________________
તા. ૧-૮-૧
પ્રભુ દ્ધ જીવન
તે દબાણુ અમારા-જો કે મર્યાદિત સ્વરૂપના એમ છતાં પણ ઠીક ઠીક આજે આ જ બાબત એક વસ્તુસ્થિતિ રૂપે નીપજી રહી છે અને વ્યાપક એવા-વનસ્પત્યાહારને લીધે સારા પ્રમાણમાં હળવું બને છે. એકના ભાગે બીજાનું જીવનધોરણ ઊંચે લાવવું જરૂરી છે એવા
માંસાહાર કરતાં વનસ્પત્યાહાર વધારે સારી કેટિનાં ખ્યાલ ઉપર એક દેશના લોકોની અન્ય દેશના લોકોના હાથે સ્ત્રી-પુરૂ કરી શકે છે એવો દાવો વનસ્પત્યાહારી કરી શકે ચાલી રહેલી શોષણ –પ્રક્રિયાના મૂળમાં પણ આ જ મનાશા તેમ નથી. માણસની ગુણવત્તાને આંક કાઢવા સંબંધમાં ભિન્ન
ના આંક કાઢવા સંબંધમાં ભિન્ન કામ કરી રહી છે. ભિન્ન પ્રકારનાં ધોરણો હોઈ શકે છે, અને અમુક ઘેર માપતાં ' હજુ થોડા સમય પહેલાં-લડાઈ દરમિયાન અને બંને પક્ષના માંસાહારીઓ વનસ્પત્યાહારીઓ કરતાં વધારે સારા પૂરવાર
સૈનિકે વચ્ચે-માનવજીવનને કારણ વિના નાશ કરવા થાય એમ પણ બને, અને બીજા ધોરણથી માપતા દાખલા
સામે પ્રતિબંધ હતા. પણ તે ખ્યાલ હવે જૂનવાણી બની તરીકે સહનશીલતાની બાબતમાં માંસાહારીઓ કરતાં વનસ્પત્યા- ગિ છે અને આજે માણસના હાથમાં આવેલા સામુદાયિક ' ' હારીએ વધારે સારા માલુમ પડવાનો સંભવ છે.
સંહારનાં શસ્ત્રના પરિણામે આખી માનવજાત વિનાશના આરે પણ આ બધી બાબતો બાજુએ રાખીએ તે પણ એક ઊભી છે. વનસ્પત્યાહારની વાતમાંથી અણુબેંબ કે હાઈડ્રોજન પાયાને મુદો આપણી સામે આવીને ઊભો રહે છે કે જે બેંબની વાત સુધી પહોંચવું એ કોઇને વધારે પડતું લાગશે, છેલ્લા થોડા સૈકાઓ દરમિયાન, “સભ્યતાને ઇતિહાસ જે રીતે પણ આપ જે યથાર્થ રીતે વિચારશે તે માલુમ પડશે કે જે વિકાસ પામે છે તેના તેમજ આધુનિક સગાના સંદર્ભમાં, આપણે હાઇડ્રોજન બેબથી બચવું હશે તે આ ખરે વનપયાખૂબ પ્રસ્તુત બન્યો છે. એમાં કોઈ શંકાને સ્થાન હોઈ ન જ હારને સ્વીકાર્યા સિવાય ચાલશે નહિ. જીવનને સમગ્રપણે શકે કે અહિંસા અથવા તે “જીવે અને જીવવા ઘો” એ પ્રકારની અને પરસ્પર અનુસંધાનમાં વિચાર કરીશું તે વ્યકિતને ખોરાક જીવનપદ્ધતિ એ જ માત્ર એવી પદ્ધતિ છે કે, જે આપણી આજની અને અન્ય પ્રત્યેની તેની વર્તણુંક વચ્ચે રહેલા સંબંધનું આપઉપાધિઓ અને ધણીખરી સમસ્યાઓને ઉકેલ લાવી શકે તેમ ' ણને સાચું ભાન થયા વિના નહિ રહે અને એમ તર્કબદ્ધ રીતે છે. ઉપર મેં જણાવ્યું તે મુજબ અહિંસા તેના વિધાયક રૂપમાં | વિચાર કરતાં--અને આમાં કશું તરંગીપણું છે જ નહિ–આ૫પિતાની જાતને, પિતાની સુખસગવડને, અને પોતાની આકાંક્ષા- ણને એવા નિર્ણય ઉપર આવ્યા સિવાય છૂટકો જ નથી કે એને બીજાની ખાતર ભેગ આપ એ અર્થ સૂચવે છે. હાઈડ્રોજન બોંબથી બચવું હોય તે તેને એક જ ઉપાય છે કે તેને વિકલ્પ છે પિતાની ઇચ્છાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે જે માનસમાંથી હાઇડ્રોજન બેબ પેદા થયો છે તે માનસથી બીજાઓને ઉપયોગ કરે છે. એક યા બીજી રીતે સદીઓથી બચવું અને તેવા માનસથી બચવાને એકમાત્ર ઉપાય છે સર્વ માણસ પિતા વિષે એમ વિચારતો આવ્યો છે કે સર્વે જાણીતા જીવો માટે, સર્વ આકારમાં અને સર્વ સંગમાં પ્રગટ થતી જીમાં પોતે સૌથી વધારે ઉત્કૃષ્ટ અને સૈથી વધારે આગળ જીવનચેતના વિષે આદર કેળવો તે. આનું બીજું નામ છે વધેલો જીવ છે અને તેથી બીજા બધા જીવો માણસની ઈચ્છાને
વનસ્પત્યાહારને સમાદર. આધિન રહીને વર્તે અને તેને બધી રીતે સંતોષે એ જ સાચું
આશા રાખું છું કે આ દેશના વાતાવરણમાં કરવામાં
આવનાર આપની વિચારણું સફળતાને પ્રાપ્ત કરશે અને ભારત અને વ્યાજબી છે. આ જ નીતિ અથવા સિદ્ધાંતને આધાર
પણ જે આજે પાશ્ચાત્ય પ્રજાએ સ્વીકારેલા ભાગ પાછળ આંખ લઈને આપણી સ્વાદત્તિને તૃપ્ત કરવા માટે અથવા તે પેટ
મીંચીને દેડી રહ્યું છે તે ક્ષણભર ઊભું રહેશે અને પોતાની ભરવા માટે અથવા તે આપણા શરીરને શોભાવવા માટે અથવા રાજનીતિના ગર્ભમાં રહેલાં (અનર્થલક્ષી) સુચન અને આખરનાં રમતગમતમાં બને છે તેમ આપણુ મનનું રજન કરવા માટે
પરિણામને ફરીથી તાજેતર વિચાર કરશે. કશા પણ સંકોચ સિવાય આપણે પશુઓની કતલ કરીએ છીએ.
અનુવાદક: પરમાનંદ મૂળ અંગ્રેજી: ડો. રાજેન્દ્રપ્રસાદ એ દિવસો કે જ્યારે આપણે એ છ સભ્ય લેખાતા હતા
પૂરવણી અને જ્યારે માણસ માત્ર શિકારી હતા તે દિવસમાં તે ખોરાક
વનસ્પત્યાહારવાદ અને ભારત સરકાર માટે બીજા પશુઓને શિકાર કરીને અન્ય જંગલી જાનવર ૧૫મી વનસ્પત્યાહાર કોંગ્રેસનું ઉદ્દઘાટનપ્રવચન પૂરું થયું કે માફક આવતું હતું. તેની સ્વાદત્તિ અને ઇચ્છાઓ બહુ મર્યાદિત તરત જ પ્રસ્તુત કોંગ્રેસમાં આવેલા એક અમેરિકન પ્રતિનિધિઓ હાઈને આજને વધારે સભ્ય માનવી પોતાની રુચિને તૃપ્ત છે. રાજેન્દ્રપ્રસાદ ઉપર એક પ્રશ્ર લખીને મોકલ્યો. એ પ્રશ્નમાં એમ કરવા માટે જેટલી હિંસા કરે છે તેટલી હિંસા તે વખતને પૂછવામાં આવ્યું હતું કે “ભારત જે વનસ્પત્યાહારનું સમર્થક માનવી કરતા નહોતા. એ દિવસે માં જે કે તેને નિર્વાહ પશુઓ છે તે એ દર્શાવવા માટે જુદા જુદા દેશના ભારતીય એલચી ઉપર થતું હતું એમ છતાં પણ આજે જે ઘણા મોટા પાયા ઉપર ખાતાઓ તરફથી યોજાતા સરકારી સમારંભમાં ચેખું વનસ્પચાલી રહ્યું છે તે મુજબ કતલ કરવા માટે પશુઓને તે ઉછેરતો ત્યાહારી ભોજન શા માટે પીરસવામાં આવતું નથી ? ? આ નહોતે. માણસને ખોરાક અને બીજી જરૂરિયાતોને પૂરી પાડ- પ્રશ્નને એ જ વખતે ઉત્તર આપતાં ડૉ. રાજેન્દ્રપ્રસાદે જણાવ્યું વાના હેતુથી આજે હજારો અને લાખ જાનવરો કતલ કરવા હતું કે “આ જરૂર પ્રસ્તુત પ્રશ્ન છે અને તેનો મારે અહિં ને માટે ઉછેરવામાં અને રૂપુષ્ટ કરવામાં આવે છે. એષેધવિજ્ઞાન અહિં જ ઉત્તર આપવું જોઈએ. અમારામાંના કેટલાક શું કહે પણ જુદી જુદી રીતે પાર વિનાનાં પશુઓને કાપવા અને છે અને અમારો દેશ કેમ વતે છે તે વચ્ચે રહેલા વિરોધ રીબાવવા માટે જવાબદાર છે, અને તેથી જેમ જેમ આપણે તરફ ધ્યાન ખેંચવાના હેતુથી કદાચ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો, સભ્યતામાં પ્રગતિ કરતા રહ્યા છીએ તેમ તેમ કોઈ પણ જીવની હોય. મારે જણાવવું જોઈએ કે અમારી સરકાર વેજીટેરિયન સર
કાર નથી. તે બન્ને પ્રકારને આહાર કરનારની પ્રતિનિધિ છે. જીંદગી માટે આપણો આદર ઉત્તરોત્તર ઘટતા જ ગમે છે. એને અર્થ એ થયો કે જે માણસ અન્ય પશુ કરતાં ચડિયાતા હોઈને
- આ દેશની વસ્તીને મોટા ભાગ માંસાહારી છે. આમ હોવાથી
માંસાહારી મહેમાનોને તેમને સંતોષ આપે એવા આહારને પિતાના હેતુ માટે તેનું શોષણ કરી શકે છે અને તેને જીવ
પ્રબંધ કરવો એ અમારા માટે ફરજિયાત થઈ પડે છે. આ પણ લઈ શકે છે તે તે પછીનું બીજુ સ્વાભાવિક પગલું
સારું છે કે ખરાબ એ જુદી જ બાબત છે. દેશ જેવી સરકારને એ હોવાનું કે વધારે બળવાન માનવીને કે પ્રજાને વધારે
યોગ્ય હોય તેવી સરકાર તેને મળે છે. જે આપણે વેજીટેરિયન નબળા માનવી, જાતિ કે પ્રજાનું શોષણ કરવામાં અથવા તો
સરકાર ઇચ્છતા હોઈએ તે આપણે તે માટે કામ કરવું જોઈએ તેને નાબૂદ કરવામાં જરા પણ અનૈચિત્ય કે અઘટિત નહિ લાગે. અને જરૂરી પ્રચાર કરવો જોઈએ.”