________________
પ્રબુદ્ધ જીવન જ
તા. ૧-૯-૧
૨
સોધન જે કક્ષા સુધી પહોંચ્યું તે કક્ષા સુધીની વિજ્ઞાન શરીરને ઓળખે છે, પણ તેના અધિષ્ઠાતા આત્માને સ્પર્શી છે. તે તે કાળે રચાયેલાં ધર્મશાસ્ત્રમાં નોંધ છે-આ રીતે એ શકતું નથી; વિજ્ઞાનને સીધે સંબંધ પાર્થિવ જગતું સાથે છે, વિધાને વિચાર કરવો ઘટે છે. વળી એવાં પણ જે વિધાન વિશ્વના વિસટ સ્વરૂપ વિષે તેને માત્ર ઝાંખી ઝાંખી કલ્પનાઓ જ હોય કે જેને સર્વજ્ઞ નામ સાથે જોડ્યા સિવાય ચાલે તેમ ન હોય છે; જન્મથી માંડીને મૃત્યુ સુધીના એહિક જીવનને તે હોય. અહિં પણ તે તે વિધાનનું તથ્ય તત્કાળ-સાપેક્ષ જ સમ- જુએ છે, જાણે છે. તેની આગળપાછળના જીવનસાતત્યની જવું તથા સ્વીકારવું ઘટે છે. જેમને સર્વજ્ઞ તરીકે ઓળખવામાં તેને કશી સુઝ નથી. જીવ અને જગત–તેનાં પ્રેરક સંચાલક આવે છે તેમને ભવિષ્યમાં થનારી અનેક વૈજ્ઞાનિક શોધનું કઈ વિશ્વવ્યાપી શક્તિ કે ચૈતન્ય છે કે નહિ તે વિષે વિજ્ઞાનને સંપૂર્ણ જ્ઞાન હતું એમ માની લેવાને કશું જ કારણું નથી.
કશી ગતાગમ નથી, કારણ કે તે વિષય પ્રત્યક્ષથી પર છે. આ ઉદા. ત. વીજળીની શોધ અને તે દ્વારા અને ત્યાર બાદ થયેલી
કાય છે અધ્યાત્મવિદ્યાનું. અને તેને સંબંધ છે અન્તગત અનુબીજી અનેક શોધે, અણુવિજ્ઞાન, આકાશ ઉ5યન, રડીએ, ભૂતિઓ અને માનવીચિત્તના ઉધ્ધીકરણ સાથે. આ રીતે વિજ્ઞાને ટેલિવિઝન વગેરે શોધે કેવળ આધુનિક છે. જો સર્વજ્ઞનું જ્ઞાન આ
પણ પિતાની મર્યાદા આંકીને ચાલવાનું છે. રીતે કાળપરિમિત હતું એમ કહેવામાં આવે છે તેમ કરવાથી કાં તો.
આમ વિજ્ઞાન અને ધર્મ-પ્રત્યેક પતતાની મર્યાદા સમજી વદવ્યાઘાત થાય અથવા તે સર્વજ્ઞ શબ્દને અન્ય કોઈ અર્થ
લે, આધુનિક વૈજ્ઞાનિક શોધ સાથે અથડાતી પુરાણી ધાર્મિક વિચારો ઘટે. ઉપર જણાવ્યું તે મુજબ જીવ, જગત અને ઈશ્વરનું
માન્યતાઓનું ઇતિહાસથી ઈતર એવું હવે કોઈ મૂલ્ય નથી એમ સમ્યફ સ્વરૂપ અને પ્રત્યેકને અન્ય સાથે પરસ્પર સંબંધ-આ
ધાર્મિક સ્વીકારી લે અને જ્ઞાનનો અનંત પ્રદેશ કેવળ પ્રત્યક્ષથી હંમેશાં વિવાદ, ચર્ચા અને મતભેદને વિષય રહ્યો છે. આ ત્રણ
સીમિત નથી એમ વૈજ્ઞાનિક સ્વીકારી લે તે વિજ્ઞાન અને ધર્મ તોનું સમ્યફ સ્વરૂપ અને તેમનાં પરસ્પર અનુબંધ અંગે .
વચ્ચે કશા પણ સંધર્ષનું કારણ ન રહે. કોઈ એવી વિશિષ્ટ અને સુદઢ પ્રતીતિ થાય કે જે વડે માનવી
જીવનના ધ્યેયને અને તે બેયના અનુસંધાનમાં ઊભા થતા વળી હવે તો વિજ્ઞાન પણ પહેલાં માફક કેવળ જડવાદી અને ઉકેલ મળી જાય-આવી પ્રતીતિને સર્વજ્ઞત્વ તરીકે જે અને પ્રત્યક્ષવાદી રહ્યું નથી. અણુના વિસ્ફોટ પછી અને વિશ્વાઓળખવામાં આવે તે એવું સર્વજ્ઞ બુદ્ધિગમ્ય બને અને એવી કાશના ગહન ભાગોમાં વૈજ્ઞાનિક સાધનો દ્વારા વધારે ને વધારે પ્રતીતિ ધરાવતી વ્યક્તિને અમુક અપેક્ષાએ આપણે સર્વજ્ઞ તરીકે પ્રવેશ મળવાના પરિણામે આજને વૈજ્ઞાનિક વિશ્વને આશ્ચર્યભાવે ઓળખી શકીએ. આવા સર્વ વિજ્ઞાનના ઊંડાણમાં ઉતરવાની કોઈ
નિહાળી રહ્યા છે, વિશ્વના સ્વરૂપને વધારે અકળ, ગૂઢ અને ગહન
માનવા લાગે છે અને આથી વિશેષ કાંઈ નથી એવા પહેલાના જરૂર નથી. તેમને આકાશમાં કેટલા તારા છે, યુરેપમાં કેટલી વસ્તી
માનસિક વલણને બદલે જે દેખાય છે, તે કરતાં નથી દેખાતું ' છે, હિમાલયને કેટલાં શિખરે છે, કોઈ અમુક વડને કેટલાં તે ઘણું વધારે વિરાટ અને માનવીબુદ્ધિથી જે કઈ તાગ
પાંદ છે કે કોઈ અમક વ્યક્તિના માથા ઉપર કેટલા વાળ છે મેળવી ન સકાય એવું ગહન છે–આવી પ્રતીતિ તરફ વૈજ્ઞાનિક તેની સંખ્યાની ખબર હોવાની જરૂર નથી.
ગતિ કરી રહ્યા છે. જગતના મૂળદ્રની ગણતરી દર - આપણાં ધર્મશાસ્ત્રમાં સર્વત્ત અંગે એવા ભાવની એક
ની સંખ્યા ઉપર આવીને વર્ષો સુધી અટકી હતી. હવે તેના ઉક્તિ છે કે જેણે એકે જાણ્યું તેણે સર્વ જાણ્યું. આ એક તે
મૂળમાં પ્રોટીન, ન્યુ ટ્રેન અને ઈલેકટ્રોન એમ માત્ર ત્રણ દ્રવ્ય
છે અને દરેક પરમાણુ આ ત્રણે દ્રવ્યના ઓછા વધતા કણને શું? આ એક એટલે આત્મા. આ આત્માના સ્વરૂપને વિશ્વ
સમુચ્ચય છે એમ સિદ્ધ થયું છે. આ ત્રણ દ્રવ્ય આગળ જતાં અને પરમાત્માના અનુસંધાનમાં જેણે સમ્યફપણે અને સર્વ એક દ્રવ્યમાં વિલીન થાય એ અસંભવિત લાગતું નથી. વળી બાજુએથી જા તેણે બધું જાણ્યું, એટલે કે, જાણવાગ્ય
પુદ્ગળ અને શક્તિ એકમેકથી ભિન્ન નહિ પણ એકમેકનું કેવળ બધું જાણ્યું. જો આ ન જાણ્યું હોય અને બીજું ગમે તેટલું
રૂપાન્તર છે, શકિતને પુદગળમાં પરિણમાવી શકાય છે અને
પુદ્ગળને શકિતમાં પરિણમાવી શકાય છે–આવું પુગળ અને જાણ્યું હોય તે તેને કાંઈ અર્થ નથી–આ વિચાર પાછળ
શકિતનું અદંત વિજ્ઞાને હવે સ્વીકાર્યું છે. આ બધું સ શેાધન આવી સમજણ રહેલી છે. આવા સર્વજ્ઞ, ઉપર જણાવી તેવી પ્રત્યક્ષથી પર એવી પદ્ધતિઓ વડે ચાલી રહ્યું છે. પરિણામે ભૈતિક વિગતે જાણતા હોતા નથી એમ કહેવાને એ આશય આજના વૈજ્ઞાનિક પહેલાંને નાસ્તિકવાદી રહો નથી,
છે કે એવી ભૌતિક વિગતે જાણવાનું તેમના માટે કોઈ પ્રયોજન પણુ ગુઢવાદી, ગહનવાદી અયવાદી બન્યો છે. અને ' - નથી અને તેમના માટે તે શક્ય પણ નથી.
એ ગૂઢ, ગહન અયને સ્વીકારીને તેના ઊંડાણમાં
જવા મથી રહ્યા છે. આધુનિક જમાનાના સર્વોત્કૃષ્ટ વૈજ્ઞાનિક આ રીતે વિચારતાં પ્રતીતિભેદે એકથી વધારે સર્વજ્ઞની
આઈન્સ્ટીનને કોઈ નાસ્તિક કહી નહિ શકે. આમ વિજ્ઞાનના સહેલાઈથી ક૯૫ના થઈ શકે છે. આજના વિજ્ઞાન સાથે ધર્મને
વલણમાં પણ ઘણે ફેરફાર થયું છે. પરિણામે આજના વૈજ્ઞામેળ બેસાડવું હોય તે સર્વજ્ઞ શબ્દને આ મર્યાદિત અર્થમાં જે નિક ધર્મથી વિમુખ રહેવાને બદલે જાણે કે ધર્મની સન્મુખ જઈ સમજો અને સ્વીકાર ઘટે છે અને ધર્મને કાર્યપ્રદેશ પણ
રહો છે એટલે કેવળ ભૌતિક નહિં એવાં જીવનમૂલ્યનાં જીવનઘડતર સાથે છે, આત્મોન્નતિ સાથે છે, વ્યક્તિ અને
સ્વીકાર તરફ તે ઢળી રહ્યો છે. સમાજ વચ્ચે જરૂરી એવી સંવાદિતાની ઉંડી સમજણ સાથે
- આ આખી ચર્ચાને આપણે આ રીતે સમેટી શકીએ.
વિજ્ઞાનના સંબંધ મુખ્યપણે વાસ્તવિક જગત સાથે છે. ધર્મને છે અને નહિ કે ખગોળ કે ભૂગોળ સાથે, નહિ કે રસાયણ
સંબંધ જીવનની શ્રેયસાધના સાથે છે. જગતના વાસ્તવિક સ્વરૂશાસ્ત્ર કે ભૌતિક શાસ્ત્ર સાથે આ પ્રમાણે ધર્મની પણ મર્યાદા
૫ની સમજણું શ્રેયસાધનાના જગત સાથેના વ્યાપક અનુબંધને આપણે સ્વીકારી લેવી ઘટે છે.
સમ્યક પ્રકારે ગ્રહણ કરવા માટે આવશ્યક છે. શ્રેયનો સમ્યક ' બીજી બાજુએ પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ થાય તે જ માત્ર વિચાર વાસ્તવિકતા સાથે સંવાદિતા કેળવવા માટે ઉપયોગી છે. સાચું અને બીજું બધું બેટું-આવું ઘમંડ વિજ્ઞાને પણ છોડ વિજ્ઞાનને સંબંધ વસ્તુસ્થિતિના યથાર્થ ભાન સાથે છે; ધર્મને વાની જરૂર છે. વિજ્ઞાનને સીધે સંબધે પ્રત્યક્ષ સાથે છે અને
સંબધ માનવજીવનના ઘડતર અને વિકાસ અર્થે છે એટલે કે
ઉર્ધ્વગામી જીવનમૂલ્યો સાથે છે. માનવજીવનના ઉત્કર્ષ માટે તેને લગતી માન્યતાઓ પણ સદાને માટે સ્થિર હોતી નથી.
વસ્તુતત્ત્વના સમ્યક જ્ઞાનની જેટલી જરૂર છે તેટલી જ જરૂર જેમ જેમ સશોધન વધતું જાય છે, વિસ્તરતું જાય છે તેમ તેમ
સાચાં ઉર્ધ્વગામી જીવનમૂલ્યની છે. આ રીતે વિજ્ઞાન અને માન્યતામાં–તેના એક યા બીજા અશમાં-ફેરફાર થયા જ કરે છે. ધર્મ પોતપોતાની રીતે માનવજીવનને વિકસાવવામાં–આગળ . જેને અદષ્ટ કહેવામાં આવે છે તે સાથે વિજ્ઞાનને, બહુ જ ઓછા લઈ જવામાં અનેક રીતે ઉપકારક બની શકે છે. સંબંધ છે અને દુષ્ટ કરતાં અદષ્ટની દુનિયા ઘણી વિશાળ છે. '
, પરમાનંદ