SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૬૦ પ્રિબુદ્ધ જીવ ને - તેરાપંથી જૈનોના હાથે જૈન મુનિના મૃતદેહની સમાજોમાં પણ સંપત્તિનું જે કંઇપણ આવું વિવેકહીન પ્રદર્શન થતું હોય, તે બધાએ આમાંથી બેધપાઠ લેવું જોઇએ, એમ અક્ષમ્ય વિડંબના અમને લાગે છે. . . . . વારે-તહેવારે, એક યા બીજા નિમિત્તે, ધાર્મિક કે એવા જ છેવટે અત્યારના પલટાતા રાજકારણમાં જૈન સમાજના ભલાની કોઈ કાર્ય પ્રસંગે, આપણી સંપત્તિનું પ્રદર્શન કરવાની જૈન વ્યવહારિક દષ્ટિએ પણ જૈનેની. સંપત્તિનું આવું બેહૂદુ પ્રદર્શન સંઘમાં જે ટેવ વધતી જાય છે, એને એક સાવ વિલક્ષણ ગણી ન થાય એ ઈચ્છવા જેવું અમને લાગ્યું છે, નહીં તે અંદરથી શકાય એ દાખલો તેરાપંથી સમાજમાં ચારેક મહિના પહેલાં ગરીબ બનતે સમાજ બહારથી શ્રીમંત લેખાઈ શકે અને મૂડીબન્યો છે. એ તરફ તેરાપંથી ભાઈઓનું તેમજ બધાય જૈન ભર શ્રીમતિની આવી શ્રીમંતાઇના ગુરૂવગ-પ્રેરિત પ્રદર્શનના ભંગ ફિરકાઓનું ધ્યાન દોરવા માટે આ લખવું અમને જરૂરી લાગ્યું છે; સામાન્ય જનસમૂહને બનવું પડશે. તેથી ઘણે મોડે મોડે પણ અમે આ લખીએ છીએ.. (આ નોંધ જૈન”માંથી સાભાર ઉદ્ભૂત અમે તા. ૨૬-૨-૬૦ નાં “ભૂદાન-યજ્ઞ’ ના અંકમાં “સિદ્ધાંત કા ખાધું, પીધું અને કીધું રાય” શવ-શંગાર’ શિષક શ્રી જમનાલાલજી જૈનની નોંધ અને તેમાંની માહિતીના આધારે લખી છે. ) [છંદ : અનુષ્ય૫] - તેરાપંથ જૈન સંપ્રદાયના એક મુનિ શ્રી મગનલાલજી “ખાધું. પીધું અને કીધું રાજ્ય”—બોલી કરી પૂરી મહારાજ તા. ૧૯-૧-૬૦ ના રોજ રાજસ્થાનમાં સરદાર શહેરમાં વાત દાદીજીએ ને સૌ બાળકે શાંતિથી સૂતાં. કાળધર્મ પામ્ય'. એમની સ્મશાનયાત્રાનું વર્ણન કરતાં તેરાપંથી માનતાં કે મને રાજ્ય અંત ત્યાં દુઃખને સહુ, સમાજના મુખપત્ર “જૈન ભારતી ” માં કહેવામાં આવ્યું છે કે – પા સી કલ્પના કેરાં થશે સમૃદ્ધ ને સુખી. ૧૯મી જાન્યુઆરીએ મહામનાં શ્રી મગનમુનિજીનું દેહા- મેળવ્યું રાજ્ય એ સિદ્ધિ, સાધનાં અવ બાકી ? ના, વસાન થયું. એમના શબની શોભાયાત્રામાં હજારે લેકે આવ્યા પામ્યા એ પૂરતું, એને ચિંતા ટકાવવાની ના. હતા. પાલખી ૪૧ કળશની બનાવી હતી. એમાં ચાંદીના ખાધું, પીધું અને કીધું રાજ્ય-વાત મહિં અહીં, ૪૧ કળશ ચડાવવામાં આવ્યા હતા, અને ચાંદીની કલગીઓ પણ વાર્તા આ કેવી કે જેમાં રાજા એકકે ન, રાણીએ, ૪૧ લગાવી હતી. ધજાઓ વગેરેથી પાલખીને ખૂબ શણગારી ખેલે ના જંગ સૈનિકે, રંગીલા કુંવરો નહી". ' હતી. શરીર ઉપર સફેદ જરિયાની ચાદર, સેનાની મુહ૫ત્તી, ગળામાં ' પ્રજા છે અહિ તે એ કેયલ ને ચકલી તણી. સેનાની માળા અને કપાળમાં સુંદર માંલું શોભી રહ્યું હતું. હતું જંગલ ગાર્યું કે એમાં ચિત્ર વિચિત્ર કે, પાંત્રીસ રૂપિયાની ઉછામણી બોલાવામાં આવી હતી. સ્મશાનભૂમિ પશુ પંખી રહેતાં'તાં નિત્ય કલ્પેલમાં રત. સુધી રૂપિયા ઉછાળવામાં આવ્યા હતા. સરદાર શહેરના ઇતિહાસમાં આવી જાતનું મહાપ્રયાણ પહેલ વહેલું જ જોવા મળ્યું. આખી કાગડા, કેયલ ને મેના-પોપટ ને ચકલી સહ, ચિતા ટોપરા, ઘી અને ચંદનની બનેલી હતી. આ બધા ખર્ચને મળીને રાનનું રાજ્ય માણતાં’તાં સુખે દુઃખે. માટે ત્રીસ હજારથી વધારે રૂપિયા ભેગા થયા છે.” એવામાં કોઈને સૂઝયા ભેદ “કા-કા” “-” તણુક - આ સમાચાર ઉપર શ્રી જમનાલાલજી જૈને જે નોંધ લખી અને પ્રત્યેકની બલી જેમ જુદાં સહુ થયાં. છે, તે તેમના જ શબ્દોમાં વાંચીએ. તેઓ લખે છે કે: “કા-કા” ના બેલનારા રહે અહીં ને ત્યાં “-” તણું તુલસીજી એ નથી જાણતા કે અત્યારે આપણો દેશ એવા એવા કંઇ ભાગ પાડયા જંગલની મહિં. કેવી મુશ્કેલ સમસ્યાઓ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે ? શું તેઓ પરંતુ થયું એવું કે કોયલ - ચકલી બેઉને નથી જાણતા કે અત્યારને માનવધર્મ શું છે ? જે મુનિએ કનકને ' ' રાખ્યાં ભેગાં અને કીધું “ચલાવો રાજ્ય સંગમાં.” કીચડ જેવું લેખીને અપરિગ્રહનું વ્રત સ્વીકાર્યું હતું, એમના થોડા દહાડા થયા ત્યાં તો કલેશ “-” ચીં–ચી” તણું શબને સેનાની મુહપત્તી અને કંઠીથી શણગારવું કયાં સુધી ઉચિત વધ્યા એટલા કે બન્ને માળાં અન્યના ચૂંથે. છે ?...આ શબ-ગાર સંબંધી અમે શું લખીએ ! આ ઉપર [ કુ ચિંચીં, ચિં ચી કૂ , રૂચી, રૂચી, કુ કુચી , ટાંકેલ જૈન ભારતી'માં પ્રગટ થયેલ) વર્ણન પોતે જ એક જીવતી ઘવાઈ કે, મરી કાંઇ “મારું આ “તારૂં ના કરી. જાગતી ટીકારૂપ છે. શબને આ શણગાર અપરિગ્રહ અને ત્યાગના અને બાકી રહી તેણે કહ્યું, “ભાગ જુદા કરો! આદર્શો અને સિદ્ધાંતની હત્યા જ છે ! આવી ઘટના દેશને માટે કેલે એમના રાજ્યે રહીને "દૂ-કુ” વાણીમાં દુઃખદાયક છે. અમે આચાર્ય શ્રી તુલસીજીને વિનયપૂર્વક કહેવામાં ઇચ્છીએ છીએ કે ઓછામાં ઓછું તેઓ પોતાના કાર્યક્ષેત્ર ઉપર કારભાર ચલાવે ને “ચી-ચીમાં ચકલીગણ, એવું કલંક ન લાગવા દે કે જેને સાફ કરવામાં એમનું આખું એમના રાજ્યમાં કાર્યો કરે નિજ પ્રદેશમાં.” જીવન પણ ઓછું પડે!” આમ કલેષ ટળે સૌને, સૌએ સૌના પ્રદેશમાં - શ્રી. જમનાલાલજીએ માર્મિક શબ્દોમાં પોતાની વેદના પ્રગટ “ખાધું પીધું અને કીધું રાજય” વાર્તા પૂરી ત્યહાં. કરી છે; અને જે આપણી ગુણગ્રાહક દષ્ટિ કુંઠિત થઈ ન હોય તે વાત આ અંત પામે છે, વાર્તાનું રાજ્ય પામતાં, એની આપણે જરૂર આભાર સાથે કદર કરવી જોઈએ. પણ અત્યારે કિન્તુ કર્તવ્ય આરંભે “ઈશનું રાજ્ય પામવા.. જે રીતે સાંપ્રદાયિક વ્યોમેહ અને કદાગ્રહ સૌને વળગે છે, તે ईशावास्यमिदं सर्वे, यत् किं च जगत्यां जगत् । જોતાં આંવી આશા રાખવી નકામી લાગે છે, तेन त्यक्तेन भुंजीथाः, मा गृद्धः कस्यचिद्धनम् ॥ એક મુનિવરના શબને મુખે સેનાની મુહપત્તી, એ ઘટના [ ઇશનું રાજ્ય છે વ્યાખ્યુંવિષે અણુઅણુમહિં ખરેખર સાવ નવી, વિચિત્ર અને શોચનીય છે. પણ આ કંધ માત્ર તેથી ત્યાગી અને માણે, વાંછે અન્યનું કે નહીં] તેરાપંથી સમાજને ઉદ્દેશીને જ અમે નથી લખતા. ઇતર જૈન ગીતા પરીખ,
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy