SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર્ડ ન B ૪૨૬૬' વાર્ષિક લવાજમ રૂા. ૪ પબુ જીવન प्रजुद्ध भवन પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૦ : અંક પ્ મુંબઈ, જીલાઈ ૧, ૧૯૫૮, મગળવાર આફ્રિકા માટે શીલિંગ ૮. શ્રી મુખઈ જૈન યુવક સંઘનુ... પાક્ષિક મુખપત્ર છુટક નકલ : ના પૈસા ૧૯ અને ડબલ - 4 - - - તંત્રી : પરમાનદ કુંવરજી કાપડિયા કામ પ્રકીણું નોંધ ચલાક લ રૂમઝુમ કરતી વર્ષા આવી, આના ! ભાઈ, આનદો! આ વખતે દેશભરમાં ઉનાળાએ પોતાના ઉગ્રતમ સ્વરૂપનું દર્શન કરાવ્યું. ઘણા પ્રદેશમાં પહેલાં કદિ ગરમી પડી નહતી તેવી ગરમી પડી. બિહાર ઓરિસ્સામાં અસહ્ય ગરમીએ કેટલાક માનવીઓના તેમજ પશુ પંખીઓના સારા પ્રમાણમાં ભાગ લીધે. મુંબઇમાં પણ બધા એમ જ કહે છે કે આ વખતનો ઉનાળા બહુ આકરા હતા. અને તે પાછો લંબાયે પણ ઠીક ઠીક. આમ ત્રાસ અને કટાળા લોકમાનસને અકળાવી રહેલા હતા એવામાં વર્ષોનું પૂરા દમામમાં આગમન...ગરીમાં ‘ જેના કેંદાર' ની સરકારની સ્થાપના થયા મદ યુગેસ્લાવ તેના ત્રણ સાથીએ જેમાં સેવીયેટ વિરાધ અળવાના મુખ્ય જનરલ પાલ માલેટરને સમાવેશ થાય છે. તેમને મુડાપેસ્ટ ખાતા જુન માસની ૧૬ મી તારીખે ફ્રાંસીએ ચઢાવવામાં આવ્યા છે. નાઝ સાથેની ખીજી પાંચ વ્યક્તિને જુદી જુદી મુદતની કેદની શિક્ષા કરમાવવામાં આવી છે. આ સબંધમાં વિશેષ એમ જણાવવામાં આવ્યું છે કે તેમના ઉપર ઇમ્પીરિયાલીસ્–શાહીવાદીઓના હુકમાને અધીન બનીને પ્રતિક્રાન્તિની તૈયારી કરવાના, શાહીવાદીઓ સાથે ગાઢ સબંધ ધરાવવાને અને એમ્બસીમાં રહીને નવી સરકારને સામના કરવાનુ આન્દોલન ચલાવવાના આરેાપ મૂકવામાં આવ્યા હતા. છાપાના સમાચાર મુજબ શરૂઆતમાં આરેપીએ આ આરોપના ઇનકાર કર્યો હતા, પણ પાછળથી અડધે પડધા તેમણે સ્વીકાર કર્યાં હતા, અને આરાપે પુરવાર થવા બાદ ઉપર મુજબ શિક્ષા કરવામાં આવી હતી. થયું છે અને તેણે ચેતરફ પાણીની રેલમછેલ કરી મૂકી છે. હવામાન એકદમ નીચે ઉતરી રહ્યું છે અને સર્વત્ર ઠંડકનુ' સામ્રાજ્ય જામી રહ્યું છે. પંદર દિવસ પહેલાં દરિયા શાન્ત હતા, સ્વસ્થ હતા, તેમાં ઉનાળાના સાધારણ પ્રશ્નોભ હતા. હવે તે દરિયે આમથી તેમ ઉછળી રહ્યો છે, અને દિશાઓને ગજવી રહ્યો છે. પવન પણ સુસવાટાપૂર્વક વાઈ રહ્યો છે અને નબળાં ઝાડપાનને મૂળમાંથી ઉખેડી રહ્યો છે. નદીનાળાં છલકાઇ રહ્યાં છે અને વૃક્ષવેલીએ આમતેમ ડુલી રહેલ છે. ખેતર પાણીથી તરોળ બન્યાં છે અને (નસર્ગ શતગુણુ લાવણ્ય વડે ખાને મેહાવી રહેલ છે. ચાંતરક્ આનંદનુ—પ્રસન્નતાનું વાતાવરણ જામી રહ્યું છે અને શુભ પગલાં માંડતી વર્ષાને સૌ કાઈ અન્તરના ઉપળકાથી આવકારી રહ્યું છે. સ્ટેલીનના અવસાન બાદ સામ્યવાદી દેશેામાં સ્ટેલીનની ખુનખાર નીતિન ત્યાગ કરવામાં આવ્યું છે અને હળવી ઉદાર નીતિને સ્વીકાર કરવામાં આવ્યા છે એમ સ્ટુલીનના જવાં બાદ ઉત્તરાત્તર અનેલી કેટલીક ઘટનાઓ અને અગ્રતમ સ્થાન ધરાવતી વ્યક્તિઓનાં ભાષણા અને નિવેદને જોતાં આપણા મન ઉપર હળવી એવી છાપ ઊભી થઇ રહી હતી. પણ હંગરીમાં બનેલી ઘટનાઓએ અને *નાઝ અને તેના સાથીઓને સેવિયેટ પદ્ધતિ અનુસાર નાબુદ કર્યાની હકીકતે આ છાપ ભ્રામક હાવાનું પુરવાર કર્યુ” છે. ડુંગરીના છેલ્લા બે વર્ષના ઇતિહાસ કુટિલતા અને નિષ્ઠુરતાનુ એક અનેખું પ્રકરણ છે. ત્રે નાઝના આ પ્રકારના દેહાન્ત પાછળ રહેલી નિષ્ઠુરતા અને છેતરપીંડીના ખરા ખ્યાલ લેવા માટે હ ંગરીમાં છેલ્લા એ વર્ષ દરમિયાન બનેલી ખીનાની જાણ જરૂરી છે. અન્ય રૂતુના પ્રારંભ અને વર્ષાના પ્રારંભમાં એક મહત્વને ક્રૂરક જોવામાં આવે છે. શિયાળા શરૂ થાય અને ટાઢ ધીમે ધીમે વધે. ત્રીજે મહીને તેની અન્તિમ માત્રાનુ દર્શન થાય અને ચેાથે મહીને ટાઢ હળવી બની જાય અને વસન્તનાં મંડાણ મંડાય. ગ્રીષ્મનું પણ એમ જ. ફાગણુ કરતાં ચૈત્રમાં અધિક અને તે કરતાં વૈશાખમાં અધિક ગરમી હોય, પણ જેઠમાં ગરમી ઘટવાને બદલે વધતી ચાલે અને અસહ્ય જ : લાગે, ચેામાસામાં તા મેધરાજાની સ્વારી નિશાનડકા અને ઢોલનગારાં સાથે આવે અને આવે ત્યારથી જ પૂરા રૂઆબમાં આવે. આકાશમાં વાદળ–વીજળીની ગાજવીજ શરૂ થાય અને સતત વેગવાન જળધારા વડે પૃથ્વી જળબખાકાર બની જાય. વર્ષાના આગમન સાથે પૃથ્વીની કાયાપલટ થવા માંડે, જ્યાં રૂક્ષતા અને શુષ્કતા હતી ત્યાં માર્દવ અને આદ્રતા ફેલાઇ જાય. સુકાયાલા જળપ્રવાહો સજીવન થાય અને તેમાં એ મેઢ પાણી વહેવા માંડે. સુકી ધરતી ઉપર લીલા ધાસની ચાદર પથરાઇ જાય. અને ચાંટેલી ધુળ–રજ સાફસુફ્ થતાં ઝાડપાન નવી ચમકથી ચમકવા લાગે. ચોતરફ પથરાઇ રહેલી લીલી હરિયાળી જોઇને આંખો આનંદભીની થાય અને દિલ પ્રષુલ્લતાને રોમાંચ અનુભવે. આવી રૂતુઓની રાણી, અને પૃથ્વીને નવું ચૌવન પતી અને માનવીના દિલમાં નવી આશા અને નવા પ્રાણનેા સંચાર કરતી વર્ષાન આપણા દિલનાં અનેક અભિનન્દન હા ન્યાયનું નાટક, ઇન્દ્ર નાઝને દેહાન્ત દંડ, રશિયાની નિષ્ઠુર રાજનીતિ જીન માસની ૧૮મી તારીખના દૈનિક પત્રાદ્વારા આપણા જાણુવામાં આવ્યું કે ડુંગરીના આગળના મુખ્ય પ્રધાન ન્ને નાઝ અને જેવી રીતે યુગોસ્લાવીઆએ જનરલ ટીટીની આગેવાની નીચે સેવિયટ રશિઆ સામે માથુ ઉચકયુ' અને પેાતાનું તંત્ર અને સમાજરચના સામ્યવાદી પ્રકારની જાળવી રાખવા છતાં રશીઆની જોહુકમીને અધીત રહેવાનો ઇનકાર કર્યો, એ મુજબની ચળવળ હઁગરીમાં પણ કેટલાક સમયથી ચાલી રહી હતી. એ ચળવળના પરિણામ રૂપ ૧૯૫૬ના એકટાર માસની ૨૩મી તારીખે ગરીમાં એ વખતના મુખ્ય પ્રધાન મે નાઝની આગેવાની નીચે સોવિયેટ રશી સામે બળવા ફાટી નીકળ્યો. આ બળવાને દાબી દેવા માટે રશીઆએ સંખ્યાબધ ટેકાથી સુસજ્જિત સૈન્ય માકહ્યું, આને હુંગરીની—રશીઆ જેવી વિપુલ શસ્ત્રસામગ્રી વિનાની–પ્રજાએ પાંચ દિવસ સુધી સામના કર્યો અને તેને પાછું ઉઠાવ્યુ. ૩૦ મી ઓકટોબરે શસ્ત્રવિરામની હુંગરી અને રશીઆ વચ્ચે સાંધ થઇ અને હંગરીના મુખ્ય શહેર બુડાપેસ્ટમાંથી સેાવિયેટ સૈન્યને પાછું ખેંચી લેવામાં આવ્યુ. ઓકટોબરની ૩૧મીથી નવેબરની ત્રીજી સુધી હુંગરી આઝાદ બન્યુ. નવેંબરની પહેલી તારીખે મુખ્ય પ્રધાન ઇન્ને નાઝે વારસે—પેકટથી હંગેરીને મુકત જાહેર કર્યુ, સામ્યવાદીએ સાથેનુ લશ્કરી જોડાણ રદ કર્યું અને રક્ષણ માટે યુનાઇટેડ નેશન્સને વિન’તિ કરી. પછીના દિવસે સેવિયટ લશ્કરી દળેા બોરી
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy