________________
આય અનાય સમવ્યા
–પ ના પ્રાધ્ધ વનમાં પ્રકીર્ણતાંધ નીચે પ્રગટ થયેલ દ્રાવી કાઝગામ આદાલન અને વિતાખાજી એ મચાળાની કરવામાં આવી હતી. એ નોંધમાં દક્ષિણ પ્રદેશમાં કેટલાએક સમયથી રામાયણ અને તેના નાયક રામચંદ્રજી સામે જે વિરાધી • છે તે વિષે અને તે આંદોલનના પ્રવત કોને ઉદ્દેશીને વિમાનાજીએ ગત વર્ષ દરમિયાન જે કાંઈ કહેલું તે વિષે ચર્ચા રહેતી. અને આવી રામાયણવિરાધી હીલચાલમાં રાષ્ટ્રષ્ટિએ રહેલા અનિષ્ટ તરફ પ્રબુધ્ધ જીવનના વાચકાનું ધ્યાન ખેચવામાં ધ વાંચીને મારા મિત્ર શ્રી રતિલાલ, મકાભાઇએ મને એક લાંખે પત્ર લખીને જણાવ્યું કે આ રામ રામાયણ વિધ ની એક માટી ઐતિહાસિક સમસ્યા રહેલી છે. જેની ઉપેક્ષાં કે અવગણના કરવાને બન્ને ખરાખર સમજી લઇને આજના વચ્ચેના સધ તો ઉકલ ચિન્તવવાની જરૂર છે. આમ જણાવીને તેમણે કેટલાંએક સમય પહેલાં સ્વામી સત્યભકતજીએ‘સંગમ માં આર્ય અનાય. સમસ્યા એ મથાળા નીચે પ્રગટ થયેલા લેખની નકલ મારી ઉપર મેકલી આપી. આ લેખ વાંચીને મને થયું કે મે આ રીતે આ પ્રશ્નના પહેલાં કદિ પણ વિચાર કર્યાં નહાતા એ લેખમાં કરવામાં આવેલા વિધાને અને સૂચવવામાં આવેલાં અનુમાન અનેકના માટે સહજ સ્વીકાર્ય ન બને તેવાં છે. એમ છતાં પણ પ્રસ્તુત પ્રશ્નની તેમાં કરવામાં આવેલી આલાચના આકર્ષક અને જરૂર વિચારપ્રેરક છે એમ મને લાગ્યું. પ્રસ્તુત લેખ મૂળ હિંદીમાં છે. મારા મિત્ર શ્રી ઝુલચંદ હરિચ૬ દોશીએ મારી વિનંતી માન્ય રાખીને તેને ગુજરાતી અનુવાદ કરી આપ્યા. તે અનુવાદતા અધ ભાગ નીચે પ્રગટ કરવામાં આવે છે, બાકીના ભાગ આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે. પરમાનંદ )
દક્ષિણ
બની
એક રીતે તો ભારતની આ અનાય સસ્યા પૂરી થઈ ચૂકીબન્ને સંસ્કૃતિઓની આપ લે થઈ અને સમન્વય થયે. પરન્તુ વિજયી છે. સભ્યતાઓના સમન્વય પણ થઇ ચૂકયા છે. તે પણ તેના મૂળમાં અને શાસક બનેલા આર્યોએ આ સધના ઇતિહાસ જૂડો ચિતર્યો. અનાર્યની સાથે જે અન્યાય થયેા છે, તેનાં નિશાન આજે પણ માજીદ આર્યાં તે જ આક્રમક હતા, પરંતુ અહીંના સૂનિવાસી અનાનિ' છે. અને તે નિશાને કદી કદી એક જાતની ઉપાધિ ઉભી કરનારાં આક્રમક તરીકે જાહેર કરવામાં આવ્યા. અનાય લાક આક્રમણના જે અને દક્ષિણ ભારત આજ એ વાતના અનુભવ પણ કરી રહ્યુ` પ્રતિરોધ અથવા સામના કરતા હતા તેને આક્રમણ ગણવામાં આવ્યું છે. તેના કોઈ અનથ કારી પ્રભાવ ઉઠે અથવા તે સમસ્યા કરી જાગી અને અનાય્ને પાપી, દુષ્ટ આદિ કહેવામાં આવ્યા. હજારો વર્ષ ઉઠે તે પહેલાં જ તેનું પરિમાર્જન થવું જરૂરી છે. જે ઘટના ઇતિહાસ આ રીતે જાહાં ચિત્રણાથી ભરેલા છે. નાગ, અસુર અને ગઈ છે, તે તેા બદલાવી નહિ શકાય, તેને સમ્બન્ધિત વ્યકિત પણ રાક્ષસ આદિ સભ્ય, સમુન્નત્ જાતિ હતી. પરન્તુ જેમ અસભ્ય મૃત્યુશાયી થયેલ છે, તેની જવાબદારી પણ આજની પેઢી ઉપર લાદી પરન્તુ સગઠિત મુસલમાનેાથી સભ્ય કિન્તુ અસંગઠિત શાંતિપ્રિય હિન્દુ નહિ શકાય. તા પણ તિહાસને ખાટી રીતે રજુ કરીને ગૌરવને જે હારી ગયા, તેવી જ રીતે અસભ્ય પણ સંગઠિન આર્યાથી સભ્ય પણ ઝાંખય આપવામાં આવે છે તેનુ પરિમાર્જન જરૂરી છે. રાજનૈતિક અસહિત શાન્તિપ્રિય અનાર્યોં હારી ગયા. પરિણામ એ આવ્યું - કે ક્ષેત્રમાં આ ભયંકર ક્રૂનાં ચિન્ત્ર પણ દેખાવા લાગ્યાં છે. આ પરિ- વિજયી આર્યોએ તેને પાપી, દુષ્ટ, અધર્મી આદિ સિદ્ધ કરી દીધા. સ્થિતિમાં સચ્ચાઈનું પ્રમાણ જે છે તે તે છે જ, પણ સાથે સાથે રાજનૈતિક સમસ્યાની, ખાસ કરીને ભારતની એક રાષ્ટ્રીયતાની—દૃષ્ટિથી વિષયમાં કરી વિચારવું જરૂરી છે.
પક્ષપાતથી ભરેલા ધર્મગ્રંથા, પુરાણદિ બદલી શકાય એ તો સમ્ભવિત નથી. પણુ સમ્ભવ છે કે શિક્ષિતવમાં ન્યાયપૂર્ણ વિચારધારા પ્રવાહિત કરવામાં આવે, આર્યોના આગમન સમયથી ગઈકાલ સુધીના ઇતિહાસ નવા દષ્ટિકાણુથી તયાર કરવામાં આવે અને એવું વાતાવરણ તૈયાર કરી શકાય કે કાશ્મીરથી લંકા સુધીના બધા કા એવા અનુભવ કરવા લાગે કે અમે બધા એક પરસ્પર સંકળાયેલી સંસ્કૃતિવાળા અને પરસ્પર સંકળાયલી જાતીવાળા છીએ. આય-અનાર્યોની જાતિ પણ હળીમળી ગઈ છે. બન્નેમાં કાઇ નાનુ મોટું નથી. કાઇ પાપનું ભાગી નહાતું, ન કાઈ પુણ્યનું. બન્નેમાં ગુણુદેાષ હતા. આપણે દોષોને છેડી તે ગુણ ગ્રહણ કરવાના છે.
આમ તે સમસ્યાનો ઉકેલ આવી ગયા હતા પણ તેના મૂળમાં આવશ્યક સચ્ચાઈ નહાવાથી કરી ગૂંચના ચિન્હો દેખાવા લાગ્યા છે. લંકામાં ભારતીયના નાગરિકત્વના પ્રશ્નથી જે સમસ્યા ઉભી થઈ છે, તે સંબધી લકાના પ્રધાનમંત્રી શ્રી કોટલાવાલાએ કહ્યું છે કે આપણે ભારત–લકાની સમસ્યાના ઉકેલ લાવવાના છે. આ સમસ્યા ત્રણ હજાર વર્ષથી ઉભી થઈ છે.
શ્રી કાટલાવાલાની ત્રણ હજાર વર્ષની વાત સાંભળી હું ચોંકી ઉડયો. અને આ અનાના સંધર્ષના આર ંભથી લઇને “સને ૧૯૪૭ ની સ્વાત ંત્ર્યપ્રાપ્તિ સુધીના એક લાંબા યુગ પર મારી કલ્પનાદ્રષ્ટિ દોડી ગઈ. જાતીય તેમજ અન્ય પક્ષપાત ને લઇને જે પક્ષપાત ભરેલા અને જૂઠા ઇતિહાસ લખવામાં આવ્યા છે અને જેને ધ અને સંસ્કૃતિનુ રૂપ · આપવામાં આવ્યુ છે તેને બદલવાની ધણી ઘણી દૃષ્ટિએ જરૂર છે. સત્યની શોધની દૃષ્ટિથી તે આ ઇતિહાસ બદલવા જ જોઇએ, પણ હવે તે! રાજનૈતિક કારણાની દૃષ્ટિથી પણ આ જૂઠા અને પક્ષપાતપૂર્ણ ઇતિહાસને બદલવા જરૂરી છે.
· આર્યાં. લાક જ્યારે આ દેશમાં આવ્યા. અને અનાર્યોની સાથે તેમના સંધર્ષ થયા ત્યારે તે સંધર્ષ માં આર્યોને વિજય થયા. અન્તમાં
અનાર્યે લોક કેટલા બધા સમુન્નત હતા તે વાત માહેન્હેંડેરા આદિના ખાદાણુથી સાખીત થાય છે. યુધિષ્ઠિરના વિચિત્ર મહેલ એક અના દાનવ મય ના બનાવેલા હતા. આથી અનાર્યોંની શિલ્પ કલા તેમજ દક્ષતા જણાઈ આવે છે. પણ રાજનૈતિક પરાજ્યે તેના અધા ગુણા ધૂળમાં મેળવી દીધા. તેમને જૂઠા અધર્મી સિદ્ધ કરી દીધા. આજ પક્ષપાતનું પરિણામ એ આવ્યું કે રક્ષા કરવાવાળાને રાક્ષસ (ખરાબ) માની લીધા, સુરા (દારૂ) ન પીવાવાળાને અસુર (ખરાબ) માનવામાં આવ્યા અને સુરા પીવાવાળાને સુર (સારા) માનવામાં આવ્યા. મૂળમાં અસુર શબ્દ ખરાબ નહતા. પ્રાચીન ધારસી ભાષા જે સંસ્કૃતની ખહેન છે તેમાં અસુર પરમાત્માને કહે છે. ફારસી ભાષામાં ‘સ’ ના ઉચ્ચાર હૈ' કરવામાં આવે છે, તેથી જેવી રીતે સિંધના હિંદુ બની ગયો તે જ પ્રમાણે અસૂરના અદૂર બન્યા, જે પ્રાચીન ક્ારસી ભાષામાં ષ્ઠિરનુ નામ છે. સુર ત્યાં ગાળ રૂપે છે આથી માલુમ પડે છે કે અસુર ખરાબ નામ નહોતું. ન તેના અ ખરાબ હતા. તેમ છતાં વિજયી આર્યોએ જે રીતે ઇતિહાસને ખગાડ્યો તેથી અસુર રાક્ષસ આદિ નિંદનીય બની ગયા. આ –અનાર્યુંના સ ંઘનું મૂળ રૂપ આ રીતે ગણી શકાય,
આર્ય લાંકા દક્ષિણ તરફ વધતા જતા હતા અને મૂળ નીવાસીએને જીતતાં જીતતાં, મારતા મારતા, હઠાવતા હઠાવતા પેાતાનુ રાજ્ય વધારતા જતા હતા. આર્યોંના સંગઠનનું મુખ્ય રૂપ યજ્ઞ હતા. યજ્ઞમાં તેઓ બધા એકઠા થતા હતા. આર્યોના ઋષિએ જ્યારે દક્ષિણમાં યજ્ઞ કરતા હતા ત્યારે યજ્ઞની આસપાસની માછલા સુધીની જમીન આર્યો પોતાના રાજ્યમાં ભેળવી દેતા હતા. આ રીતે યજ્ઞ માત્ર ધાર્મિક ક્રિયા નહિ પણ અનાર્યાંના રાજ્યોને પચાવી પાડવાની એક તરકીબ ખની ગઈ હતી. તેથી જ અનાર્ય લાંક યજ્ઞના સખ્ત વિરોધી હતા. યનુ ન જ થાય તેવી અનાર્યાં કાશીષ કરતા હતા. આ સંધ માં આય – અના બન્ને માર્યાં જતા હતા અને કાઈ કાષ્ઠ વાર બ્રાહ્મણા પણ • માર્યા જતા હતા.
અનાર્યોના આ આત્મરક્ષાના પ્રયત્ન આર્યોંના ધર્મ અને સંસ્કૃતી ઉપરનું આક્રમણ ગણવામાં આવ્યું અને તેની ખૂબ નિંદા કરવામાં