________________
પ્રબુદ્ધ જીવન
ત. ૧૬-૧૨-૬૧
-*
અમારે કાશમીરને પ્રવાસ
અમરનાથ , પ્રવેંશ નોંધ: ઉસ્તાદી ઢબથી ગાનાર ગર્વ સાધારણ રીતે પોતાના ગાયનની વિલંબિત તાલમાં શરૂઆત કરે છે અને દ્રત તાલમાં તેની - 'પર્ણાહુતિ કરે છે. આ પ્રવાસવર્ણનમાં આથી જરા જુદી પદ્ધતિ અખત્યાર કરી છે. અહિ સુધીનું વર્ણન દ્રત તાલની ઢબમાં રજુ કરવામાં
આવ્યું છે અને વિગતેની ઉપેક્ષા કરવામાં આવી છે. અમરનાથનું વાચકોને એક પર્ણદર્શન થાય. એ હેતુથી તેનું વર્ણન વિસ્તારથી અને મકત મનથી આપવાનું વિચાર્યું છે જેને આ પહેલે હફતો છે. ત્યાર પછીના પ્રવાસ વિભાગનું વર્ણન ૮ તે તાલની ઢબમાં રજુ કરીને આ લેખમાળા પુરી કરવાની ધારણા છે. આમ શરૂઆતમાં અને છેડે દ્રત તાલમાં અને મધ્યમાં વિલંબિત તાલ ઉપર વાંચકોને પ્રવાસ કરાવવાની આકાંક્ષા છે.
- હિંદી સાહિત્યના પ્રસિદ્ધ લેખક શ્રી યશ:પાલ જૈને “જય અમરનાથ” એ શિર્ષક નીચે હિંદી ભાષામાં એક પુસ્તક લખ્યું છે, જે દિલ્હીના સસ્તા સાહિત્ય મંડળે પ્રગટ કરેલ છે. આ પુસ્તકમાં તેમણે ૧૯૫૪ના સપ્ટેમ્બર માસમાં કરેલી અમરનાથની યાત્રાનું બહુ સુંદર, ભાવપૂર્ણ અને પ્રેરક વર્ગન લખીને પ્રસિદ્ધ કરેલ છે અને જરૂરી માહિતીઓ તે. પુસ્તકમાં અન્તર્ગત કરવામાં આવી છે. અમરનાથના મારા આ વર્ણનને અર્થસભર અને રસસભર બનાવવાના હેતુથી તેમના ઉપર જણાવેલ પુસ્તકમાંની વિગતે અને વર્ણનને, મારા આ લખાણમાં જયાં જયાં જરૂર લાગી ત્યાં ત્યાં, મેં સંકલિત કરેલ છે. આ માટે તેમને હું ઋણી છું.
પરમાનંદ " આ લેખમાળાના પ્રારંભમાં જણાવ્યું છે તે મુજબ સાધારણ અમરનાથની યાત્રાને ઉલ્લેખ આવે છે. ફરતા ફરતા તેઓ કાશમીર આવ્યા રીતે કાશ્મીરના પ્રવાસે લોકો મે માસમાં જાય છે. કારણકે નાના મોટા , અને અમરનાથની યાત્રાર્થે તેઓ પહેલગામ આવ્યા. વિકટ માર્ગ વિદ્યાર્થીઓને નિશાળમાં રજા હોય એટલે કુટુંબ સાથે કાશ્મીરને પ્રવાસ પસાર કરીને તેઓ અમરનાથ પહોંચ્યા. અમરનાથના ભવ્ય ગુફાદ્વારમાં કરવા માટે સ્વાભાવિક રીતે મે માસ વધારે અનુકૂળ પડે છે, આમ છતાં તેમણે પ્રવેશ કર્યો અને હિમા-બરફના-બનેલા ઉત્તુંગ શિવલિંગનાં અમે આ પ્રવાસ માટે ઓગસ્ટ માસ પસંદ કર્યો તેનું કારણ એ * દર્શન કરતાં સ્વામીજીએ tranceમાં—એક પ્રકારની સમાધિમાં-ચિત્ત હતું કે અમારી ઇચ્છા કાશમીર જોવા સાથે કાશ્મીરમાં પૂર્વ બાજુએ ઉપરની કોઇ ઉર્ધ્વ સ્થિતિમાં પ્રવેશ કર્યો અને શંકર મહાદેવને આવેલા અમરનાથ તીર્થની યાત્રા કરવાની હતી. મે માસ દરમિયાન સાક્ષાત્કાર થયો હોય એવી તેમને ઊંડી આધ્યાત્મિક અનુભૂતિ–પ્રતીતી આ તીર્થ અને ત્યાં પહોંચવાના માર્ગ ઉપર પુષ્કળ બરફ જામેલ થઈ. આ પ્રકારનું તે પુસ્તકમાં પ્રેરણાદાયી વર્ણન આવે છે. આ વાંરયું હોઇને અને હવામાનની પણ સવિશેષ પ્રતિકૂળતા હોઈને એ બાજુને ત્યારથી અમરનાથની યાત્રાનું સ્વપ્ન મનમાં રમતું થયું હતું. પ્રવાસે સાધારણ રીતે શક્ય હોતો નથી. જાન માસથી એ બાજુને હિમાલય જોવાની ઈચ્છા તે એક યા બીજા નિમિત્તે આજ '
બરફ ઓગળવા માંડે છે. હવામાનની પ્રતિકૂળતા ઘટે છે, અને તેથી સુધીમાં અનેક વાર તૃપ્ત થતી રહી છે. સીમલા બે વખત વીશ . ( જુલાઇ ઓગસ્ટ એ બે મહિના એ યાત્રા માટે પ્રમાણમાં વધારે અનુકુળ
વીશ દિવસ રહેવાનું બન્યું છે. મસૂરી પણ બે વાર જોયું છે. રહે છે. શ્રાવણી પુણિમા જે મોટા ભાગે ઓગસ્ટની આખરમાં આવે છે
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન દાર્જીલિંગ, નૈનીતાલ તથા આભેરા
પણ જોવાનું બન્યું છે અને અઢી વર્ષ પહેલાં કેદારનાથ, તુંગનાથ તે દિવસે અમરનાથની યાત્રાનું ખૂબ માહાસ્ય લેખવામાં આવે છે
તથા બદ્રીનાથની યાત્રા કરવાને સુયોગ પણ પ્રાપ્ત થયું છે. આ છે અને પાંચ, સાત કેદશ હજાર યાત્રાળુઓ–મેટા ભાગે સાધુ સંન્યાસીઓ- તીર્થોની યાત્રા દ્વારા હિમાલયનો વધારે ગાઢ અને તે કારણે વધારે '' એ દિવસમાં એકઠી થાય છે. રાજય પણ પહેલગામથી અમરનાથ સુધીને
પ્રભાવક પરિચય થયો છે.એ યાત્રાનાં મધુર સ્મરણ ચિત્તમાં અવાર
નવાર ઉપસી આવે છે અને આનંદરોમાંચ પેદા કરે છે, અને ૨૮ માઇલનો રસ્તો સરખો કરાવે છે, વૈદ્યકીય મદદને પ્રબંધ કરે છે,
બાકી રહેલાં તીર્થોની યાત્રા કરવાની ઝંખનાને વધારે ઉત્કટ બનાવે ૧ ચાનાસ્તાની કામચલાઉ દુકાને રસ્તાના મુખ્ય મુખ્ય મથક ઉપર
છે. ગંગોત્રી–જનેત્રી જવાનો ગયા ઉનાળામાં વિચાર કરેલો, પણ * ખેલવામાં આવે છે. આ દિવસોમાં જેમ રાજય તરફથી કેટલીક સંગ- તે પ્રતિકુળ સંયોગોને લીધે અમલી બની ન શકો. કૈલાસ જવાનું વડો કરવામાં આવે છે તેમ યાત્રાળુ ઓની ખુબ ભીડને લીધે ટટ્ટ, ડોળી સ્વનું નજીક લાગતું હતું તે ચીની આક્રમણના કારણે દૂર ગયું. વગેરે બધું ખૂબ મધું થઇ જાય છે અને ઘણીવાર મેળવવા મુશ્કેલ થઇ પડે
અમરનાથની ઝંખના મનમાં ચાલુ જ હતી. એવામાં મુંબઈ જૈન યુવક
સંઘદ્વારા યોજાયેલા કાશમીરના પ્રવાસના આયોજન મારફત એ ઝંખછે, રહેવા ઉતરવાની મુશ્કેલી પણ વધી જાય છે અને જયાં યાત્રાળ એ
નાને મૂર્તરૂપ મળવાની શકયતા એકાએક ઊભી થઈ અને આખરે ભેગા થાય ત્યાં ગંદકી પણ ખૂબ થાય એ સ્વાભાવિક છે. આ
એ ચિરઅપેક્ષિત મંગળ દિવસ સામે આવીને ઊભો રહ્યો. કારણે પ્રસ્તુત વર્ષમાં શ્રાવણી પૂણિમા ઓગસ્ટ માસની ૨૬મી તારીખે
ઓગસ્ટની ૧૫મી તારીખે સ્વાતંત્ર્યદિન ઉજવીને પ્રસન્નતા આવતી હોવાથી, અમે એ મહિનાની ૧૬મી તારીખથી ૧૮મી તારીખ
અનુભવતાં, બીજા દિવસે સવારના સાત વાગ્યે અમરનાથની સુધીમાં અમરનાથની યાત્રા પતાવવાનું નકકી કર્યું હતું.
યાત્રાએ ઉપડવાની તૈયારી સાથે, રાત્રી અમે આનંદસ્વપ્નમાં કે અમરનાથ વિષે, જયારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે, એટલે કે
વીતાવી. પણ મધ્યરાત્રીએ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયેલ તે ૧૯૧૧-૧૨ આસપાસ, સ્વામી આનંદ પાસેથી મેં સૌથી પહેલીવાર સવાર સુધી ચાલુ રહ્યો. એટલે હવામાનની પ્રતિકૂળતા લક્ષમાં લઈને સાંભળેલું. અમારા પરિચયનાં એ પ્રારંભના વર્ષો હતાં. તેઓ એ દિવસોમાં સવારના સાત વાગ્યે ઉપડવાને વિચાર મુલતવી રાખવો પડયો.
પણ કલાક બે કલાકમાં આકાશ એકાએક ચખું થઈ ગયું અને કેટલાક સમય હિમાલયમાં મોટા ભાગે-આશ્રામાં રહેલા અને ત્યાં
અમારા પ્રવાસસંચાલકે જાહેર કર્યું કે અગિયાર વાગ્યે ભોજન કરીને તેમણે ગાયત્રી પુરશ્ચરણ વ્રત કરેલું. પછી હિમાલયનાં જાણીતાં
તરત જ આપણે ઉપડવાનું છે. અગિયાર વાગ્યા. ભોજન કર્યું. અમર- . તીર્થો—જનેત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ–ની અને ત્યાર નાથ જવા સૈા તૈયાર થયા. અમારી પ્રવાસમંડળીમાં કુલ ૪૧ બાદ ટિબેટમાં આવેલ કૈલાસની તેમણે યાત્રા કરેલી અને ત્યાર ભાઈ બહેનો હતાં. તેમાંથી ૨૧ ભાઈઓ અને ૯ બહેને એમ કુલ બાદ એક સંન્યાસી માફક ઉઘાડા પગે અને મધુકરી ઉપર
૩૦ ભાઇબહેનો અમરનાથની યાત્રામાં જોડાયાં હતાં. અમરનાથની
ઊંચાઈએ જવામાં તબિયતની અનુકુળતા પ્રતિકૂળતાનો વિચાર તેમણે અમરનાથની યાત્રા કરી હતી. આ બધાં તીર્થોનું વર્ણન કરવાનું રહે છે. આ કારણને લઈને દશ અગિયાર ભાઈ બહેનને મા તેમની પાસે કલાકોના કલાકો સુધી બેસીને વિસ્તારથી મેં સાંભળેલું પહેલગામમાં રોકાઈ જવું પડેલું.
અને ત્યારથી આ બધાં તીર્થોનાં કાલ્પનિક ચિત્ર ચિત્તમાં સુદ્રઢપણે અમારામાંના બધાંએ ટટ્ટ ઉપર જવાનું નક્કી કર્યું હતું. સામાન
જડાયેલા અને હિમાલય વિશે દિલમાં કોઈ અવનવું આકર્ષણ જન્મેલું. પણ ટટ્ટ ઉપર જ લઈ જવાને હતો. ઉપડવાનો સમય થયો '', એ જ અરસામાં સીસ્ટર નિવેદિતાનું લખેલું “Master asI saw એટલે બન્ને પ્રકારનાં ટટ્ટ એનાં ટોળા અમારી હોટેલ સામે હાજર થઈ
him” એ નામનું પુસ્તક મારા વાંચવામાં આવ્યું. એ પુસ્તકમાં ગયાં. પહેલાં સામાન ગોઠવીને એ ટટ્ટ ઓને રવાના કર્યા. પછી અમે
નિવેદિતાએ પિતાના ગુરુ સ્વામી વિવેકાનંદને લગતાં સંસ્મરણોની બધાં ટટ્ટ ઉપર ગોઠવાવા લાગ્યાં. ઘોડેસ્વારીને અમારામાંથી બે ત્રણ . . નોંધ કરી છે. તેમાં ૧૯૦૨-૩ આસપાસ સ્વામીજી સાથે તેમણે કરેલી જણ સિવાય ભાગ્યેજ કોઈને અનુભવ હતે. ગુલમર્ગ અને ખીલન
s
૨*
૨
,