________________
પેજ
}*rNT
"
-TAT ની.'xXx
શક
6.
રજીસ્ટર્ડ નં. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા.૪.
. '
'
,
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૧૯ : અંક ૨૧
બુદ્ધ જીવન
CE.
મુંબઈ, માર્ચ ૧, ૧૯૫૮, શનીવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર - આફ્રિકા માટે શીલિંગ ૮.
છુટક નકલ : નયા પૈસા ૧૯ ગલ ઝા માલાણarat asseme see me at તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા' ઝાલા લાલ NR NR અન્ના કાકા મકા.
વિ. સં. ૨૦૧૩ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો વાર્ષિક વૃત્તાંત ઈ. સ. ૧૯૫૭ 1 વિ. સં. ૨૦૧૩ ના પ્રારંભ સાથે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ગ્રાહક સંખ્યામાં માટે વધારે ન થાય ત્યાં સુધી પ્રબુધ્ધ જીવનના ર૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો હતે. ગત વર્ષ દરમિયાન સંધની મુખ્ય પ્રકાશન પાછળ આશરે રૂ. ૧૫૦૦-૦૦ ની ખેટ આવવાની જ છે. પ્રવૃત્તિઓ પૂર્વવત્ ચાલી રહી હતી. આ પ્રવૃત્તિઓને આપણે ક્રમસર
પર્યુષણ વ્યાખ્યાનમાળા વિચાર કરીએઃ
ઓગસ્ટ માસની ૨૧ મી તારીખથી ૨૮ તારીખ સુધી એમ - શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક
નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા સંધ તરફથી ગત વર્ષ દરમિયાન * વાચનાલય અને પુસ્તકાલય
યોજવામાં આવી હતી. આ વખતની વ્યાખ્યાનમાળા ગુણવત્તા તેમ જ સંધ હસ્તક ચાલતી આ સાર્વજનિક પ્રવૃત્તિને આસપાસ વસતી
કપ્રિયતામાં આગળની વ્યાખ્યાનમાળાઓ કરતાં કેટલાક કારણોસર જનતા સારો લાભ લે છે. વાચનાલયમાં હંમેશા આશરે ૧૨૫ થી
ચડી જાય તેવી હતી. સદા ધર્માધિકારીનાં આ વખતે “અહિસાની ૧૫૦ ભાઈઓ વાંચવા આવે છે. પુસ્તકાલયને ચાલુ લાભ લેતા
વિકાસશીલતા” એ વિષય ઉપર એક સાથે ત્રણ વ્યાખ્યાને રાખ્યા સભ્યોની સંખ્યા ૨૭૫ છે. વાચનાલયમાં ૬ દૈનિકે, ૧૮ સામાહિકે,
હતા અને આ વ્યાખ્યાને રેકસી થીએટર અથવા તે ભારતીય વિદ્યા૧૨ પાક્ષિકે, ૩૭ માસિક, અને ૬ ત્રિમાસિક અથવા વાર્ષિકે એમ
ભવન જેવાં વિશાળ સ્થળોમાં ગોઠવાયેલાં હોવા છતાં સાંભળવા આવનાર એકંદર ૭૮ સામયિકો આવે છે. ભાષાની દૃષ્ટિએ ૮ અંગ્રેજી સામ
ભાઈ બહેનેને સમાવેશ કરો ભારે મુશ્કેલ થઈ પડયો હતે. આ યિકે, ૬૧ ગુજરાતી સામયિકે અને ૧૦ હિંદી સામયિકે આવે છે.
વખતે કેટલાએક વ્યાખ્યાતાએ પહેલી જ વાર આવ્યા અને રાજકેટ, આ પ્રવૃત્તિના સંચાલન પાછળ આ વર્ષે રૂ. ૫૧૬૭–૩૭નો ખર્ચ થયો
કાશી, કલકત્તા જેવા દૂર દૂરનાં સ્થળોએથી તેમને બેલાવવામાં આવ્યા છે જેની સામે આવક રૂ. ૩૨૫૮–૧૮ ની થઈ છે. પરિણામે રૂા.
હતા. નવ વ્યાખ્યાન સભાઓમાં પાંચ સભા બ્લાવાકી લેજમાં ૧૯૧૧-૧૮ ની ખોટ આવી છે. આમાં આગળના વર્ષની ખેટના
અને ત્રણ સભાએ રાકસી થીએટરમાં અને એક સભા ” ભારતીય રૂ. ૨૨ ૦-૫૬ ઉમેરતાં ગત વર્ષ અંગે કુલ બેટ રૂ. ૨૧૩૧-૭૪
વિધાભવનમાં ભરવામાં આવી હતી. જેમ આ વખતની વ્યાખ્યાન ની ઉભી રહેશે. ચાલુ વર્ષ માટે રજુ કરવામાં આવનાર અંદાજપત્ર
માળા આગળ કરતાં ચડિયાતી હતી. તેમ તે પાછળ ખર્ચ પણ મુજબ ચાલુ વર્ષમાં રૂા. ૨૫૪૫–૦૦ ની ખોટ આવવા સંભવ છે.
આગળ કરતાં ઘણું વધારે–આશરે રૂ. ૧૩૦૦ ને થયે હતે. . એટલે એકંદરે ગત વર્ષની બેટ રૂા. ૨૧૩૧-૭૪ અને ચાલુ વર્ષની
વૈદ્યકીય રાહત અને સારવારનાં સાધન અંદાજેલી ખેટ રૂ. ૨૫૪૫–૦૦ એ બે મળીને કુલ રૂા. ૪૫૭૬-૭૪ ની એટલે કે આશરે રૂ. ૫૦૦૦-૦૦ ની આપણે પુરવણી કરવાની
ડાકટરે લખી આપેલી દવા અથવા તે ઈજેકશને ખરીદ રહેશે.
કરવાની સ્થિતિમાં ન હોય એવાં જૈન ભાઈ બહેનને મર્યાદિત રીતે પ્રબુદ્ધ જીવન
કીંમતી દવાઓ તથા ઇજેકશને સંધ તરફથી અપાવવામાં આવે છે. સંધ તરફથી ચલાવવામાં આવતું પાક્ષિક પત્ર પ્રબુધ્ધ જીવન આને લગતું જ સંધ પાસે સારું ભંડોળ હોય તે આ રોહતનું નિયમિત રીતે પ્રગટ થઈ રહેલ છે. આ માર્ચ મહીનાની આખરે પ્રમાણુ વિસ્તારી શકાય. આ ઉપરાંત વૈધકીય સારવારનાં સાધન પ્રબુદ્ધ જીવન ૧૮ વર્ષ પૂરાં કરશે અને ૨૦ મા વર્ષમાં પ્રવેશ કરશે. પૂરતા પ્રમાણમાં સંધમાં વસાવવામાં આવ્યા છે અને તે નાતજાતના પ્રબુધ જીવનનું રણ એકસરખું જળવાઈ રહ્યું છે અને તેણે સારી કશા પણું ભેદભાવ અને કશું વળતર લીધા સિવાય જરૂરિયાત ધરાવતા લોકપ્રિયતા સંપાદન કરી છે. આમ છતાં પણ તેની ગ્રાહક સંખ્યામાં ભાઈબહેનને આપવામાં આવે છે. કશે નેધવાયેગ્ય વધારે થતો નથી. ગત વર્ષ દરમિયાન પ્રબુધ્ધ
પં. સુખલાલજીનું સન્માન કાર્ય જીવન પાછળ રૂ. ૨૨૮૮-૧૧ ની ખોટ આવી છે. તેનાં કારણો આ ગયા વર્ષને મેટો ભાગ સંઘનું કાર્યાલય પં. સુખલાલજીના પ્રકારનાં છે. એક તે ગ્રાહક સંખ્યાનું પ્રમાણ બહુ નાનું છે; બીજું સન્માન સમારંભના આયોજનમાં રોકાયેલું રહ્યું હતું અને સન્માન ગયા વર્ષથી છપાઇના ભાવ ૨૫ ટકા વધારી આપવા પડયા છે; સમિતિની મુંબઈ શાખાનું કાર્યાલય બની ગયું હતું. અને સાથે કાગળના દર પણ સારી રીતે વધ્યા છે. ગયા વર્ષે પંડિત સુખલાલજી પિતાની બધી શક્તિ આ કાર્ય પાછળ કેન્દ્રિત કરી હતી. પ્રબુધ્ધ સન્માન સમિતિના પ્રચારકાર્ય અંગે અવારનવાર વધારે પાનાં આપવા જીવન દ્વારા પણ એ જ બાબતને લગતું પ્રચારકાર્ય મોટા પાયા પડેલાં તે પણ ખર્ચ વધારાનું એક કારણ છે. પ્રબુધ્ધ જીવનના પાનાંની ઉપર હાથ ધરવામાં આવ્યું હતું. આ રીતે એ સન્માન સમારંભની નિયત સંખ્યા ૮ પાનાની છે, પણ કેટલાય સમયથી વાચકોને સારા અનુપમ સફળતાને યશ કેટલાક અંશે મુંબઈ જૈન યુવક સંધના પ્રમાણમાં વાચન સામગ્રી પૂરી પાડવી એ હેતુથી ૧૦ પાનાં આપવાને ફાળે જાય છે. સામાન્ય નિયમ થઈ પડે છે, અને તેમાં પણ કદિ કદિ ૧૨ પાનાં
સંઘ દ્વારા યોજાયેલાં પર્યટન પણ આપવામાં આવે છે. પણ હવે જે આજના સંગમાં કશે ગત વર્ષ દરમિયાન સંધ દ્વારા બે પર્યટને જવામાં આવ્યાં ફેર ન પડે તે ૧૦ પાના ઉપરથી ૮ પાનાં ઉપર આવી જવા હતાં. એક પર્યટન વજેશ્વરી જવા માટે તા. ૭-૮-૧૭ ના રોજ સિવાય બીજો વિકલ્પ રહેલું નથી. આમ કરવા છતાં પણ જ્યાં સુધી ગોઠવાયું હતું. એ પર્યટનમાં ૪૪ ભાઈ બહેને જોડાયા હતાં. સપ્ટેમ્બર
' '