________________
Sછે કે
‘'
'
,
'
,
"'
'' ૧દર
* 'પ્રબુદ્ધ જીવ ને
"તા. ૧૬-૧૨-૬૧
પ.'
જિક :
પર :"
કદરતમાંથી તેઓ મળી આવતા નથી. આવાં મૂળતત્તે પ્રયોગો લાક કિરણો તેમાંથી આરપાર નીકળી જાય છે અને કેટલાક પાછાં વડે વિજ્ઞાનીઓ બનાવે છે એટલે તેઓ માનવ-નિર્મિત છે. અત્યાર ફરે છે. આ ઉપરથી અનુમાન કર્યું કે પરમાણુની અંદરના ભાગમાં સુધીમાં આવાં દશ મૂળત બનાવી શકાય છે. મુશ્કેલી એ પિઝિટીવ વિદ્ય તચાર્જવાળા કણો (જેને પ્રોટોન કહેવામાં આવે છે કે તેઓ પ્રબળ રેડિયો-એકટીવ હોવાથી તેમના પરમાણુનું પરિ- છે) છે, જેની સાથે અથડાઈ પ્રત્યાકર્ષણને લીધે આલ્ફા કિરણ પાછું વર્તન જલદીથી થઈ જાય છે. વસ્તુત : સીસું અને બિસ્મથથી. ફરે છે. જે કિરણો પરમાણુના અંદરના ભાગથી જરા દૂર હોય વધારે ભારે મૂળત –પોલોનિયમ, રેડોન, રેડિયમ, થોરિયમ, યુરે તેઓ અંદરના પોઝિટીવ ચાર્જની અસરવડે અપ્રભાવિત રહેવાથી નિયમ રેડિયે-એકટીવ છે. તેઓનું વિઘટન ચાલુ છે એટલે ભવિ- ' સીધા નીકળી જાય છે. પરમાણુને અંદર ભાગ એટલે ન્યુકલીએસ. યમાં આ મૂળતત્ત્વો આપણી ધરતી પરથી લુપ્ત થઈ જશે.
પરમાણુનું એ ભાગ એટલે કેન્દ્ર ભારે અને બાકીને ભાગ પાલે. - જાણીતાં બધાં મૂળતત્ત્વોને તેના પરમાણુવજનના ચડતા
પરિણામે કોઇ પણ પરમાણુનું ચિત્ર આ પ્રમાણે કરી શકાય. ન્યુકલીસ વજનના અનુક્રમે ગોઠવવામાં આવે તો સમાન ગુણધર્મોવાળા મૂળ
જેમાં પ્રોટીન અને ન્યૂટ્રોન આવેલા છે તેને પરમાણુનું વજન તો એક હારમાં આવે છે. તો પ્રશ્ન એ થાય છે કે એક મૂળ- આભારી છે. તેની ફરતાં ઈલેકટ્રોનનાં વર્તુળ આવેલાં છે. ઇલેકટ્રોનનું તત્વ બીજા મૂળતત્ત્વથી ભિન્ન કેમ છે? આનો જવાબ આધુ
બાહ્ય વર્તુળ રાસાયણિક ક્રિયામાં ભાગ લે છે. ન્યુક્લીઅસ એમાં નિક રસાયણવિજ્ઞાને આપ્યો છે. પ્રત્યેક મૂળતત્ત્વ એક પ્રકારના
જરાય ભાગ લેતું નથી; પણ પરમાણુનું વજન તેને આભારી છે. મૂળભૂત (Fundamental) રજકણનું (Particles) બનેલું છે. એ
જો ન્યુક્લીઅસમાં ફેરફાર કરવામાં આવે એટલે પ્રેટોનની સંખ્યા રજકણોની સંખ્યા અને વ્યવસ્થા જાદા જુદા મૂળતત્ત્વોમાં નિર
વધતી ઓછી કરી શકાય તે નવું પરમાણું પેદા થાય છે. નિહાળી હોય છે. આ ઉપરથી નકકી થાય છે કે દ્રવ્યમાત્રની રચનામાં આવેલ મુળતનાં પરમાણુઓ એકસરખા પ્રકારના ૨જ
૧૯૧૩માં નીલ્સ મ્હારે પરમાણુ રચનાને વિઘુ તીય સિદ્ધાંત. કણાનાં બનેલાં છે.
જાહેર કર્યો. સહેલાઈથી એ સમજાય એવું છે કે પ્રત્યેક પરમાણુની મધ્યમાં - ઓગણીસમી સદીના ત્રીજા ચરણમાં ઠુકર, હિટર્ફ, સર વિલ્યમ એક ન્યુકલીઅસ છે, જેના પર પોઝિટીવ ચાર્જ છે અને એ કેન્દ્રની - કુકસ આદિ વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક રીતે બતાવી આપ્યું કે જો. આજુબાજુ ઇલેકટ્રોનો ગોળ ફરે છે (જેમ સૂર્યની આસપાસ ગૃહ ફરે છે.)
કોઈ વાયુમાં ઓછા દબાણે વિજળીને પ્રવાહ પસાર કરવામાં આવે આ રીતે હાઈડ્રોજન પરમાણુમાં (પરમાણુ સંખ્યા ૧) એક પ્રોટેન કેન્દ્રમાં , તે કેથેડ (નેગેટીવ ઈલેકટ્રોડ)માંથી એક પ્રકારનાં કિરણે નીકળતાં અને તેની આસપાસ એક ઇલેકટ્રોન આવે છે. હેલિયમ પર' દેખાય છે. એ કિરણો કેથડમાંથી પિઝિટવ ઈલેકટ્રોડ (એનડ) તરફ માણુમાં બે પ્રેટોન કેન્દ્રમાં અને તેની આસપાસ બે ઈલેકટ્રોનો છે.
જાય છે એટલે તેને કેથેડકિરણો તરીકે ઓળખવામાં આવે પણ હેલિયમ પરમાણુનું વજન ચાર છે. તેના બે પ્રોટોનનું વજન છે. વસ્તુત : આ કિરણો પર નેગેટીવ વિજળીને ચાર્જ હોય છે. બે થાય. તેનું વજન ચાર બરાબર તે જ થાય જો તેના કેન્દ્રના બીજ
બે ભારે રજકણો હોય. એટલે હેલિયમ ન્યૂકલીઅસમાં બીજા બે એ ઉપરથી તેઓને ઈલેકટ્રોન કહેવામાં આવ્યા. સર જે. જે.
ભારે રજકણો હોય. તેને વિદ્ય તચાર્જ શૂન્ય જોઇએ, એટલે સંભથમ સને પુરવાર કર્યું કે ગમે તે વાયુ છે અને કોઈ પણ મૂળ- * વિત છે કે ચાર્જવિનાના ન્યૂટ્રોન હોવા જોઇયે. બહારના તત્ત્વમાંથી કેડ યા એનોડ બનાવો તે પણ ઈલેકટ્રોન નીકળે ઇલેકટોનની વ્યવસ્થાની ખૂબી એ છે કે ઈલેકટ્રોના અમુક વર્તે લમાં છે. આ ઉપરથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે ઈલેકટ્રોન બધાં
એક ચેક્સ સંખ્યામાં હોય છે. પ્રથમમાં બે, દ્વિતીયમાં આઠ, તૃતીપરમાણુઓનું આવશ્યક અંગ છે. કોઈપણ મુળતત્ત્વ લઈએ : યમાં ૧૮ અને ચેથામાં ૩૨. તેને અડકવાથી કાંઈ અસર થતી નથી એટલે પરમાણુઓ ઈલેકટ્રો લિથિયમ પરમાણુમાં (પરમાણુ સંખ્યા ૩) ત્રણ પ્રોટોન.
ન્યૂટ્રલ હોવા electroneutral હોવા જોઈએ. એટલે કે તેમાં કેન્દ્રમાં છે. એટલે તેની આસપાસ પ્રથમ વર્તુલમાં બે અને બીજામાં * પોઝિટીવ અને નેગેટીવ વીજળીના ચાર્જ સરખા હોવા જોઈએ. એક એમ ત્રણ ઇલેકટ્રોનો આવેલા છે. લિથિયમનું પરમાણ્વજન.
આથી ફલિત થાય છે કે ઈલેકટ્રોનથી ઉલટા ચાર્જવાળા કોઈ રજ- ૭ છે એટલે ન્યુકલીઅસમાં ૪ (ચાર) ન્યૂટ્રોન હોવા જોઇએ. કણો પરમાણુમાં અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. આ દિશામાં સોડિયમ પરમાણુ (પરમાણુ સંખ્યા ૧૧)માં ૧૧ પ્રોટેન ન્યુપ્રયોગો વડે જાણી શકાયું કે દરેક મૂળતત્ત્વના પરમાણુઓની રચ- કલીઅસમાં એટલે ૧૧ ઇલેકટ્રોન તેના ફરતાં (૨,૮,૧ એમ ત્રણ વર્તુનામાં મુખ્યત: ત્રણ પ્રકારનાં મૂળભૂત રજકણો આવેલાં છે:
લમાં) આવેલા છે. પણ સોડિયમનું વજન ૨૩ છે એટલે ન્યુકલીઅસમાં . (૧) ઈલેકટ્રોન–એક નેગેટીવ ચાર્જ ધરાવે છે. તેનું વજન ૧૨ ન્યુટ્રોન હોવા જોઇએ. લિથિયમ અને સોડિયમ પરમાણુની ઇલેક'હાઈડ્રોજનના વજન કરતાં ૧૧૮૪૦ ગણું ઓછું છે એટલે કે ટ્રોન વ્યવસ્થા સમરૂપ છે. તેના બાહ્ય વર્તુળમાં એક ઈલેકટ્રોન છે અને તદન નજીવું છે.
અંદરના વર્તુળોમાં પણ ઇલેકટ્રોની સંખ્યા સરખી છે. એટલે બંને (૨) પ્રોટેન–પોઝિટીવ ચાર્જ ધરાવે છે. ચાર્જની માત્રા ઈલેક- પરમાણુઓમાં સમાનતા છે. આથી આવર્ત કોષ્ટકમાં સેડિયમ લિથિટ્રોનના ચાર્જની બરાબર હોય છે. તેનું વજન હાઈડ્રોજનના વજન
યમની નીચે આવે છે. બરાબર છે.
ફ્લોરીન (પરમાણુ સંખ્યા ૯) માં ૯ પ્રોટોન ન્યુકલીસમાં (૨) ન્યૂટ્રોન–કોઈ પણ જાતના ચાર્જરહિત છે. એટલે તેનું
અને ૯ ઇલેકટ્રોન તેના ફરતા–પ્રથમ વર્તુળમાં બે અને નામ ન્યુટ્રોન પાડવામાં આવ્યું (Neutra તટસ્થ). આનું વજન
બીજામાં સાત.
પ્રત્યેક પરમાણુ પોતપોતાના ઇલેકટ્રોન વર્તુલોમાં ઇલેકટ્રો' રેડિયે-એકટીવ મૂળતનો પરમાણુઓમાંથી પણ અમુક નની સંખ્યામાં બરાબર ભરપુર રહે એવી રીતે વર્તે છે. આને આઠ પ્રકારનાં કિરણો નીકળે છે. એ સ્પષ્ટ છે કે આ કિરણોને સંબંધ ઇલેકટ્રોનનો સમૂહ- ઓકટેટ કહેવાય છે. સોડિયમ પરમાણુ પિતાના એ પદાર્થોની આંતરરચનાની સાથે છે. મેડમ કયુરી અને બીજા
બાહ્ય વર્તુલન એક ઇલેકટ્રોન ગુમાવી શકે છે અને ફલોરીન પરમાણુ વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા પુરવાર કરી બતાવ્યું કે રેડિએકટીવ મૂળતત્વોના પરમાણુઓમાંથી ત્રણ પ્રકારનાં કિરણે વછૂટે છે:
પિતાના બીજા વર્તુળમાં એક ઇલેક્ટ્રોન ઉમેરી પોતાના બાહ્ય વર્તુલની - (૧) આલ્ફા કિરણ-હાઈડ્રોજનના કરતાં ચાર ગણા ભારે એટલે
ઇલેકટ્રેન સંખ્યા ૮ પુરી કરે છે. આમ સોડિયમ અને ફરીનના સંયોતેનું વજન ચાર અને તેના પર વિઘુ તચાર્જ પ્રોટોન કરતાં બેવડો , જનથી સોડિયમ ફ્લોરાઇડ નામનું સંયોજન બને છે. આ ક્રિયામાં અને તેના પર ચાની સંખ્યા પોઝિટિવ બે. ' સોડિયમને એક ઇલેકટ્રેન ઓછો થવાથી તેના પર પોઝિટીવ
(૨) બિટા કિરણ-ચાર્જસંખ્યા અને વજનમાં ઈલેકટ્રોનને મળતાં. " વિઘ તચાર્જ અને ફરીનને એક ઇલેકટ્રોન મળવાથી તેના પર (૩) ગામા કિરણો–ક્ષ-કિરણોને મળતાં.
નેગેટીવ ચાર્જ પેદા થાય છે. આ આકર્ષણ--પ્રત્યાકર્ષણથી રાસા- ઈ. સ. ૧૯૧૧ માં લોર્ડ રૂથરફોર્ડે પ્રયોગ કરી જોયું કે સોનાના યણિક સંયોજન માટે બળ મળે છે. આ રીતે બનેલ એક ઇલેકટ્રોનએક અત્યંત. પોતળા. વેરખ પર જે આલ્ફાકિરણો અથડાય તો કેટે- 'વિહીન ડિયમ પરમાણુ અને એક ઇલેકટ્ટાન પ્રાપ્ત કરીને બનેલો
બરાબર છે.