________________
*
મં/
.
તા. ૧૫-૬-૧૮'
1. પ્રબુદ્ધ જીવન અજન્તા અને ઈલૂરનાં ગિરિમંદિરો
- (ગતાંકથી ચાલુ ): 1. -ઈલરનાં ભવ્ય શિલ્પનિમણે શક્યો છે તેનું એ એક ઉત્તમ ઉદાહરણ છે. કઇ પુસ્તકમાં એનું છલુર) ઔરંગાબાદની પાસે દોલતાબાદના કિલ્લાની નજીકમાં નાનું ચિત્ર માત્ર જોવાથી તેની પાત્રોજનાને અને સિદ્ધહસ્તે નિરૂપેલી. ' આવેલ છે. અંજંટાની જે ત્યાં ચિત્રકળાને પ્રભાવ લેશ પણ નથી કલ્પનાસૃષ્ટિને પૂરો ખ્યાલ કદી પમાય નહીં.
': ' , ' , તેમજ ગુફાઓનાં દર્શનને વૈભવ પણ નથી, છતાં તે એક જ ખડકના ઈલૂરનું શ્રેષ્ઠ કલાદર્શન તે કૈલાસમંદિરના રૂપવિધાનમાં જોવા ડુંગરમાંથી ઉપજાવેલી અજબ દેવસૃષ્ટિ છે.
મળે છે. સમગ્ર ભારતનું શ્રેષ્ઠ સ્થાપત્યનિર્માણ તેને કહી શકાય. તો બુદ્ધ સમયની રૂઢિ પ્રમાણે ખડકના પેટાળમાં કરેલા મંડપે ત્યાં કૈલાસ પહાડના પેટાળમાં કરેલી ગુફાં નથી, પણ ચારે તરફથી છે, તેમજ' પછી કાળક્રમે સર્જાયેલી બ્રાહ્મણ ગુફાઓ અને જૈન ગુફાઓ ખડક ખેદી નાંખી સપાટ ચાક વચ્ચે ઉભેશું ખરેખરૂં દેવમંદિર, પણ ત્યાં છે. અહિં મેટી વિશેષતા તે એ છે કે ખડક્ની સપાટીથી નીચે એક જ પથ્થરદળમાં કેરી કાઢેલું ઉભું છે. પહાડની એક બાજુના ઉતારેલા ખેદકામથી મોટા ક વચ્ચે ખરેખરાં દેવમંદિરનાં સ્વરૂપ ઢાળ પર ખોદાણ કરી ૨૮૦ ફૂટ લાંબા અને ૧૫૪ ફૂટ પહોળા તિરેલાં છે. તેનું બહારનું સ્વરૂપ દ્રવિડશેલીનું મહાબલીપુરમના પ્રાચીન ચોકનું તળ તૈયાર કરતા વચ્ચે મંદિરને ખડક બચાવી રાખી તેને રથાકાર મંદિરોને મળતું છે અને તેના અંતરંગના ભાગે. પણ કેરીને બહાર તેમજ અંદરથી મુંબઇના કેકેશન હલ જેવડા બાંધકામવાળા . અંદર ભવ્ય દેવપ્રતિમાઓ અને પુરાણ પ્રસંગે કોતરેલા છે. જગતની એક પ્રચંડ મંદિરને સંપૂર્ણ ઘાટ આપવામાં આવ્યું છે. ચારે તરફ : વિશાળકાય કૃતિઓમાં તેની ગણતરી થાય છે. ગ્રીક શિલ્પ તેની પાસે સ્તંભની પરશાળવાળા પ્રદક્ષિણમાંગ રાખી પહેલાં તેની ઉપર પૂલ શુષ્ક અને વામણું લાગે. પથરાળ ડુંગરને એક બાજુના ઢાળમાંથી જે ભાગ રાખ્યું હતું. તેથી ચેકની ત્રણે બાજુ કરેલી અટારીવાળી . લગભગ ચાર માઈલના ઘેરાવામાં ઉડે છેદી નાંખી ૩૪ જેટલાં ખડક ગુફાઓમાં જઈ શકાતું હતું. મંદિરોમાં ૫ થી ૮ સૈકા સુધીને કળા–પ્રસ્તાર છે. આમાં મોટા ભાગની ખડકના દળમાંથી આ શિલ્પનિર્માણ કેવી રીતે થઈ શકયું હશે , બ્રાહ્મણ અને બાકીની બૌદ્ધ અને જૈન ગુફાઓ છે. કાળક્રમ પ્રમાણે તે માટે અનેક તર્ક કરવામાં આવે છે, જે કઈ આ મદિર જુએ બૌદ્ધ પહેલી, પછી બ્રાહ્મણ અને પછી જૈન એમ રચાયેલી છે. અહિં છે તે તેના દાણુમાં કેટલી અપાર મહેનત મજુરી થઈ હશે તેને જ આપણને કળાની સૃષ્ટિમાં એ રીતે સર્વ ધર્મોનું મીલન એકજ સ્થળે " વિચાર કરતે રહે છે. વળી મેદાનપર બાંધેલા કોઈ મકાનથી ઉપજે , જોવા મળે છે. જૈન મંદિર અને ગુફાઓ પાછળના કાળમાં બનેલાં. નહિં તે અહોભાવ અને આશ્ચર્ય એક જ પાષાણુનું વિરાટ શિલ્પ છતાં બધે જ શિ૯૫કૌશલ્ય અને સ્થાપત્યસ્વરૂપમાં એકજ પરંપરા માણસના મનમાં ઉપજાવે છે. વિસ્તરેલી લાગે છે.
મહાબલીપુરમનાં પાષાણુ મંદિર માટે તે એક એક મંદિર થાય છે - તેથી જ ગુજરાતના એક પ્રાચીન જૈન મુની શ્રી શીતવિજયજીએ એવા છૂટા ખડકે સમુદ્રતીરે ઉપલબ્ધ હતા, પણ કૈલાસ માટે ડગરના ' લખ્યું છે કે, ''
* ઢાળ પરની સપાટી પરથી ૧૦૦ ફૂટ ઊંડું ખેદાણ કરી આગળ જણાવેલ . “ઇલેરા અતિ કૌતુક વસ્યું, જોતાં હિયડું અતિ ઉલષ્ણુ, ચેક ઉતાર્યો છે, અને તેની વચ્ચે હ૬ ફૂટની ઉંચાઇનું પંચરત્ન પ્રકારનું છે, વિશ્વકર્મા કીધું મંડાણ, ત્રિભુવને ભાવ તણું સહિ નાણુ.” શિવમંદિર, તેના વિમાન ઘાટના ઝરૂખા તથા આગળનું–ગાપુરની પ્રાથ
ઇસૂર અથવા ઇલોરાનું નામ મેજિરિ હતું. ગુફામંદિરની 'મિક નમના જેવું-પ્રવેશદ્વાર અને મંદિરને અડતે મંડપ ૧૬ સ્તંભ પિછાણુ દશમાંથી નવની માત્ર બહારના દેખાવથી થઈ શકે છે. આ ઉપર ટકેલે છે અને તેની પરશાળમાં એક નદી મંડપ તરફ જવા દશનભાગ અંદર સુધી પ્રકાશ જાય એવા હેતુથી કતરેલું હોય છે. પૂલ જે માર્ગ છે અને તે ગોપુર સુધી લંબાય છે. તે ઉપરાંત
એટલે બાંધકામથી કરેલા 'મકાન કરતાં તેના ઇંદ મેટા રાખવા જોઈએ નદીની બે બાજુના ખાલી ચેકમાં બે સુંદર ધ્વજસ્તંભ છે. *અને તે સાથે ખડકના ભાર પ્રમાણે ટેકા થાંભલા પણ ભારેખમ રહેવા અને ખરેખર માપના બે હાથીઓ છે. એકની ફરતે સ્તંભેવાળા
દેવા જોઈએ. આથી અંદરની રચના તેને અનુસરતે આકાર લે છે. લાંબી પરસાળ જે પ્રદક્ષિણા માગે છે. તેમાં અનેક હારબંધ કુટિર "ઇરમાં પ્રથમ બૌદ્ધ સમયના વિશ્વકર્માને ગુફામ ૫ નજરે આવે છે કાતરેલી છે. આવી અનેકવિધ રચનાઓ છતાં આખું ધામ એકરૂપતાનું .
તેની અંદરનું ચિત્યમદિર પ્રથમ પંક્તિનું છે. અજંટા સાથે તેનું સામ્ય દ્રશ્ય બન્યું છે અને જેનારના મન ઉપર તેની અદ્દભુત અસર પડે છે. | લાગે છે. માત્ર તેના દર્શનસ્વરૂપમાં બીજા આગળના નમુનાઓથી તે ગર્ભમંદિરમાં શિવલીંગની જગ્યા છે. તેના કરતાં પાંચ વિમાન| ‘કંઈ નવલતર છે. તે પછી બ્રાહાણુ ગુફા મંદિરોને વિસ્તાર માટે અને મંદિરમાં પંચદેવતાઓનાં સ્થાનક છે, જેથી કૈલાસને એક પ્રકારની
વધુ સમૃદ્ધ છે. રામેશ્વર મંડપ અથવા રાવણની ખાઈ તથા દશાવતારના - સમગ્રતા મળે છે. ઉત્તર તરફની પશ્ચિમની બાજુ પર એક મંદિર છે. . મંડ૫માં જે શિલ્પનિર્માણ છે તે કલાકારનાં ટાંકણુની ચરમ સીમા તેની પરસાળની બહારની બાજુ બે દ્વારપાળે છે. સ્તંભેવાળી પરસાળની
બતાવે છે. શિલ્પકાએ બહારથી આવતા પ્રકાશને અંદાજ પકડી ભીતિ પર સરસ્વતી, ગંગાયમુના, ત્રિવેણી નદીઓની જુદી જુદી ઉભી શિપસ્વરૂપે ઉપર વધતે ઘટતે પ્રકાશ પડે ત્યારે જોનાર પર કેવી પુરા ઉઠાવની પ્રતિમાઓ છે. ગંગાનું વાહન મકર કે મગર છે, યમુનાનું' રીતે સચેટ અસર કરી તેને કીમી પૂરેપૂરો હાથ કર્યો જણાય છે. કાચબો અને સરસ્વતી કમળ ઉપર ઉભેલાં છે. ' કલાસને ઉઠાવવા મથી રહેલા રાવણની આકૃતિમાં જે આવેશ અને ઇરમાં જૈન ખડક મદિર ઈ. ૮૫૦ પહેલાંનાં નથી. તેનું બલિષ્ટતા દર્શાવ્યાં છે તે યુરેપના માઈકલ જેલની યાદ આપે એવાં દર્શન તથા શૈલી બ્રાહ્મણ ગુફા કલાસની જેવી જ છે. બંને મંદિરે બે છે. એની ઉપરના ભાગમાં અધપ્રકાશમાં ભયભીત બનેલાં. પાર્વતી, માળનાં છે. અને અંદર નાના ખડે છે. બન્ને વચ્ચે એટલું સામ્ય છે સ્વસ્થ બેઠેલા શિવને બાઝી પડે છે એ એક રસિંક કાવ્યપ્રસંગ બની કે તેના રચનાકાલ વચ્ચે બહુ અંતર નહિં હોય એમ લાગે. ' ' ગયેલ છે. આકાશમાં દેખાતા દેવતાઓ વગેરે કલ્પના અને રહસ્યપૂર્ણ જૈન મંદિરોને સમુહ ઇંદ્રસભાના નામથી ઓળખાય છે. તેમાં વાતાવરણ આપે છે. અનેક હાથવાળુ માનવરૂપ બનાવવાનું કાર્ય ગોમટેશ્વરની અને પાર્શ્વનાથની જે પ્રકારની પ્રતિમાઓ છે તે પરથી તે અસાધારણ કારીગરને હાથે બેહંદુ બની જાય, પણ “અહિં તે બળ અને દિગંબર જૈન સંપ્રદાયનાં છે એમ નિર્ણય કરી શકાય. ત્યાં પણ એક ઉન્માદ બતાવતી રેખાઓમાં સ્વાભાવિક બની ગયાં છે. ' ' , ' ' કુદરતી માપને, પાષાણને હાથી છે. સામી બાજુ ૩૧ ફૂટને સ્તંભ
' દશાવતાર મંડપનું બીજું વિરાટ શિ૫ નૃસિંહ અને હિરણ્યાક્ષનાં હતા તે દેટસે વર્ષ પહેલાં પડી ગયું હતું. મંડપમાં ઈંદ્ર ઈંદ્રાણીની યુદ્ધનું છે. હિંદુ કલાકાર વીરરસનું નિરૂપણ કેવું 'સબળ રીતે કરી રૂપસુંદર ભવ્ય પ્રતિમાઓ છે. અહિં પણ અજંતા જેમ દરેક જગ્યા