________________
કરી ''રીરના
તા. ૧૫-૧૨-૫૮
- પ્રબુદ્ધ. જીવન સંચરણ થતું છે. બેઝ દેખાડયું હતું, એ ઈથરનું મેજું નકકર , બે બહુ મેટા અને જાણીતા, જર્મન વનસ્પતિ વિજ્ઞાનવિચારો ભીંત અને માણસની હારને વીંધીને પસાર થયું હતું, એક મજબુત પીફર અને હેબરલેન્ટ જેમણે વનસ્પતિના પ્રદેશમાં બીજી અનેક શોધે વજનદાર પદાર્થને તેણે ઉથલાવી પાડયો હતે, ધંટડી વગાડી હતી , કરી હતી તેમની શોધમાં આવી કોઈ બાબતનું લેશ માત્ર સુચન - અને છેવટે બંધીયાર એારડાની અંદર નાના સરખા પથ્થર અને કરવામાં આવ્યું નહોતું. ઉં, બેઝે આ માટે “રેસેનન્ટ રેકર્ડ' માટીના દળને ધડાકે કરીને તેડી નાંખ્યું હતું.. " '
નામનું એક અત્યન્ત નાજુક યંત્ર તૈયાર કર્યું હતું. આ યંત્ર એવું . દુન્યવી પ્રસિદિધ :
હતું કે જેમાં છોડવાના અન્તભંગ ઉપર કોઈ પણ સ્કુર્તિદાયક દ્રવ્ય ' , ૧૮૮૭ અને ૧૮૧૫ના ગાળામાં લંડનની રોયલ સોસાયટી અને (દા. ત. મદ્ય) ની થતી અસર અને ધબકારાની ગતિ નોંધાઈ . * રયલ ઇન્સ્ટીટયુશન સમક્ષ વ્યાખ્યાન આપવા માટે ત્રણવાર , બેઝને શકતી હતી. આ સંબંધમાં જાણીતા તત્વચિન્તક આલ્કયુઅસ હકસલી લંડન બોલાવવામાં આવ્યા હતા. ૧૯૦૦ની સાલમાં પેરીસમાં ભરાયલી નીચે મુજબ જણાવે છે:- . સાયન્સ કોગ્રેસમાં ભારતના પ્રતિનિધિ તરીકે હિદી સરકારે બેઝને કલકત્તામાં આવેલ બેઝ ઈન્સ્ટીટયુટમાં અમે તેમની સાથે ફર્યા
મેકલ્યા હતા, અને ત્યાં કેચ સાયન્સ કાઉન્સીલે તેમનું બહુમાન અને એક આશ્વર્યમાંથી અન્ય, આશ્ચર્યમાં ગરકાવ થતા રહેવાને • ' ર્યું હતું. ત્યાર બાદ એકસફર્ડ તેમજ કૅબ્રીજ તરફથી નિમંત્રણ આનંદ અનુભવ્યું. કાળી કાચની પટ્ટી ઉપર સેય વડે છોડવાને
તેમને પ્રાપ્ત થયાં હતાં. તેમણે યુરોપ તેમજ અમેરિકામાં વિસ્તૃત પ્રવાસ વિકાસ યંત્રિક રીતે આલેખાતે અમે જોયે. છોડને બહારથી વીજળીને . કર્યો હતો અને તેમનાં વ્યાખ્યાને અને પ્રયોગના દર્શન માટે ઢગલા- આંચકે આપવામાં આવ્યું અને છોડની અંદર અમે આંચકાની , બંધ કાર્યક્રમ ગોઠવાયા હતા, જેમાં વૈજ્ઞાનિકો ટોળે મળીને તેમને થરથરાટી પેદા થતી નિહાળી. અમે છોડવાને આહાર ગ્રહણ કરતે જે. ! સાંભળવા એકઠા થતા હતા. ભારત ખાતે તેઓ પાછા ફર્યા ત્યારે આ પ્રક્રિયામાં એકસીજનને વાયુ અલ્પ પ્રમાણમાં તે બહાર કાઢો ' કલકત્તાની યુનિવર્સિટીએ તેમનું “ડોકટરેઈટ' ની પદવી વડે સન્માન હતો. જ્યારે સૂર્યને છોડવા ઉપર પ્રકાશ પડવા લાગ્યા ત્યારે ઘંટડી ; ન કર્યું હતું, પંજાબ યુનિવર્સિટીએ એક વ્યાખ્યાનમાળા રજુ કરવા ઘણી વાર અને નિયમિત રીતે વાગવા લાગી. જ્યારે તેની ઉપર આવરણ
માટે તેમને રૂ. ૧૨૦૦ની રકમ આપી હતી. બે નિયત કાર્યક્રમ - ઢાંકવામાં આવ્યું ત્યારે તેની આહાર લેવાની પ્રક્રિયા બંધ થતી ' મુજબ વ્યાખ્યાને આપ્યા હતા અને પિતાને મળેલી રૂ. ૧૨૦૦ની માલુમ પડી, અને ધંટડી લાંબા ગાળે વાગવા લાગી અથવા વાગતી,
રકમ, એગ્ય વિજ્ઞાન સાધકને એક વર્ષ સુધી દર માસે રૂ. ૧૦૦ની બીલકુલ બંધ થઈ ગઈ. જે પાણીમાં છોડ ઉભે રાખવામાં આવ્યું શિષ્યવૃત્તિ આપવાની શરતે, તેમણે પંજાબ યુનિવર્સિટીને પાછી હવે તેમાં સ્મૃર્તિદાયક દ્રાવનું એક ટીપું નાંખવામાં આવ્યું અને ' આપી હતી.
' '
જાણે કે કોઈ ટાઈપીસ્ટ ખૂબ ઝડપથી ટાઈપ કરવાં મંડ હોય એ બેઝને ૧૮૦૩માં સી. આઈ. ઈ. ને ઈલકાબ અને ૧૮૧૧ ના રીતે, ઘંટડી એકદમ જોરશોરથી વાગવા માંડી. પછી બે કલેરારાજ્યભિષેકના સમયે સી. એસ. આઈ. ને ઈલ્કાબ હિંદી સરકાર કેમ (ઉંઘાડવાની દવા) છોડવાને આપી. આ પ્રયોગ સંપૂર્ણ રીતે તરફથી એનાયત કરવામાં આવ્યું હતું ૧૮૧૬માં તેઓ અમેરિકાથી સફળ થયે. છેડવાએ જાગૃત અવસ્થા દરમિયાન નવી જગ્યાએ પાછા ફર્યા ત્યાર બાદ હિદી સરકારે તેમની ૫૦ વર્ષની જન્મજયન્તી ‘તરતજ મૂળ પકડયું અને તે વિકસવા લાગ્યા. કલોરેમનું વધારે પ્રસંગે “નાઈટહુડ” ની ઉપાધિ અર્પણ કરી એટલે કે “સર' બનાવ્યા. પડતું પ્રમાણ જેવી રીતે માણસને તેવી જ રીતે છોડવાને પણ ૧૮૧૭ની સાલમાં ૨૫ વર્ષ દરમિયાન મહેનત મજુરી દ્વારા એકઠી પ્રાણધાતક નીવડતું અમે જોયું, પુલને ઝેર આપવામાં આવે છે : 1. કરેલ સંપત્તિમાંથી તેમણે કલકત્તા ખાતે બેઝ રીસર્ચ ઇન્સ્ટીટયુટ અાપણે સ્પષ્ટપણે જોઈ શકીએ તેમ તે તરત જ કરમાવા માંડે છે. ઉભું કર્યું અને ૧૯૧૭માં તેનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ માણસના જીવનની છેલ્લી ઘડીએ માફક તેની પણ છેલ્લી ઘડીએ.' ' ઇન્સ્ટીટયુટમાં નાત જાત કે ધર્મના કશા ભેદભાવ સિવાય સર્વ " એટલી બધી વદનાપૂર્ણ હોય છે કે તે યંત્રની મદદ દ્વારા નિહાળતાં વિદ્યાર્થીઓને દાખલ કરવાને પ્રબંધ કરવામાં આવ્યા. ૧૮રું માં આપણે આજ સુધી આ પદાર્થો વિષે કદિ પણ નહિ અનુભવેલી એવી વળી તેઓ યુરોપના લાંબા પ્રવાસે ઉપડયા અને અનેક યુનિવર્સિટીઓ ઊંડી સહાનુભૂતિ વડે આપણું દિલ હાલી ઊઠે છે. સમક્ષ તેમણે ભાષણો આપ્યા. જો કે મોટા ભાગે તેઓ જયાં જતાં “લાગણીષધોન, આમાઓ કે જેમણે કત્તલખાનાનું દુષ્ય
ત્યાં તેમનું ભારે સન્માન કરવામાં આવતુ અને આદરપૂર્વક સાંભળવામાં જઈને નિરમષ આહારને સ્વીકાર કર્યો હોય તેઓ જે પિતાના "- આવતા, એમ છતાં કેટલીક જગ્યાએ તેમની શોધ અને તેમાંથી ખોરાકની મર્યાદા હજુ પણ ધટાડવા માગતા ન હોય તે, તેમને. આ તારવેલા સિધ્ધાન્તને શ્રધ્ધાળ વૈજ્ઞાનિકે તરકથી સામને કરવામાં
બેઝ ઈન્ટટીટયુટના બારણે કદિ નહિ ચડવાની મારી સલાહ છે.
છોડવાનું ખૂન થતું જેને તેમને કદાચ જમીનના પેટાળમાં પદા, * આવતે અને તેમના દિલમાં પ્રતીતિ પેદા કરવા માટે બિઝને ખૂબ થતા રસાયણિક દ્રવ્ય ઉપર જ પિતાને નિર્વાહ કરવાની ' લાગણી જહેમત ઉઠાવવી પડતી. :
*, ,
થઈ આવશે.”. - ૧૮૨૮ ની સાલમાં 'બેઝની ૭મી વર્ષગાંઠ તરફ ભારે ઉત્સાહ વિજ્ઞાનના એક નિષ્ઠાવાન ઉપાસક હોવા ઉપરાંત ડે. બેઝ , . અને આદરપૂર્વક ઉજવવામાં આવી હતી. હિદ તેમજ હિદની બહારથી એક મહાન રાષ્ટ્રવાદી દેશભક્ત હતા. ડે. બેઝે. એક ઠેકાણે કહ્યું
જાણીતા લેકે તરફથી શુભેચ્છાના પુષ્કળ સંદેશાઓ બેઝ ઉપર પાઠવવામાં હતું કે “કર્મનું અને નહિ કે નિષ્ક્રિયતાનું ભૂતકાળના ભારતમાં ' આવ્યા હતા. આમાંથી એક સંદેશે. ચીનના શિક્ષણમંત્રી તરફથી ગૌરવ કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી સર્વ માટે સુખની | આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, “વિજ્ઞાનને આધ્યાત્મિક પ્રાપ્તિ કરવામાં ન આવે-સર્વને ઉકર્ષ સિધુ ન થાય ત્યાં સુધી, સત્યના પ્રદેશમાં આપ ઉંચે લઈ જાઓ એવી વિશ્વ આપના વિષે આપણામાંથી કોઈ સુખને અનુભવ ન જ કરી શકે. જ્યારે ભારતભરમાં ' આશા સેવે છે. આપના ગૌરવમાં આખું એશીઆ ભાગીદાર બને છે.” આપણને અહોહન થઈ રહ્યું છે, આપણને પડકાર સંભળાઈ રહ્યો છે આ કામ . ' . ' ડૅ. બેઝને સિધાન્ત , '
ત્યારે, આપણે તુચ્છ એવા ભેગેપગવાળું જીવન ગાળી ન જ શકીએ ઠે. બેઝની થીઅરી-સિધ્ધાન્ત–મુખ્યત્વે કરીને વનસ્પતિ અને પ્રાણીમાં .. અથવા તો વ્યક્તિગત મેક્ષને વિચાર કરી ન શકીએ ” આજે બેઝનાં |
રહેલ પ્રાણસવેદનનું Nervous Impulse નું સંરખાપણું સિદ્ધ કરવા સ્મરણો અને તેમનું કલકતાનું ઈન્સટીટયુટ એક એવી પ્રેરક જીવન્ત | સાથે સંબંધ ધરાવે છે. પહેલાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે પ્રાણીઓમાં કથા રજુ કરે છે કે આજથી ૧૫ વર્ષ પહેલાં-૧૯૪૩ માં-બેઝનું
જે પ્રકારનું પ્રાણસવેદન જોવામાં આવે છે તેવું પ્રાણસવેદન અવસાન થયું એ હકીક્ત આપણે ભાગ્યે જ માની શકીએ તેમ છે. વનસ્પતિમાં અસ્તિત્વ ધરાવતું'. નથી. પશ્ચિમના વૈજ્ઞાનિકોને આ નવા :
| મૂળ અંગ્રેજીઃ એમ. બી. સી. શવ સિધાન્તથી ભારે સખ્ત આધાત લાગ્યો હતો, કારણ કે એ વખતના
' અનુવાદક: પરમાનંદ -