SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ વન તા.૧-૮૯૫૭ હોત અને જૂદી જ રીતે પુસ્તક લખ્યું હોત. અને તેથી માસે એકસા વરસા પૂર્વ જે કાંઈ લખ્યું તેને આજે જ્યારે એકાન્ત અને અખંડ સત્ય તરીકે ગણાવાય છે ત્યારે મુશ્કેલી મૂઝવણ ઉભી થાય છે. આમ કરવું તે યાગ્ય નથી અને એ રીતે વર્તવામાં એ મહાપુરૂષને અન્યાય થાય છે. તમે આજની દુનિયા નિહાળા અને માર્કસનુ પુસ્તક લખાયુ ત્યારની એટલે કે આજથી એકસ વરસ પૂર્વેની દુનિયા પણ જૂએ. આપણા સામ્યવાદી મિત્રો ધણી વાતા કરે છે અને તેમાંથી કેટલીક સારી હશે પરંતુ આમ છતાં ઘણી બાબતે સંબધમાં તેઓ પોતાની આંખો તદ્દન બંધ કરીને ચાલે છે. એકસા` વરસે પૂર્વે માર્કસે જે કાંઈ લખ્યું છે તે એકસમાં વરસા પછી આજે ભારતને માટે અગર ચીન માટે અને એ દૃષ્ટિએ સમગ્ર વિશ્વ માટે કોઇ પણ રીતે યોગ્ય કે બંધએસ્તુ હાઈ ન જ શકે. પાછલાં એ એકસા‘વરસામાં અસખ્ય ઘટના બની ગઇ છે અને સમસ્ત દુનિયા પલટાઈ ગઈ છે. વિજ્ઞાને મહાન ફેરફારા આણ્યા છે. આજે આપણી સામે ટેલીફોન છે, ' તારનાં દોરડાં છે, વગેરે વગેરે ઘણું છે. આજે રેડિયા અસ્તિત્વમાં છે અને આપણે જે કાંઈ કહીએ તે તરતજ સમગ્ર જગતના રાષ્ટ્રોમાં હજારા - માલાના વિસ્તારમાં સંભળાય છે. પૂર્વે આ સ્થિતિ ન હતી. તે જગત પલટાયું છે અને દુનિયામાં જ્યારે આવાં પરિવતના થાય ત્યારે એતા સ્વાભાવિક છે કે સમાજની પદ્ધતિમાં પણ પરિવર્તન થવુ જોઈએ અને આવું પરિવર્તન સમાજને જરૂર ફાયદાકારક નીવડે છે. ઔદ્યોગીકરણ અને રાજગારી મેટરની ઝડપની સામે ટાંગાવાળા, રીક્ષાવાળા અને ગાડાવાળા ઘણા પાછળ રહી જાય છે. અલબત્ત આપણને એના માટે દુઃખ થાય, પરંતુ મેટર સામે ગાડાં હરીફાઈ'ન જ કરી શકે. મેટર ઘણી વધારે માંથી કીંમતની હાય છે, જ્યારે ગાડાં સસ્તી કીંમતના હોય છે. પરંતુ એક મેટર જેટલું કાર્ય, ૫૦ ગાડાંથી ભાગ્યે જ થઇ શકે. આમ છતાં, આનાથી એક તરફ મેરેોજગારી પરિણમે છે જ્યારે ખીજી તરફ વધારે ઉત્પાદન થાય છે. જ્યાં જ્યાં નવા ઉદ્યોગાના વિકાસ થયેા છે ત્યાં કુલ ઉત્પાદન વિપુલ થયું છે અને વળી રાજી–આવક મેળવવાની તકા પણ વધી છે. ખરેખર, ઔદ્યોગીકરણ રાજગારી અને આવક માટે નવાં દ્વારા ઉધાડે છે. કરતા સુથાર લાખંડ સાથે કામ કરતા લુહાર, પૂલ બાંધતાં ઇજતર અ એવા બીજાને અસ ખ્ય માનવા પાસેથી આપણે કામ લેવાનું છે. ટુકમા આ બધી પ્રવૃત્તિઓમાં એ પાંચ વ્યક્તિએ રાકાયલી છે એવુ નથી, પરંતુ તેની પાછળ છે, ૩૭ કરોડ માનવાના સામુહિક અને સંયુક્ત પ્રયન ૩૭ કરોડ માનવાની કાયશક્તિના અને તેમાંનાં કેટલા માનવા પૂરા જોસ અને નિષ્ઠાથી કામ કરે છે અને તેમાંના દરેકની કાર્ય શક્તિ કેટલી છે તેના તાગ કાઈ સહેલાઇથી કાઢી ન જ શકે. હકીકતમાં, તારા હું બાબતાની આસપાસ એ સમગ્ર પ્રશ્ન ઘૂમ્યા કરે છે. પરિણામે, કાઇ ચાક્કસ નિર્ણયા આંધવાનું કામ સહેલુ નથી. આમ છતાં, એ તે સ્પષ્ટ છે અને અનુભવ તેમ બતાવે છે કે જ્યારે લોકા પૂરા ક્રિયાશીલ બને છે.ત્યારે જ કાયદાના કાલ ઉત્તરે છે. સમાજવાદના ઇતિહાસ :કલ્પના-રાજ્ય (Utopianism)માંથી વૈજ્ઞાનિક સમાજવાદ : (Scientific Socialism) તરફ કાર્લ માર્કસે ભજવેલા ભાગ. આપણે સમાજવાદના પ્રશ્ન પર પાછા આવીએ. મુખ્યત્વે અને મૂળભૂત રીતે સમાજવાદનો હેતુ છે જનતાને સમૃદ્ધ બનાવવાના. સમાજવાદના સદરહુ વિચારને જન્મ થયા આજથી ૧૫૦ વરસે। અગાઉ: તેને ઉદ્દભવ થયા ઈંગ્લાંડમાં કે જ્યાં મેટા ઉદ્યોગો અને કારખાનાં બંધાતાં હતાં. ત્યાં ઘણા સમયથી જમીનદારશાહીનું પ્રભુત્વ હતું અને તે ખેડૂતોને કચડી રહ્યું હતું. પરંતુ ઉદ્યોગો અને કારખાનાંઓની સ્થાપના થતાં, એક નવા વિચારે સમાજને આકર્ષી લીધા, પ્રાથમિક તબક્કાઓમાં તેને કલ્પિત-સમાજવાદ ( Utopian Socialism ) તરીકે ઓળખવામાં આવતા, સૌને સમાનતા ઇચ્છતા એવા આ વિચાર લગભગ લાગણીપ્રધાન વિચાર હતા. આ રીતે આ વિચાર લગભગ ૩૦ થી ૪૦ વર્ષ પર્યંત ચાલુ રહ્યો. પછી તેનુ પરિવર્તન થયું, જેને આપણે વૈજ્ઞાનિક સમાજવાદ ( Scientific Socialism) કહીએ છીએ તેમાં. આ સમસ્યા ઉપર ધણી વ્યક્તિએ કામ કરવા લાગી અને વિચાર કરતી થઈ ગઈ. તે બધામાં કાર્લ માર્કસ ધૃણા આગળ પડતા હતા. તે ઘણાં જ જાણીતા છે અને સામ્યવાદના prophet— પયગંબર–તરીકે તેમના સ્વીકાર કરવામાં આવે છે. તેમનાં પુસ્તા ખૂબ રસપૂર્વક અને માનની દૃષ્ટિથી વાંચવામાં આવતાં. તેમણે લગભગ એક સેા વરસો પૂર્વે વૈજ્ઞાનિક સમાજવાદને પાયો નાખ્યો. મૂડીવાદી પદ્ધતિનું તેમણે સ્પષ્ટતાથી વિશ્લેષણ કર્યું અને સમાજની પદ્ધતિ બદલવાના માર્ગ બતાવ્યા. તેમની પીક્સુરી બહુ ગૂંચવણભરેલી છે. તેની વિગતમાં અત્યારે હું ઉતરવા માગતા નથી. આમ છતાં, માર્કસ જર્મનીના વતની હતા અને તેની સમક્ષ જે દુનિયા હતી તે એકસે વરસ પહેલાં અસ્તિત્વમાં હતી—એ હકીકત આપણે ખરાબર યાદ રાખીએ. તે સમયે કાઇ પણ રાષ્ટ્રમાં સાચી લાકશાહી પદ્ધતિની રાજ્યસત્તા અતિત્વમાં ન હતી અને યોગ્ય ઉમરના મતાધિકારના કાઇ પણ સામાન્ય નિયમ પણ અમલમાં નહાતો. હા, ઈંગ્લાંડમાં પાર્લામેન્ટ હતી, પરંતુ ત્યારે તેમાં પ્રવેશ તે 'માત્ર. ધનવાને જ પામી શકતા, અને આ ધનવાન પ્રત્યેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરતા, પરંતુ સામાન્ય માનવીના હિતાની તા અવગણના જ કરતા. વળી ત્યારે એક મેટું રાષ્ટ્ર રશિયા પણ હતું. તેના પર એક આપખુદ રાજા–ઝારનું રાજ્ય ચાલતું હતું. જનીમાં પણ આપખુદ રાજ્ય ચાલતું હતું. હું જે બતાવવા માગું છું તે એ છે કે નિઃશંક માર્કસ એક મહાન પુરૂષ હતા, પર ંતુ તેણે જે કાંઈ લખ્યું તે તેના સમયના અનુભવાને આધારે હતુ તે સમય પૂરતુ' તે તદ્દન સાચું હતું. વૈજ્ઞાનિક પ્રગતિ વિશ્વને પલટે છે: માર્કસનું લખેલું અધુ' આજે સાચુ' હાઈ ન શકે આજે આપણે ધ્યાનમાં આ રાખવાનું છે કે અત્યારે એટલે કે માર્કસ પછીના એક સે વરસામાં, આ વિશ્વમાં એક મોટું પરિવર્તન થઇ ગયુ છે; અને તેના સમય અ ંગેની તેણે ઘણીયે ખાખતા જે સાચી રીતે કહી છે તે આજને માટે સાચી નથી. મને ખાત્રી છે કે જો માર્કસ આજે જીવંત હાત તા તેણે જુદી જ રીતે વિચારણા કરી ભારત પરની બ્રિટનની જીતની અસર: જમીનની જરૂર અને માગણીમાં વધારા હવે ભારત તરફ જોઇએ. બ્રિટનવાસીઓ અહીં ૧૫૦ વરસા અગાઉ આવ્યા. તે સમયે ભારતમાંના સામાન્ય માનવી સમૃદ્ધ હતા અને તે ખાવાનું પૂરતુ પામતા તેમજ સુખચેનથી પોતાનુ જવન ગુજારતે એ હકીકત તે બહુ સારી રીતે જાણીતી છે. તે સમયે વિપુલ ગૃહઉદ્યોગો અસ્તિત્વમાં હતા. દરેક ગામડુ ઉપયોગી ધંધાઆની પ્રવૃત્તિઓમાં ધમધમી રહેતુ. ગામડાંઓમાં, શહેરાની માફક, લાકા કારીગીરી હતી. બ્રિટનવાસીઓના આગમન પછી આપણા તે ગૃહનાના નાના ઉદ્યોગામાં પણ રોકાયેલા રહેતા. આપણી પાસે અનેક ક{~ * ઉદ્યોગા છિન્નભિન્ન કરી નાખવામાં આવ્યા અને આપણી કળા કારીગીરી અદૃશ્ય થઇ ગઇ અને હજારો લોકો મેરોજગાર થઈ ગયા. આ એકાર લૈકા જમીન ભણી વળ્યા અને તેથી જમીનની માગણી ખૂબ વધી ગઈ. આનું પરિણામ ગરીબાઇમાં આવ્યું. અને તે કુદરતી હતું કારણ કે આપણું ફૂલ ઉત્પાદન ઘણું નીચું ગયું હતું.. આ પરિસ્થિતિને આપણે પલટાવવી છે. એ સ્પષ્ટ છે કે આપણે હજારા રીતેાથી આપણી સંપત્તિને વધારવાની છે. આપણે વિપુલ ઉત્પાદન કરવાનું છે અને ( તે માટે ) આપણે સખ્ત પરિશ્રમ કરવાના છે. લાકોને કામધંધા મળવા જોઇએ અને આપણને વધુ માલ મળવા જોઇએ. આપણે લેાકાને ખેતીવાડીમાંથી ખેંચી લાવવા જોઇએ, અત્યારે તે ખરેખર જ્યાં ૧૦ માણુસા પૂરતા હાય ત્યાં ૩૦ માણસો કામ કરે છે, જે ભૂમિ ૧૦ માણસા પૂરતી છે તે ભૂમિને ૩૦ માણસેાની ( અનુસધાન પાનુ ૬૮ ઉપર )
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy