________________
ગરદન પર
તા
૧-૨-૬૧
પ્રભુ દ્ધ જીવન
,
૧૯૧
*
-
-
*
બીઓને ડરાવ્યા. પણ એમને ઉની આંચ ન આવી. ગામના જૂનવાણી વિચારના લોકો છક થઈ ગયા.
ખાખરેચીથી ચીખલીની સડક બંધાતી હતી. વચમાં ચારણની માતાનો થડો આવે. આ થડે સડકની વચ્ચેવચ. આ થડા પાસે મજૂરે મારી નાંખે નહીં. જે ત્યાંથી સડક ફેરવે તે અનેક ખેતરો બગડે.
આ ત્રણેય ભાઈઓને ખબર પડી એટલે એ ત્રણેય ત્યાં ઉપડયા. માતાને થડો કાઢી નાંખ્યા. સડક પર માટી નાંખી શ્રમ કર્યો. સડક જે રીતે નીકળતી હતી તે રીતે જ નીકળી. પછી મજુર કામ કરતા થયા. આમ ખેતર બચી જવા પામ્યું અને વહેમની જડ હતી તે નીકળી.
ખૂબ ખરચ કરાવે. આ ભાઈઓથી આ જોયું જાય નહીં. એક ' વખત ત્રણેય જણા, બરાબર ભુવાને રંગ જામ્યો હતો ત્યારે, ત્યાં પહોંચ્યા. ભાણજીભાઈએ કહ્યું કે “ખીમજી બહાર આવ. આ ભુવાઓ બેટા છે.” ત્યાં એક ભુવો બે કે “માતાના થડાને હાથ લગાડો-તો ત્યાં જ ચોંટયા રહેશે.” ભાણજીભાઇએ માતાના થડાને હાથ લગાડે પણ કંઈ થયું નહિ. એટલે પછી માતાને પડે, નાળીએર, ધજા, જમણી, છતર, બધું ઉપાડી લીધું. ખીમજીને ઘેર લાવ્યા. દાકતર પાસે દવા કરાવી તેથી તે સાજો થયો. ભુવાઓ જોતા જ રહ્યા એમની માતાથી કંઈ થયું નહીં.
પરમાનંદ નિરૂપણ શુદ્ધિ તા. ૧૬-૧૬૧ની પ્રબુદ્ધ જીવનમાં પાનું ૧૮૨ પહેલા કોલમમાં સમેતશિખરને ૨૨ તીયકરોની નિર્વાણભૂમિ તરીકે વર્ણવેલ છે તેમાં ૨૨ને બદલે ૨૦ તીર્થકર જોઈએ. અન્ય ચાર તીર્થંકરનાં નિર્વાણું અન્યત્ર થયાં છે.
તંત્રી, પ્રબુદ્ધ જીવન
સરપંચ ભાણજીભાઇના ભાણેજ ખીમજીનું મગજ અસ્થિર થતાં તેના ઘરના લોકોએ ભુવા ભેળા કર્યા; ભુવાઓ ખીમજીને ધૂણાવે. માતાના ડાકલા વાગે, ખીમજી સાજો થાય નહીં. ભુવાઓ
પદ્યાનુવાદ સ્પર્ધા "A hundred times every day I remind myself that my inner and outer life are based on the labours of other men, living and dead, and that I must exert myself in order to give in the same measure as I have received and am still receiving." . - પ્રખ્યાત વિજ્ઞાની સ્વ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના ઉપરના ફકરાનું, સરસ તેમ જ સુંદર ભાવમાં, તેમ જ નાનાં બાળકે પણ સમજી શકે અને ગાઈ શકે તેવા સરળ પદ્યમાં ભાષાન્તર કરનારને અથવા મૂળ ભાવોતક કાવ્ય લખનારને માટે કુમાર' માસિક તરફથી એક સ્પર્ધા યોજવામાં આવી હતી. શ્રેષ્ઠ ભાષાન્તરને રૂ. ૫૧ નું ઇનામ આપવાની એક ગૃહસ્થ ઇચ્છા દર્શાવી હતી. આ સ્પર્ધા અંગે ૫૮ કૃતિઓ “કુમાર'ના તંત્રીને મળી હતી. પણ કુમારના તંત્રીને પ્રસ્તુત ઇનામ આપવાયોગ્ય એક પણ કૃતિ લાગી નહોતી. તેમને મળેલી ૫૮ કૃતિઓમાંથી પાંચ કૃતિએ પસંદ કરીને તેમણે “કુમાર”ના ડીસેંબર માસના અંકમાં પ્રગટ કરી છે. આ ફક પ્રબુદ્ધ જીવનના આગળના અંકમાં પ્રગટ થયેલ હોઈને પ્રબુદ્ધ જીવનના વાચને તેના ભિન્ન ભિન્ન કાવ્યાનુવાદે વાંચવા રોચક થઈ પડશે એમ સમજીને અહીં એ પાંચ કૃતિઓ સાભાર ઉધૃત કરવામાં આવે છે - ,
-તંત્રી (૧) ઘંટયા કરું છું મનમાં ને પ્રાર્થ કે વિશ્વ થકી હું મારી થયેલા ને થાતા -મિશ્નઆંતર અને બાહિર છંદગાની
અવિરત બધા લેકશ્રમને, –સાંજે અને સવાર
કાજે લઉં તેટલું ચૂકવું સદા, સ્મરી એવું નિત્ય ’ આ વાત હું રોજ હજાર વાર : -
" ગીતા પરીખ
શતશ: અને નિશ્ચય ઘરૂં ઘંટયા કરૂં છું મનમાં વળીવળી:
(૩) કૃતજ્ઞતા
કરૂં કામ એવા કે મારી આ જીવનની લધુ કળી
-દોહરા
વળતી રીતિએ હું ફળરૂપે. - બાહ્યાંતરે જે ફલરૂપ ઉધડી
રેજ રહું સંભારતે તે તે નહીં મારૂં જ કર્મ કેવલ.
ગુણવંતરાય વિષ્ણુપ્રસાદ ભટ્ટ
મનમાં સો સે વાર, જે આ જગે હોય ન હોય આ ઘડી આખી મારી જીંદગી
- (૫) લેવું એ તે દેવું એવા ઘણાના શ્રમનું જ એ ફલ.
અંદર સાથ બહાર, મારે ય તે એમ જ, એ પ્રમાણે
લેવું એ તો દેવું, ટકતી જન બીજા તણી જે મેળવ્યું ને હજી યે છું મેળવું
રે ભઇ, લેવું એ તે દેવું.
મહેનતને આધાર, તે વ્યાજ સાથે અહીં ચૂકવી જવું;
આ કાયાના ચણતર કાજે, જે આજે જીવી રહ્યાં, દેવા બધું દેવું દૂધે જ જોઈ એ
ભીતર કેરા, ઘડતર કાજે,
વળી ગયાં જાપાર અવશ્ય મારે મથવું જ જોઈએ,
અને વસ્ત્રને આશ્રય રૂપે, મેળવિયું જે જીવનમાં, - ઉશનસ્
શિક્ષણ અને સંસ્કાર સ્વરૂપે (૨) ઋણ
રહું મેળવતે આજ, લઈ લઈ પાછું દેવું–લેવું -મિશ્ર- સામું તેટલું આપવા
વર્તમાનને વિ ગ ત પેઢીના કે લેકકેરા શ્રમથી સીંચાય
કરવો યત્ન જ સાચ. કેક અનામી અન્ય જનના ત્યારે ખીલે જીવનબાગ મારે.
ન. શા. ત્રિવેદી શ્રમ-અનુભવને મા વાર, પ્રત્યેક એની ફૂલપાંખડીમાં
(૪) –શિખરિણી
નિત્ય નિરંતર જાત ઘસી એ સુગંધ મહેકે સહુની સહાયની. સદા આધારે છે
રહ્યું . ફેડવું દેવું–લેવું. એ સત્ય ભૂલી જઉં ના કદાપિ મમ, જીવન આંતર્બહિર સૌ - લક્ષ્મીનારાયણ મો. પંડયા -