________________
: પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૬૧
-
મ” :
: :
:
:
:
,
L '
, ,
કરુણુવિચાર વિરૂદ્ધ ઉપયુકતતાવાદ આ વિષયની જે ચર્ચા પ્રબુદ્ધ જીવનમાં કેટલાક વખતથી પરિગ્રહ મેળવવામાં અને મેળવેલ પરિગ્રહને સાચવી રાખવામાં છે. ચાલે છે તે કેમ શરૂ થઈ છે તે લક્ષમાં રાખવું જરૂરી છે. ભારત હિંસા છે. સ્વચ્છંદી અને અસંયમી જીવનમાં હિંસા છે.
સરકાર માંસ મચ્છીના આહાર તથા તેના વ્યાપાર-ઉદ્યોગને જીવનની જરૂરિયાતો બને તેટલી ઓછી કરવી એ અહિંસાના
ઉત્તેજન આપી રહી છે તેથી આઘાત પામી એક ભાઈએ આચરણ માટે જરૂરનું છે. ( શ્રી પરમાનંદભાઈને પૂછયું કે પશુહિંસા તરફ દેશ જોશભેર ગતિ કરી રહેલ છે તેને અટકાવવા કાંઈ જ ન થાય, સરકારને કશું
આ બધું સંપૂર્ણ રીતે શક્ય નથી એટલે અહિંસાના કોયડા કહી ન શકાય એવી મને વૃત્તિ કેમ જોવામાં આવે છે? જૈન
ઘણું છે. તાર્કિક દલિલે જેને કરવી છે તેવાઓ આવા કોયડાસમાજના આગેવાને મન કેમ છે ? શ્રી પરમાનંદભાઈએ જવા
એને આગળ કરી અહિંસાના આચરણની અશક્યતા બતાવી બમાં, ભૂખ્યો માણસ શું પાપ ન કરે એમ કહી, સરકાર પૂરતા
શકે છે. અમુક સંજોગોમાં અને અમુક પ્રસંગે હિંસા અનિવાર્ય હાથ ધોઈ નાખ્યા, દેશ અને પ્રજા પૂરતું, ચોતરફ હિંસા વિષ
છે અથવા હિંસા ટાળી શકાતી નથી તેથી બીજા કોઈ પ્રસંગોએ યક ઉદાસીનતા અને લોકમાનસમાંથી કરૂણ લુપ્તવત્ થઈ રહી
હિંસા ટાળવાની વાત પણ નિરર્થક છે એવી દલીલ થાય છે. છે એ તરફ દયાન ખેંચ્યું અને જેને આ વિષયનું દુઃખ છે
એક જ દાખલો આપું. વિશ્વ વનસ્પત્યાહારનું ઉદ્ઘાટન કરતાં એવા મન સેવે છે, કારણ કે આવી વિચિત્ર પરિસ્થિતિમાં કોને શું
ડે. રાજેન્દ્રપ્રસાદે વનસ્પત્યાહારનું જોરપૂર્વક સમર્થન કર્યું. કહેવું અને તે કલ્યાને શું અર્થ ? કંઈ કહેવું તે વ્યર્થ અપલાપ,
અંતમાં કોઈ અમેરિકન ભાઈએ તેમને સવાલ કર્યો કે ભારત જે અરણ્યરૂદન જેવું થાય; છતાં સરકારને કાંઈ ન કહેવાય એવું
વનસ્પત્યાહારનું સમર્થક છે તે એ દર્શાવવા માટે જુદા જુદા નથી. અને પિકાર ઉઠાવે કે જેથી સામાન્ય લોકોના અંતરમાં
દેશના ભારતીય એલચી ખાતાઓ તરફથી જાતા સરકારી કર્તવ્યભાન અને કરુણાવૃત્તિ જાગ્રત થાય.
સમારંભમાં ચેમ્બુ વનસ્પત્યાહારી ભજન શા માટે પીરસવામાં
આવતું નથી? જવાબમાં છે. રાજેન્દ્રપ્રસાદે કહ્યું કે અમારી શ્રી વત્સલાબહેને આ સંબંધે એક ચર્ચાપત્ર મોકલ્યું. તેમાં
સરકાર વેજીટેરીઅન સરકાર નથી–તે બન્ને પ્રકારનો આહાર કરવેદ અને સ્મૃતિઓને પિતાના ઊંડા અભ્યાસથી તેમણે જણાવ્યું
નારની પ્રતિનિધિ છે. દેશ જેવી સરકારને યોગ્ય હોય તેવી સરકે માંસાહાર આ દેશમાં હજારો વર્ષોથી લોકે કરતા આવ્યા છે.
કાર તેને મળે છે. આપણે વેજીટેરીઅન સરકાર ઈચ્છતા હોઈએ જેને રેશમ અને મોતીનો ધંધે કરે છે તે ગોમાંસ નિકાસ
તે આપણે તે માટે કામ કરવું જોઈએ અને જરૂરી પ્રચાર કરવો કરતાં કઈ રીતે વધુ અહિંસક છે? તેમની કહેવાનો મતલબ કે
જોઈએ. પ્રશ્ન પૂછનારે જે કોયડે રજુ કર્યો તેને સરકાર પૂરતું જેનોને માંસાહાર વિષે ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી.
કદાચ આ સંતોષકારક જવાબ હશે. બીજે જવાબ શું આપી વાંદરાની નિકાસમાં એમને કાંઈ જ ખોટું જણાતું નથી, કારણ કે
શકે? પ્રશ્ન કરનાર એથી પણ વિશેષ ગંભીર કોયડે રજુ કરી અનાજ ખાઈ જતા વાંદરાની નિકાસ થાય તે જ ભારતની વધતી
શકત. રાષ્ટ્રપતિ તરીકે પોતે ભેજન સમારંભે આપે છે તેમાં શા જતી વસ્તીને અનાજ પૂરું પડે. વાંદરા ઉપર પ્રયોગ થાય
માટે માંસાહાર પીરસાય છે? રાજેન્દ્રબાબુ જવાબ આપી શકે કે - છે તે મનુષ્યહિતાર્થે થાય છે. તેથી આપણું પ્રિય જન સફળ શિસ્ત્રક્રિયાથી બચે તેમ હોય તે તે વધારે મહત્વનું કે એક
રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી મારી ફરજ છે કે સરકારની ઈચ્છા
પ્રમાણે ભારે વર્તવું જોઈએ. કોઈ એમ કહે કે તે રાષ્ટ્રપતિ પદ વાનરનું જીવન ? “હંમેશા કોઈ વસ્તુને જોતાં પહેલાં મહત્વની
છોડી દો અથવા એમ કહે કે રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી માંસાહાર કઈ બાબત છે એ જોવું જોઈએ.”
મારા ભોજન સમારંભમાં પીરસાશે નહિ અને તેમ છતાં સર, આ ચર્ચાપત્રને, શ્રી પરમાનંદભાઈએ અહિંસાવાદીઓને
કાર આગ્રહ રાખે તે રાષ્ટ્રપતિ પદ છોડી દેવું. આ પ્રશ્નને પડકારરૂપ માની છણાવટભરી ચર્ચા-વિચારણા માટે વિચારકેનેનિમં.
નિર્ણય રાજેન્દ્રબાબુ જ કરી શકે. આવા પ્રસંગોએ કેમ વર્તવું ત્રણ મેકલ્યા, જેમાંના કેટલાકના વિચારો પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ
- એનો નિર્ણય વ્યકિતએ પોતે જ કરવાનો રહે. બીજી રીતે કહીએ થયા છે. મને પણ આ વિષે કંઈક કહેવા બહુ આગ્રહ કર્યો છે.
તો જીવનમાં જે અનેક ફરજ હોય છે તેમાંથી કઈ ફરજને પ્રાધાન્ય ના. . - “આમાંથી ત્રણ મુદ્દા ઉપસ્થિત થાય છે: (૧) સરકારની
આપવું તે નિર્ણય વ્યક્તિએ પોતે કરવાનું રહે છે. આમાં ફરજ: શું ? (૨) પ્રજાની ફરજ શું? (૩) અહિંસા-હિંસાના -
રાજેન્દ્રબાબુને કોઈ સ્વાર્થ ન હોય અને શુદ્ધ સેવાભાવ હોય વિચારમાં કરૂણ અને ઉપયુકતતાને શું સ્થાન છે? વત્સલાબહેનના
તે પોતાને ભોજન સમારંભમાં માંસાહાર પીરસાય છે તે શબ્દોમાં કહીએ તે કઈ વસ્તુને વધારે મહત્વની ગણવી. ' સહન કરી લેવું પડે, પણ તેને ખેદ તો હોય જ અને તે ટાળી
આમાંથી છેલા પ્રશ્નને પહેલો લઉં, કારણકે તે જ મૂળ પ્રશ્ન છે. શકાય તો સારું એમ કહે. અહિંસાના આચરણમાં વિવેક અને
અહિંસા-હિંસાની ચર્ચા અનંત થઈ શકે, કારણ કે જીવન નમ્રતાની ભારે જરૂર છે. સંભવ છે કે તેમને સ્થાને બીજી કોઈ અનંત છે. “છો જીવસ્ય જીવનમ' એ કુદરતને ક્રમ છે. હિંસા- વ્યક્તિ હોય તે એવો પણ નિર્ણય લે કે રાષ્ટ્રપતિપદ જતું હોય ભય જગતમાં અહિંસક થઈને રહેવું એટલે ક્ષણે ક્ષણે હિંસાના તે ભલે જાય, પણ આવી હિંસાને ભાગીદાર હું નહિ થાઉં. પ્રસંગે આવે તેને બને તેટલા ટાળવાં. દેહ છે ત્યાં સુધી અમુક પણ આ તે બે ફરજ વચ્ચે પસંદગીને સવાલ થયે. એમાં 'હિંસા અનિવાર્ય છે, પણ અહિંસક જીવન જીવવાને જેને પ્રયત્ન સ્વાર્થ નથી, પણ સ્વાર્થને ખાતર થતી હિંસાને બચાવ તે ન છે અને તે વિષે જે સતત જાગ્રત છે તેવી વ્યકિત આવી અનિ- જ થાય. અહિંસા એટલે પિતાના ભેગે બીજાનું ભલું કરવું વાર્ય હિંસાને પણ ઓછામાં ઓછી કરવા પ્રયત્ન કરે. અહિંસા અથવા પિતાની ખાતર બીજાને દુઃખ ન દેવું. હિંસા એટલે એ ધર્મ છે. આંત્માનો ગુણ છે, આધ્યાત્મિક વિકાસનું સાધન પિતાના સ્વાર્થને માટે બીજાનું બુરું કરવું અથવા બીજાને દુઃખ છે એવી જેને પ્રતીતિ થઈ છે તે વ્યકિત પોતાના મન સાથે દેવું. સ્વાર્થને માટે જે હિંસા અનિવાર્ય છે તે તે ઓછામાં કાયમ એક યુદ્ધ ચલાવી રહે છે. સાચી રીતે તે અહિંસા આચ- ઓછી થાય ત્યારે જ અહિંસાનું આચરણ સાર્થક બને. અહિંસાના રવી એટલે પરિગ્રહ ઓછો કરો અને જીવનમાં સંયમ લાવવો. કોયડાને ઉકેલ તાર્કિક દલીલોથી થતું જ નથી. દરેક વ્યક્તિએ
,
,
,
'
- **