SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રબુદ્ધ જીવન , તા. ૧-૮-૫૮ નરસિંહ મહેતા કૃષ્ણભકિત અને કૃષ્ણદર્શનને જ સકળ તીર્થરૂપ ઈશ્વરને પોકારતું હોય છે. રામ નામ એના વટવટમાં વ્યાપી ગયું હોય માને છે. જ્યાં કૃષણ વસે છે ત્યાં એમને વૈકુંઠના દર્શન થાય છે. જે છે. રામ નામ સિવાય સર્વ એને મન જ છે. આવા જ ભાવને દુન્યવી પરમાત્માનાં દર્શન બ્રહ્મા અને બીજા દેવોને સ્વપ્ન પણ થતાં નથી, વ્યાપારની ભાષામાં નરસિંહ મહેતાએ કેવી સુંદર રીતે વર્ણવ્યો છે. જે પરમાત્મા છ દર્શનમાં શોધવા છતાં જડતે નથી એ ગોકુળમાં સંતે હમે રે વેવારિયા શ્રી રામનામને ' ભકત ગવાલિયાને દર્શન આપે છે, અને એથી ગંવાળિયાનું ગાકુળ વેપારી આવે છે બધા ગામ ગામના.....સંતે૦ વૈકુંઠધામ સમું બની જાય છે... અમારૂં વસાણું સહુ કોને ભાવે, નાનું સરખું ગોકુળિયું મારે, વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે અઢારે વરણ જેને હારવાને આવે તે બ્રાદિકને સ્વને ન આવે, આહીરને દર્શન દીધું રે...નાનું. અમારું વસાણું કાળ દુકાળે ન ખૂટે, ખટદર્શને ખે ન લાધે, વેદ પુરાણુ એમ ગાયે રે જેને રાજા ન દંડે, જેને ચાર ન લૂટે....સંતે અવનવી લીલા વૃંદાવનમાં, વન વન ઘેન ચરાવે રે નાનું. આવ ને ખાતાવહીમાં લક્ષ્મીવરનું નામ, પુરૂતમ લીલા અવતારી, દેહ ધર્યા અવિનાશી રે ચિઠ્ઠીમાં ચતુરભુજ લખિયા, નરસૈયાનું કામ...સંતે૦ કર જોડીને કહે નરસ, ગેવાળિયા વૈકુંઠવાસી રે....નાનું. આમ, નરસિંહ મહેતાએ સરળ અને ઘરગથ્થુ ભાષામાં ભકિતને - નરસિંહ મહેતાએ કૃષ્ણભકિત ગેપીભાવે જ અનુભવી છે. આ મહિમા સુંદર રીતે વર્ણવ્યા છે. એમનાં પદોની વિશિષ્ટતા એ છે કે સામાન્ય ભક્તિ એમણે કહષ્ણનાં વિરહ અને મિલનનાં પદમાં ઉત્કટ ભાવે વર્ણવી જનસમાજ સમજી શકે એવી ભાષા અને એવાજ અલં કાર વડે વસ્તુ, છે. કચ્છભ,તથી પોતાને જે આનંદ થાય છે એથી સંસાર એમને વિચાર. કે ભાવને સહજ અને સ્વાભાવિક રીતે રજૂ કરી શકે છે. નરસિંહ માટે અમૃતમય બની જાય છે. એમણે પોતાના પ્રદેશમાં ભકિતને મહિમા મહેતાના પ્રભાતિયા સકાઓથી ગુજરાતનાં ધરે ધરે ગૂંજતાં રહ્યાં સ્થળે સ્થળે વર્ણવ્યાં છે. આ ભકિત જ પ્રભુને પ્રાપ્ત કરવાને મહામૂલો છે. આજે પણ લેકે ભકિતભાવ પૂર્વક એ પ્રભાતિયાં ગાય છે. જળમાર્ગ છે. નરસિંહ મહેતાને મન ભકિત એ મુકિત મેળવવાનું સાધન કમળદળ છાંડ બાળા” કે “જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા” જેવાં નથી, પણ સાથે જ છે. મેક્ષ મેળવવા કરતાં જન્મ જન્મ અવતાર એનાં પદે તે સતત લેકજીભે રમતાં રહ્યાં છે... લઈ કૃષ્ણભકિત કરવાનું એમને ગમે છે. વૈકુંઠ કરતાં વૃજમાં રહેવું જમાં રહેવું જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે? જ. એ પસંદ કરે છે. માટે એ ગાય છે.. - ત્રણશે ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ભૂતળ ભકિત પદારથ મોટુ, બ્રહ્મલોકમાં નાહી રે ' ' ગોવાળિ કેણું થાશે ? પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે–ભૂતળ. જમુનાને તીરે,ગોધણ ચરાવતાં, મધુરીશી મોરલી કોણ વહાશે? હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે ભણે નરસૈયો તારા ગુણ ગાઈ રિજીયે, બૂડતાં નિત સેવા નિત કીતન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે–ભૂતળ, - બાંહેડી કેણ સહાશે ? એ લાલા, ધન્ય એ વૃજનો વાસી ૨' ભક્તિને સીધે ઉપદેશ આપતાં પદો ઉપરાંત ભકતચરિત્રનાં અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી, મુકિત છે આલેખન તરીકે એમનું “સુદામાચરિત્ર એટલું જ સુપ્રસિદ્ધ છે. ' એમની દાસી રે... નિર્મળ ભાવે ભજવાથી અને સંસારનાં દુઃખ શાંતિથી સહન કરવાથી * આમ, માનવજન્મ તિરસ્કાર કે ધિક્કારને પાત્ર નથી. માનવજન્મ કૃષ્ણ જેમ સુદામાને સહાય કરી તેમ પ્રભુ સાચા ભક્તને સહાય કરે છે. દ્વારા જ ભક્તિ થઈ શકે છે. માટે નરસિંહ મહેતા સંસારીઓને ક્ષણભંગુર નરસિંહ મહેતાના ભકિતનાં પદે જેમ સુંદર અને આકર્ષક છે, તેમ - જીવનને વિચાર કરી ભકિત કરવા માટે ઉપદેશ આપે છે. અને એમનાં જ્ઞાનનાં પદે પણ સુંદર અને આકર્ષક છે. પરમેશ્વર સાથે પરમેશ્વર તેા કે દયાળુ છે કે એ ભકતની ઇચ્છા પૂરી કરે છે, તાદાત્મ સાધ્યા પછી એમનાં જ્ઞાનચક્ષુ ખૂલ્યાં હશે અને એમને નવું એટલું જ નહિં ભક્તાધીન પણ બની જાય છે ? આમ, ભકત અને દર્શન થયું હશે. અને તેમાંથી આ પ્રકારનાં પદે જમ્યાં હશે એમ પરમેશ્વર બન્ને પ્રેમની સાંકળે પરસ્પર બંધાય છે. ' - માની શકાય, ભકિતનાં પદોની જેમ આ જ્ઞાનનાં પદોની પાછળ એમના - નરસિંહ મહેતા કહે છે ભીડભંજક ભગવાન કૃષ્ણનું નામસ્મરણ જે અનુભવની સચ્ચાઈનો રણકાર સંભળાય છે... કરતાં નથી તેને જન્મ વૃથા છે. પરમેશ્વર જ જગતમાં સર્વે કર્તાહર્તા જ્યાં લગી આતમા તત્ત્વ ચિ નહિં, ત્યાં લગી છે. જે માણસ કર્તાહર્તા હેત તે જગતમાં દુઃખ પડવા જ શા માટે - સાધના સર્વ ડી. દેલ ? ગુસ પિતાના કર્મ પ્રમાણે ફળ ભેગવે છે. ઈશ્વરને કેાઈ માનષ દેહ તારાં એળે ગયાં, માવઠાંની જેમ વૃષ્ટિ વઠી... જ્યાં. પ્રત્યે ભેદભાવ નથી. એ તે સહુ સહુને તેમની કરણી પ્રમાણે ફળ શું થયું સ્નાન, સેવા ને પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીધે, આપે છે. દુ:ખ પડે તો પણ એ ઇશ્વરની ઇચ્છા છે એમ માનવાથી શું થયું ધરી જેટ ભરમ લેપન કર્યું, શું થયું જ તે સહ્ય બને છે. ગમે તેવું મેટું દુ:ખ પણ પ્રભુભક્તિથી વાળ વેચન કીધે?...જ્યાં. સુખમાં પલટાઈ જાય છે. એકવાર પ્રભુભકિતની લગની લાગ્યા પછી એ છે પરપંચ સહ પેટ ભરવા તણા, આત્મારામ ગમે તે જ્ઞાની કે અજ્ઞાની પણ સાચે ભકત બની જાય છે અને પરિબ્રહ્મ ન જોયે, પિતાનું જીવન પ્રભુને ચરણે ધરે છે. કૃષ્ણભકિતમાં અનન્ય શ્રદ્ધા રાખનાર ભણે નરસૈ કે, તત્વદર્શન વિના, રત્નચિંતામણિ નરસિંહ મહેતા સાચા ભકતને શોભે તેવી ભાષામાં કૃષ્ણને વિનંતી જન્મ ... જ્યાં. કરતાં કહે છે કે “હું તે પામર માનવી છું, અનેક ભૂલ કરું છું, આ અને આવાં બીજાં જ્ઞાનનાં પદેમાં નરસિંહ મહેતાએ આત્માને પરંતું હું શામળા, તું અમારી ભૂલ સામે ન જોતાં તારા પિતાના ઓળખવાની વાત કરી છે. એ કહે છે કે માનવ, તું આ સંસારની ખર આ જ છે. તે અનેક ભકતને તાર્યો છે, તેમ મને પણ તારજે. ક્ષણભંગુરતામાંથી મન પાછું વાળી લે. તું તારા શુદ્ધ, બુદ્ધ, મુકત જે તું તેમ નહિં કરે તે તારી જ લાજ જશે.” અને ચેતનમય આત્માને ઓળખ, નહિં તે રત્નચિંતામણિ જે તારે છે . પણ આમ બેધડકપણે કૃષ્ણને કેણ પડકારી શકે ? જેનું મનુષ્યભવ એળે જશે. તું તારું મૂળ કયું છે તે તપાસ. તું વૈષ્ણવ સમસ્ત જીવન ઈશ્વરમય બની ગયું હોય તે જ આ પ્રમાણે કહી શકે; પદ પામ્યા છે, પણ રામ નામ વિનાનું વૈષ્ણવપદ પુત્ર વિનાના ખાલી. બીજે નહિ. આવું કહેનાર માનવે તે સંતે હોય છે. તેમના દિલમાં પારણા જેવું છે. વર વિનાની જાન જેવું નકામું છે. તારું મૂળ ઈશ્વર પ્રત્યેના પ્રેમની સચ્ચાઈ હોય છે. તેમના હૃદયનું અણુએ અણુ પરબ્રહ્મ છે. જગત તરફ જવાની તારી ભેદબુદ્ધિને જ્યાં સુધી તું દૂર 1.
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy