SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મ.,, === = = = = = - - - - ૨૦૮ પ્રબુદ્ધ જીવન , તા. ૧૫-૨-૧૭ કરવાની જરૂર નથી. ત્રીજો મત એ હતું કે સંધ જે રીતે વિશાળતા દેવજી નન્દુ કે જેમણે મંત્રી સ્થાન ઉપર છેલ્લાં બે વર્ષ રહીને સંધની તરફ પગલાં માંડી રહેલ છે, પ્રબુધ્ધ જૈનનું તેણે પ્રબુધ્ધ જીવન નામ અનેકવિધ સેવાઓ બજાવી છે તેમને અન્તઃકરણપૂર્વક આભાર બદલ્યું છે, જેનેતરને સંધમાં પ્રવેશાધિકાર આપ્યો છે અને આજે માનવામાં આવ્યો. સ્વીકારયેલા બંધારણીય સુધારાઓ તે જ દિશામાં આગળ પગલું ભરવા સંધના હિસાબ અન્વેષક તરીકે કામ કરી રહેલા મેસર્સ બરાબર છે, એ રીતે વિચારતાં સંધનું નામ પરિવર્તન સમયાન્તરે શાહ મહેતા એન્ડ ચોકસીને પણ આભાર માનવામાં આવ્યું અનિવાર્ય બનવાનું છે. એમ છતાં પણ આજની કક્ષાએ નામ પરિવર્તન હતો અને નવા વર્ષ માટે તેમને ચાલુ રાખવાને સર્વાનુમતે નિર્ણય કરવા જેવું પગલું ભરવા માટે હજુ સમય પાક્યા નથી. તેથી આજે કરવામાં આવ્યો. ત્યારબાદ પ્રમુખ સાહેબનો આભાર માની સભા તે મૂળ નામ ચાલુ રાખવું એ જ ઈષ્ટ છે. આ ત્રણ મતમાં છેવટને વિસર્જન કરવામાં આવી. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ. મત પ્રમાણમાં વધારે માન્ય હોય એમ લાગતું હતું. આમ છતાં પણ કાર્યવાહક સમિતિમાં સભ્યની પુરવણું આ પ્રશ્ન ઠરાવ રૂપે સભા સમક્ષ રજુ થયેલ નહિ હોઈને તે વિષે મ. મો. શાહ સાવજનિક વાચનાલય પુસ્તકાલય સમિતિની નિમણુક : કઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યું નહોતું. ત્યાર બાદ સંધને વાર્ષિક વૃત્તાન્ત વાંચી સંભળાવવામાં આવ્યું. એ તા. ૧૨-૨-૫૭ ના રોજ મળેલી સંધની કાર્યવાહક સમિતિએ (આ વૃત્તાન્ત આ અંકના પહેલા પાના ઉપર પ્રગટ કરવામાં આવ્યું છે.) ત્ર કા. વા. સમિતિમાં નીચેના સભ્યોની પુરવણું કરી હતી. ત્યાર બાદ સંધની ચાલુ કાર્યવાહી સંબધે સામાન્ય ચર્ચા શરૂ થતાં શ્રી બચુભાઈ પી. દેશી સંઘ તરફથી જાતાં સમૂહભેજનેના ઔચિત્ય-અનૌચિત્ય વિષે કેટલીક , પ્રવીણચંદ્ર ટી. શાહ ચર્ચા કરવામાં આવી, અને જુદા જુદા દૃષ્ટિકોણથી સભ્યોએ પોતાના પ્રવીણચંદ મંગળદાસ શાહ વિચાર રજુ કર્યા અને છેવટે એ સંબંધમાં મંત્રી તરફથી કાર્યવાહક , ચીમનલાલ પી. શાહ સમિતિનું દષ્ટિબિંદુ રજુ કરવામાં આવ્યું. આ ઉપરાંત પ્રબુધ્ધ જીવ ,, જયંતિલાલ નાનચંદ ડેલીવાળા નની નીતિ સંબંધે, વાચનાલય પુસ્તકાલય સંબધે તથા સંઘની ચાલુ આ ઉપરાંત મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય પુસ્તકાલય કાર્યવાહી સંબધે પુછાયેલા પ્રશ્નો તથા કરાયેલાં સૂચને અગે મંત્રી સમિતિ ૮ સભ્યોની હેય છે; અધિકારની રૂઇએ પાંચ ટ્રસ્ટીઓ તથા તરફથી ખુલાસાઓ કરવામાં આવ્યા અને ત્યાર બાદ વાર્ષિક વૃત્તાન્ત દર વર્ષે કાર્યવાહક સમિતિ તરફથી નિમાતા ચાર સભ્ય. આ પાંચ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો. ટ્રસ્ટીઓનાં નામ નીચે મુજબ છે :પછી સંધના તથા વાચનાલય પુસ્તકાલયના અષિત થયેલા ૧ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ આવક-જાવકના વાર્ષિક હિસાબો તથા સરવૈયાઓ રજુ કરવામાં આવ્યા ૨ ,, પરમાનંદ કુંવરજી કાપડિયા અને તે મંજુર કરવામાં આવ્યા. એ જ રીતે મંત્રીઓ તરફથી રજુ ૩, રમણિકલાલ મણિલાલ શાહ કરવામાં આવેલા અને સંસ્થાઓના અંદાજપત્રો પણ મંજુર કરવામાં ૪ , રતિલાલ ચીમનલાલ કઠારી આવ્યા. અને તેમાં જણાવ્યા મુજબ ઓછામાં ઓછા રૂ. ૪૦૦૦ ની ૫ ,, પ્રવીણચંદ્ર હેમચંદ અમરચંદ ખેટને પહોંચી વળવાની જવાબદારી સામાન્ય સભાએ સ્વીકારી. આ સમિતિ માટે નીચેના ચાર સભ્યની પ્રસ્તુત કાર્યવાહક ચૂંટણી ચૂંટણી • સમિતિએ નિમણુંક કરી હતી. અને આ સમિતિના મંત્રી તરીકેની સમિતિ શિશ', ળ ની ) - ત્યાર બાદ ચૂંટણીનું કામ હાથ ધરવામાં આવ્યું, જેના પરિણામે શ્રી. ચીમનલાલ જે. શાહની નિમણૂક કરવામાં આવી હતી. નીચે મુજબના અધિકારીઓ અને કાર્યવાહક સમિતિના સભ્ય નક્કી ૬ શ્રી ચીમનલાલ જે શાહ-મંત્રી કરવામાં આવ્યા : ૭ પ્રો. રમણલાલ સી. શાહ શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ પ્રમુખ ૮ શ્રી દીપચંદ ત્રીભવનદાસ શાહ લીલાવતીબહેન દેવીદાસ ઉપ-પ્રમુખ ૯ , ચંદુલાલ સાંકળચંદ વકીલ પરમાનંદ કુંવરજી કાપડિયા મંત્રીઓ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ , ચીમનલાલ જે. શાહ ) , રતિલાલ ચીમનલાલ કે ઠારી કોષાધ્યક્ષ પ્રગ ચીમનલાલ ચકુભાઈ શાહ - - - સભ્ય (સેનેટ-મિશ્ર: સધરા) તારાબહેન રમણલાલ શાહ પ્રયોગશાળા જગ આ અલૌકિક, શાન્તિલાલ દેવજી નન્દુ સાફલ્ય જ્યાં, નિષ્ફળતાય જ્યાં કદી દામજી વેલજી શાહ લખાયલા સર્જનહાર ભાગ્યમાં જસુમતીબહેન મનુભાઈ કાપડિયા ત્યાં માનવી-ચત્નતણ કશી તમા! રમણિકલાલ મણિલાલ શાહ પ્રોગ ચાલુ કરી દીધ એકદા ચંદુલાલ સાંકળચંદ વકીલ માતામહિં અંકુર નવ્ય રેપી, દીપચંદ ત્રીભોવનદાસ શાહ ને જીંદગી દુઃખસુખ ભરેલી રમણલાલ સી. શાહ અન્ત જલે કાષ્ટ કૂખે સમપીં. ટી. જી. શાહ રતિલાલ ઉજમશી શાહ . શું વ્યકિત કે શું ય સમષ્ટિની કથા ! નાનચંદભાઈ શામજી સૌ વૈભવ સંગ વરી રહી વ્યથા, દીપચંદ લક્ષમીચંદ સંઘવી હિંસાતણ . દારૂણ આ તુફાને , વેણીબહેન વિનયચંદ કાપડિયા કંપે અહિંસાતણ ચેત કેમલ. , કાન્તિલાલ ઉમેદચંદ રેડિયા . સંહારી સર્વ કાંઈ નવજીવન–અમી સીંચવા ઈચ્છતો કે આ પ્રસંગે વિદાય થતી કાર્યવાહક સમિતિને અને ખાસ કરીને તું પસ્તાઈ પ્રાગે, જગત સહુ સમેટી લિયે, સર્જનાર? સંધના એક મંત્રી તરીકે આ વખતે નિવૃત્ત થતા શ્રી શાન્તિલાલ ગીતા પરીખ - : : : : , રીજ , , ,
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy