________________
તા.૧-૭–૨૧
- -' ' પ્રબુદ્ધ જીવન
પ૧
માટે
થાય છે. હવાથી પાણી આવે છે
બગડે વળ
નાંખેલ પણ અહીં દરાણ મા
તાએ તેમની તેમને
૭,૫૦૦ ફીટની ઊંચાઈએ આવેલા પિનાકપાણિના મંદિરવાળા માટે કેણ જવાબદાર? લાલ દવા (પિોટાશ પરમેગનેટ ) થાનકે પહોંચ્યા. એ
* * * * નાખવાં શું થાય છે ?’ : - - - - : , ', '. " . અહીં શિવજીનું એક પુરાણું દેરું છે. નીચેની તળેટીઓનાં
પેલો કહે: “લાલ દવાથી પાણી બગડે ! વળી કહે : ગામડાંમાંથી આવેલાં ૨૦-૨૫ લોક દર્શનપૂજા માનતા અંદા
“. જજમાન લકે અહીં દરશણ માનતાએ આવે તે લાલ દવા કરવા સારુ અમારા અગાઉ અહીં પહેચી ગયાં હતાં ને તેમને
નાંખેલ પાણી પસંદ કરતા નથી. અહીં તો પિનાકનાથજીની
'કિરપા છે. કોઈને કશું થાય નહિ. * પુણ્ય બંધાવવા કાંઠલીના ૮-૧૦ ગોરદેવતાએ તેમના કેટલાક
. . છોકરાંઓને (નિશાળ ડૂબાવીને) જનની આશાએ લઈ “ઉપર”
મેં એને ખખડાવ્યો. ‘તમને સરકાર તરફથી જમીન વગેરે ચડી આવેલા. આવતાંવેંત સૌ કોઈ જુદાં જુદાં કામમાં
મળ્યાં છે તે શેને સારુ જે કોઈ જાત્રાળુ માંદું થયું કે મૂવું રોકાઈ ગયા. વડાં ગૉરે કોઇથી ભાગ્યે જ સમજાય એવી ખોટી
તે તમારા પર કેસ થશે એ જાણે છે ? તમારે જજમાન સંસ્કૃત ભાષામાં જજમાનને પુજા કરાવવામાં, કેટલાક તેવી જ
લોકોને સમજાવવું જોઈએ કે લાલ દવાથી પાણી બગડે નહિ ? અધ્ધ સંસ્કૃતમાં રૂદ્રીમહિમ્નના પાઠ કરી ગળો તાણવામાં,
પણ સુધરે. આ પાણીમાં કીડા ખદબદે છે. તે જમાનોને બીજા કેટલાક વળા જજમાનેએ આણેલાં સીધાં સામાનનાં
બતાવો ને સમજાવે તે કેમ ન સમજે.? અમે જિલ્લા કલેકટરને પિટલાં છે ડી ભગવાનના ભાગઅર્થે તેની વહેંચણી કરવામાં,
લખશું.' ત્યારે જરા ગભરાયો.
અમને કહેવામાં આવ્યું કે આ અમે કરી એ જાત્રા બીજા વળી મંદિરના આંગણામાં તેમ જ આંગણું બહાર
તો છેટા પિનાકપાણિની હતી. ખરા ને મોટા પિનાકપાણિ તે ' મંગાળા માંડી રસોઇપાણીની તૈયારીમાં પડ્યા. ૧૧-૧૨ વાગ્યા આ મંદિરની પાછળ આવેલી ઊંચી પર્વતમાળામાં બીજું મોટું તેમેં આટલી ઊંચાઈએ ટાઢ વાય. અમે તડકામાં જ બેઠા- શિખર દેખાતું હતું ત્યાં વસતા હતા. એ શિખરની ઊંચાઈ
પાછળ કહ્યું તેમ નવ હજાર ફીટથી વધુ છે. રસ્તા નાના - મદિર ખાસું પુરાણું લાગ્યું. મંદિરની ફરતે પથ્થર
પિનાકથી બે માઈલ જેટલે, અને આવ્યા. તે કરતાં ઘણે વિકટ. 'જડેલું ચોગાન છે ને આગલી ભીંત પર મુખ્ય દ્વારની બેઉ રસ્તે શેને ? દિશા પકડીને ચડઉતર ચડળે જવાનું. અમને બાજુએ કાળા પથ્થરોમાં ઘેડા, હાથી પર આયુધધારી લડ
કહેવામાં આવ્યું કે ત્યાં પણું પાણી નથી, ને જનારા વૈયાઓની કૂચ કરતી મૂર્તિઓ કંડારેલી છે. અંદરની ભીંત પર
યાત્રીઓ આગલી સાંજે અહીં નાના પિનાથને મંદિરે આવી
-રાત રહે ને વળતી સવારે વહેલા ઊઠી સીધું સામાન, વાસણ ) તેવા જ કાળા પથ્થરમાં દશાવતાર કર્યો છે ને બીજી પણ
કુસણ, પૂજાપાઠની સામગ્રી અને પાણી પીઠે, ઊંચકી રસ્તો મૂર્તિઓ ગોખલામાં બેસાડી છે. શિલ્પ ખાસું બેશ છે. માંહેલા માપે ત્યારે વડા પિન થનાં દર્શનપૂજા બ્રહ્માજે કરી. પાછા મંદિરમાં શિવજીની જળાધારી ઉપર માળિયે છે તે પર પાણીના
અહીં પહોંચતાં બપરનાં ત્રણ વાગે. પછી અહીંથી સાંજે ‘સ ખ્યાબંધ ઘડા મોટું બંધ કરીને મૂકી રાખેલા મેં જોયા.
ખીણમાં : ઉતરી ઘેર પહોંચે . આ બડા શિવ શિખરને બૃહદ પિનાકપાણિ શિવશંભુ ઉપર ગળતીનાં પાણી છોડવા સારુ વરસાદ વખતે ઝીલી રાખેલા (અહીં પાણીનો ઝરો નથી )
આ શિખર બહુ ઊંચું ને વાટ વિકટ, તેથી નીચલા પાણીથી આ બંધા મૂક્યા છે એમ અમને કહેવામાં આવ્યું.
ડુંગરની ટોચે નાના પિનાકે ધૂણી નાંખી હશે. ભકતોની કાળજી
ન રાખે તે ભગવાન શેના ? આ પહાડોમાં દરેક ઉંચા પહાડની આટલી ૭,૫૦૦ ઊંચાઈએ પણ શિવજીને ગળતીને . અભિષેક જોઇત હશે શું ? ને વળી દિવસો સુધી ભરેલા પડી
ચેટી (શિખર ) ઉપર શિવજીનું કે દેવી ભગવતીનું મંદિર રહેનારા એ. ધડાઓમાં પણ મંદિર બહારના ગંધાતા કુંડ
હોય જ. કોઈ સ્થાન બહુ દુર્ગમ હોવાને કારણે ત્યાં લોકોને ખાડાઓમાંથી જ ભરેલું પાણી. એટલે એમાં અગણિત જંતુઓ
અવરજવર ઓછો હોય તોપણ કારતક, આસે, માધું કે
ચૈત્ર વૈશાખ એવી કઈ પુનમે વરસમાં એકાદ મેળે તે ત્યાં : બહારની જેમ ખદબદતા હશે ને ? એવા પાણીની ગળતીએ જ રાતદિવસ અઘોળ કરવામાં આ પિનાકપાણિને શો સંવાદ
ભરાતે જ હોય. તે વખતે લોકો ત્યાં અચૂક મોટી સંખ્યામાં એકઠા આવતાં હશે? અમને તે અહીં બપોરના બે વાગે તડકે બેઠાં
થાય ને એમ આવાં દેવસ્થાનનું મહતમ ચિરંજીવ રહે- "
આ બૂઢા બૃહદ પિનાકનાં આજે તો માત્ર દૂરબીનથી જ પણ ટાઢ વાતી હતી. તારીખ હતી ૩૦ મી મે, ૧૯૫૦.
દર્શન કરી અમે વળી નીકળ્યા. ચડ્યા હતા તે રસ્તે પાછા વળીને 'આટલી ઊંચાઈએ આ શિવમંદિરની આસપાસ કયાંએ
ચીડ સળીઓની પથારીઓવાળા ખડા ઉતાર ' ઊતરવાની તે પાણીને ઝર નથી. વરસાદ અને બરફનાં પાણી આસપાસ
હિમ્મત જ નહોતી. તેથી બીજી કંઇક. હળવી કેડીને રસ્તા આવેલા બે ત્રણ નાનામેટા ખાડામાં ભરાઈ રહે તે જ બારે
પકડી એક બે માઈલને ફેર વેઠી અમે કોસીની ખીણમાં
ઊતરી ગયા. માંસે વપરાય ! એ ખાડાનાં બંધિયાર પાણીમાં તે. ઉપર
ચીડસળીઓનાં જંગલોવાળા ઢોળાવ હજુ ઊતરતા હતા આવેલાં ઝાડનાં પાન હમેશાં ખર્યા કરે ને કેહવાયાં કરે.
ત્યારથી જ કાળા બિહામણાં વાદળાં ને ગાજવીજે અમને દરશન માનતાપૂજા અર્થે આવનારા પહાડી લકે તથા તેમના
ધમકાવવા માંડયા હતા. નીચે નદીમાં પહોંચ્યા ને વાવાઝોડા ગરદેવતાઓ આ જ પાણી લઇલઇને પીએ ને એ જ
સાથે વરસાદ તૂટી પડો. પલળતા ભીંજાતા ને વાટે છાપરાં પાણીથી લોકો તેમ જ ભેજનભટ રઈ કરે. અમારા ભેમિચાની અગમચેતીથી અમે બે મશક ભરીને નીચેથી પાણી લઈ
કે ઢોરઢાંખર બાંધવાના ગોઠા આવે તેમાં ભતા, સાંજ આવ્યા હતા. પણ મંદિરે પહેચતાંવેત એક ગરદેવતાએ
પડયે પૂરા પંદર માઈલ પહાડે અને ખીણ ખૂંદી વળીને અમે
ઘરભેળા થયા. લાટ ભરી આણી આપેલા પાણીમાં અમે નજર કરી તો નરી આખેય માંય કેટાનુકેટિ જતુ ખદબદતાં દેખાયાં! કમનસીબે : 'આ પછી પાંચેક માસ રહીને નૈનીતાલવાળા , ડાકટર જોતા પહેલાં અમે ભૂલમાં એક બે ઘૂંટડા પાણી પી ચૂક્યા હતાતેથી નૈનીતાલ પહોંચતાંવેંત વાળાથી બચવાનાં ઈજેકશને
માયાદાસ અને ત્યાંના આગેવાન આર્યસમાજી સમાજસેવક લઈ લેવા મેં બેઉ મિત્રોને ઉપદેશ આપે.
( શ્રી બાંકેલાલજી કન્સલ એક સાંજે કૌસાની આવ્યા. મારા, રહે- '
-
ઠાણુથી દોઢ માઈલ પૂર્વ, છેડે શ્રી સરલાદેવી નામે એક ' , મંદિરના મહંત પૂજારીને મેં કહ્યું: “આવું પાણી લેક જર્મન બહેન પહાડી બાળાઓનું આશ્રમ ચલાવે છે. એમણે અહી આવીને પીએ ને પછી વાળા નીકળે, માંદા થાયું કે મારે તેને તે મને ડાં માયાદાસને મળીને વળતાં ખબર કરી. કહે “ ડે,
આસ
જ કન્સલે એક
Iણથી