શ્રી ખંદ્રીનાથ વ્યાસ ૨૨ ડા૦ મીસ એસ્તેર સાલેમન શ્રીચીમનલાલ ચકુભાઇ શાહ
"3
૨૩ શ્રી એસ. એમ. જોશી
59
5; ભંવરમલ સીધી ૨૪ શ્રી સુશીલાબહેન સિધી
5 15 ધૈર્ય બાળા વારા
૨૫ શ્રી કુલસુમ “સયાણી
ફાતમાબહેન ઇસ્માઇલ
૨૬ ફાધર જે. એસ. વિલિયમ્સ સ્વામી અખંડાનંદ
૨૭ મુનિ સન્તમાલજી
}}
વ્યાખ્યાન-વિષય આપણા સામાજિક
જીવનમાં સંક્રમણ કવિવર ટાગોર સન્ત જ્ઞાનેશ્વર . જીવનની સાધના
સુફીવાદ
લેકસ કૃતિ
સુગમ સંગીત તત્વજ્ઞાન શા માટે માનવપ્રક્રિયાનાં સંચાલક બળા રાજનીતિ અને વનમૂલ્યા
જાતિવાદની સમસ્યા
જીવનનાં બદલાઈ
રહેલાં મૂલ્યા મહાકાવ્યાનાં થોડાંક
ઉજ્જવલ સ્રીપાત્રે
ઇસ્લામની કેટલીક પ્રેરક કથાઓ સમ્યક્ દન: સમ્યક્ કર્મ . ઇંશુ અને ગાંધી સર્વ ધર્મ સમન્વય. ભ,મહાવીર અને સત્યાગ્રહના વિકાસ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ઉપસ હાર અને
39
આભાનિવેદન ભજન કીર્તન
શાન્તિલાલ શાહ
આમ નિયત કાર્ય ક્રમ સફ્ળતાપૂર્વક પાર પડયેા હતા અને વ્યાખ્યાનસભાએ શ્રોતાઓથી ચીકાર ભરેલી રહી હતી. કુલ ૧૭ વ્યાખ્યાતાઓમાં ૭ શ્રી વ્યાખ્યાતા હતી. મુંબઇ