SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ : પ : રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ ' ' વાર્ષિક લવાજમ રૂ. ૪ * . : -- ‘પ્રબુદ્ધ જૈન નું નવસંસ્કરણ * વર્ષ ૧૯: અંક ૧૯ ': ', ' રીત : મુંબઈ ફેબ્રુઆરી ૧, ૧૯૫૮, શનિવાર 1 . શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮, છુટક નકલ : નયા પૈસા ૧૯. | લાલ કાલાવાલા seats me ગલ ગામe see a તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા are a aa મા આકાર માલ કાલાકા મારી જીંદગીને આજે છેલ્લો દિવસ છે.” ચીનમાં વર્ષે ગાળ્યા બાદ ચીની પ્રજાની માનસિક ખાસિય- તેમના ખ્યાલે વિષે, મોટા મુરબ્બીઓ પ્રત્યેના તેના આદર વિષે અને ' તેનું અત્યન્ત આકર્ષક રીતે નિરૂપણ કરતા “The Secret of વૃદ્ધાવસ્થાનું તેમને ત્યાં કરવામાં આવતા સ્વાગત વિષે, બીજા લોકોના Serenity' નામના પુસ્તકના પહેલા પ્રકરણને શ્રી મેનાબહેન નરોત્તમ- જીવનમાં માથું મારવાની ટેવથી સદા દૂર રહેવા વિષે. જરા નમીને દાસે કરેલ અને વિકાસ માં પ્રગટ થયેલ અનુવાદ નીચે આપવામાં દ્વાર થવા વિષે (‘being straight by bending'), સુક્ષ્મ કટિની આવે છે. એ પુસ્તકના લેખકનું નામ છે કાલ પ્લીક. એ પુસ્તકનો નમ્રતા વિષે. મૌન રહીને આશ્ચર્યજનક પરિણામે પેદા કરવાની કુનેહ પરિચય આપતાં પ્રકાશકસંસ્થા જણાવે છે કે “પિતાના ચાલુ જીવન વિષે, કલ્પનામાં ન હોય અને તદ્દન જુદું હોય એવું કાંઈક કરવાના સાથે કાળજીનું પૌર્વાય શાણપણનું અનુસંધાન કરીને દુનિયાભરમાં જાદુ વિષે, ભયરૂપી અજગર અને તેની સાથે કેવી રીતે વ્યવહાર કરે વસતાં સ્ત્રીપુરૂષે કેવી રીતે આત્મીય જીવનમાં સુખ અને સંતોષને તે વિષે, ઘડિયાળની ચાવી ચાલુ ચઢેલી રાખવાને બદલે અવારનવાર અનુભવ કરી શકે તેને “સીક્રેટ ઓફ સીરીનીટી” માં બહુ સુન્દર ખ્યાલ ઉતારતા રહેવા વિષે ( unwinding the clock ) અને અન્તિમ આપવામાં આવ્યું છે. પડોશીઓ સાથે કેવી રીતે સુલેહ શાન્તિથી છેડાના માર્ગો છોડીને મધ્યમ માર્ગ ગ્રહણ કરવા વિષે, શાન્ત અને રહેવું,. હંમેશા પજવતા ભયને કેવી રીતે જીતવા અને ચાલુ સ્વસ્થ ચિન્તન અને તેના લાભ વિષે, વિદતા અને એક ગાલ ઉપર ચિત્તાઓને કેવી રીતે નાબુદ થા હળવી કરવી, આપણી ત્રુટિઓની તમાચા પડે તે બીજો ગાલ ધરવા વિષે–આવી અનેક બાબતે વિષે મર્યાદાઓમાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિર્ભયતા અને આનંદ- તમને આ પુસ્તકમાંથી જાણવા મળશે. પૂર્વકનું જીવન હસ્તગત કરવું, જીવનને કેવી રીતે–ખરેખર કેવી રીતે ચીની સેના અનેક આકર્ષક ગુણામાં એક ગુણ છે તેમની. માણવું–એ માટેની ચીની જીવનપદ્ધતિઓનું તેમાં નિરૂપણ કરવામાં વિદપટુતાને, જીવનને હળવી રીતે લેવાને. જીવનમાં અનેકવાર દુઃખે, આવ્યું છે. લગભગ હમેશા કોઈ ને કોઈ પ્રકારને ભય આપણી સામે અગવડે, આક્ત આવી પડે છે તેનું તેમને પુરૂં ભાન હોય છે, અને આવીને આપણને ડરાવતા હોય છે. તે વ્યવહારકુશળ તત્વવેત્તા કાંગે સાથે સાથે સારૂં અને ખરાબ, શુભ અને અશુભ બન્ને સાથે સંકળાએક વખત આ પુસ્તકના લેખક ગ્લીકને ઉપર મુજબ કહેલું અને યેલા હોય છે તે પણ તેઓ જાણે છે. અને ખરાબમાં પણ વિનેદનાપછી જણાવેલું કે તેનું પૂરી સંભાળપૂર્વક પૃથકકરણ કરે. જે બાબત મનને હળવું કરે એવાં તત્વો મળી આવે છે. જ્યારે માણસને કઇ તમને ભડકાવી રહેલ છે તે શું છે તે બરાબર સમજવા પ્રયત્ન કરે” ટીખળની, મશ્કરીની ખબર પડે છે. અને તે પિતાને અનુલક્ષીને જ અને એમ કરતાં સામે ઉભેલે ભય એની મેળે ઓગળી જતે તમને પ્રેરાયેલ છે એમ તેને માલુમ પડે છે અને તેવા વખતે તે સામે , જણાશે. ઉશ્કેરાવા, ખીજાવા કે રાડે પાડવાને બદલે તે ટીખળો–મશકરીને-તે વળી લોકો તેમના ચિત્તને સતત ઉતેજિત કરે તેવા પ્રસંગે હસી કાઢે છે ત્યારે આવું હાસ્ય ક્ષુબ્ધ જીવનને સ્વસ્થ, શાંત અને તેઓ શા માટે શોધતા ફરે છે? શા માટે તેઓ એક જગ્યાએથી પ્રસન્ન બનાવી શકે છે એ બધપાઠ શીખવવાની તેણે શરૂયાત કરી બીજી જગ્યાએ, એક મંડળીને છોડીને બીજી મંડળી પાછળ, પિતાથી છે એમ જરૂર કહી શકાય. જો આપણા ઉપર આવતી અને આપણે બહાર લેકોના ટોળામાં કાંઈક નવું-ઉશ્કેરાટ પેદા કરે તેવું–મેળવવાની હસી નાંખી શકીએ, તે દુઃખે અને આફતનું મહત્વ એકદમ ઘટી ભુખથી ચાતરફ ભટકયા કરે છે? શું તેઓ એકલા પડી જવાથી જતું માલુમ પડે છે. બાઈબલમાં દશ આજ્ઞાઓ આપવામાં આવેલ છે. બીએ છે ? તે ગ્રીષ્મની બપોરે ચીનના કોઈ એક પ્રદેશમાં વિચરતા કોંગ તેમાં એક અગિયારમી આજ્ઞા ઉમેરે છે કે “તમારી જાત ગેંગે આ પુસ્તકના લેખકને કહેલું તે મુજબ “મને જરૂર ખબર વિષે વધારે પડતા ગંભીર બનીને વિચાર ન કરે-તમારી જાતને વધારે છે કે આવતી કાલે હું આ ધમાલવાળી દુનિયામાં પાછો પડતું મહત્વ ન આપે-Don't take yourself to seriously.” આવવાને છું. પણ આજે તે એ દુનિયાથી–એ દુનિયાની દરેક વસ્તુ જ્યારે આપણે આપણી જાત પ્રત્યે હસી શકીએ છીએ ત્યારે આપણા અને દરેક વ્યકિતથી--અલગ બનીને હું એકાન્ત નિવૃત્તિ અનુભવું છું. ઉપહાસ કરનાર સૌ કોઈના હાથ હેઠા પડે છે. કાલે ગ્લી કે અનેક ચીની તેથી મારા શરીર અને મન અભુત તાજગી અનુભવે છે. મને ખબર મિત્રો સાથે વર્ષો સુધી ખૂબ સંબંધ કેળવ્યું છે. આ શાન્તિચાહક, છે કે નિષ્ક્રિય બનવાથી–સતત કામકાજમાં રોકાતા દિવસમાંથી થોડીક વિનેદપ્રિય અને વિનયશીલ પ્રજાના ડહાપણમાંથી, શાણપણમાંથી, ઘડિઓ માટે પણ નિષ્ક્રિય બનવાથી–હું વિશ્વના સમગ્ર બળના પ્રવાહને જીવનશૈલીમાંથી તમને ખૂબ આનંદ અને સંતોષ મળશે અને તેમનું મારા તરફ ખેંચું છું અને શાન્તિ અને એકાન્તમાં માનસિક અવગાહન અનુકરણ કરતાં તમને શાન્તિપૂર્ણ પ્રસન્નતાનું-સ્વસ્થતાનું હાર્દ-secret • of serenity-હાથ લાગશે.” “આ સફળ સુવાચ્ય ગ્રંથમાં, જેણે પિતાના પ્રતિપક્ષી સાથે દલીલ- પ્રસ્તુત પુસ્તકના જે પ્રકરણને નીચે અનુવાદ આપવામાં આવ્યું બાજી કરવાનું છોડી દઈને સમાધાની કરી લીધી અને શાતિ પ્રાપ્ત છે તેનું અંગ્રેજી મથાળું છે “There is Always Tomorrow' કરી એવા એક ચીના વિષે, ચીની ગૃહજીવન વિષે અને બાળકે સાથેની પણ તે પ્રકરણમાં અન્તર્ગત વસ્તુ તે મથાળામાં બરાબર સૂચિત થતી ચીના લેકની રીતભાત વિષે, આનંદ અને તેના ઉપભોગ અંગેના નથી અને તેથી “મારી જીંદગીને આજે છેલ્લો દિવસ છે એ મુજબ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy