________________
૬.ર
:
તા. ૧-૭-૫૭
પ્રબુદ્ધ જીવન
જેવી એમના જ્ઞાનની વ્યાપકતા છે, તેવી નિર્મળતા પણ છે. અને શ્રી જુગલકિશોર મુખ્તાર (વર-સેવા-મંદિર, દિલ્હી)આ સુભગ મિશ્રણ અતિ વિરલ છે. પંડિતજી વાસ્તવિક રીતે સમસ્ત “પંડિત સુખલાલજી પિતાના વ્યક્તિત્વની એક જ વ્યક્તિ છે...... ભારતના ભૂષણરૂપ છે. પરમાત્મા આ અર્વાચીન ઋષિને પૂર્ણ આયુષ્ય એમનામાં ગંભીર ચિંતનની સાથે સાથે ગ્રહણ, ધારણ, સ્મરણ અને અને આરોગ્ય આપે અને જ્ઞાનગંગાને પ્રવાહ સતત ચાલુ રખાવે.” વિવેચનની શકિતને સરસ સ્પૃહણીય વિકાસ થયો છે. તેઓમાં ઉદારતા, 1 . ઉમાકાંત પ્રેમાનંદ શાહ (ડેપ્યુટી ડીરેકટર, ઓરિયેન્ટલ
નમ્રતા. ગુણગ્રાહકતા અને સેવાભાવ જેવા સદગુણોને સુભગ મેળ ઇન્સ્ટીટયુટ, વડોદરા)–“પિતા પુત્ર પ્રત્યે જે વાત્સલ્ય દાખવે એવા
થયો છે.....પંડિતજીનું જીવન જ્ઞાનની ઉપાસનામાં ભારે તન્મય અને વાસલ્ય અને પ્રેમને અનુભવ એમની પાસેથી મેળવવા હું ભાગ્યશાળી
આગળ પડતું રહ્યું છે. તેથી જ તેઓ આટલી બધી ગ્યતા અને થયે છું. પૂ. પંડિતજીની સત્યનિષ્ઠા અને સત્ય હકીકત દઢતાથી, હિંમત. શકિતને મેળવી શકાય છે. *
: હિન્દી ઉપરથી) પૂર્વક રજૂ કરવાની ટેવે મને આકર્ષે. છે...........તત્વચિંતક ફક્ત સૌરાષ્ટ્ર સંશોધન મંડળ (રાજકોટ)–“વિશિષ્ટ કેટિના વેદિયા પંડિત મટી, તત્ત્વજ્ઞાનને જીવનમાં—વિચાર વાણી અને વર્તનમાં- વિદ્વાન પંડિત સુખલાલજીને અમે હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ.” ઉતારવા પ્રયાસ કરે ત્યારે એ પિતાના દેશબંધુઓને જ નહીં પણ
(અંગ્રેજી ઉપરથી) વિશ્વના અન્ય વિદ્વાનોને પણ પૂજ્ય બને છે પંડિતજીના સંપર્કમાં
શ્રી કંચનલાલ પરીખ (ગુજરાત યુનિ. રજીસ્ટ્રાર)–“સાહિત્ય મને તેઓમાં આ તત્વ જોવા મળ્યું છે.”
ને શિક્ષણની સેવા અર્થે પંડિતજી લાંબુ જી !” (અંગ્રેજી ઉપરથી) ' છે. ભેગીલાલ જે. સાંડેસરા (પ્રાધ્યાપક મહારાજા સયાજી
શ્રી જાટકર (મુંબઈ બાબુ પન્નાલાલ જૈન હાઈસ્કૂલના રાવ યુનિવર્સિટી, વડોદરા) ૫. સુખલાલજીની અખંડ વિદ્યોપાસના
આચાર્ય)–“પં. સુખલાલજી એક મહાન વિદ્વાન અને તત્વચિંતક ' અને સાહિત્યસેવા દ્વારા તમય અને વિદ્યામય જીવનને ભારતના
તરીકે વિધાનમાં સ્થાન પામ્યા છે. ભિન્ન ભિન્ન ભારતીય દર્શનેની પુરાતન ઋષિઓને આદર્શ ચરિતાર્થ થયો છે.”
જટિલતાઓમાંથી તેઓએ પિતાને માટે એક અપૂર્વ માર્ગ શોધી કાઢ્યા - શ્રી. ધૂમકેતુ- “પંડિતજી માટે કોઈએ “અજાતશત્રુ' શબ્દ
છે. પિતાની વિચારસરણી પ્રચલિત લોકમાન્યતાથી વિરૂદ્ધ જવા છતાં ' વાપર્યો છે તે તે યોગ્ય છે જ. પરંતુ મને તે એમને હૃદયવિવેક
સત્યને વળગી રહેવાની એમની ટેવ, અત્યારના અંધકારમય દિવસમાં '.
પ્રકાશને માટે ઝંખનારાઓ માટે એક જવલંત ઉદાહરણ રૂપ છે.” . અદ્ભુત લાગ્યો છે. કઈ જગ્યાએ કેટલું, કેવું, બેલિવું એ એમની
(અંગ્રેજી ઉપરથી) પાસે સહજરૂપે આવેલું છે. એમના એ વિવેકમાં હૃદયપ્રેમને રંગ છે, જે તેથી એ સહજ બની રહે છે.
- પ્રો. રામનારાયણ શર્મા (બનારસ હિન્દુ યુનિવર્સિટી)-“એમના એમણે ગુજરાતી સાહિત્યની અને સાહિત્યકારોની વિરલ સેવા
જેવા નરરત્નોથી જ ભારતભૂમિની શોભા છે. પંડિતજી જેવા તપસ્વી કરી છે. તત્ત્વજ્ઞાન ને દર્શનશાસ્ત્ર જેવા વિષયને આટલી સરળતાથી એ
મહાપુરૂષના દીર્ધાયુષ્યની અંતરથી કામના કરૂં છું.” (હિન્દી ઉપરથી) સમજાવી શકયા છે એ જ બતાવે કે એમની અગાધ વિદ્વતા
* પ્રા. મધુકર સંદેરિયા (ગુજરાતી સાહિત્ય મંડળ, જય હિંદ અંતસ્તલમાંથી શબ્દો લાવે છે. કેવળ મહાવિદ્વાન હોય તે જ આવી
આવી કોલેજ, મુંબઈ)–“પંડિતજીએ અક્ષરદેહને એ સત્ત્વશીલ, સ્વાથ્યસાદી શિલીના સ્વામી થઈ શકે.” '
પૂર્ણ, નિરામય રાખ્યો છે કે એમનું અમરવ આપમેળે સિદ્ધ જ સમજવું રહ્યું.
'
', ' ા પૂ. મુનિશ્રી ન્યાયવિજ્યજી—“દેશ અને સમાજની સેવા માટે પં. સુખલાલજી સુખી અને તેજસ્વી લાંબું જીવન જીવે.”
આ પ્રો. કેશવલાલ હિં. કામદાર (વડોદરા) “પંડિતજીએ મારા
જેવી વ્યકિતમાં પણ સદા ય ઊંડા અને અંગત રસ દર્શાવે છે અને
(અંગ્રેજી ઉપરથી) પૂ. મુનિશ્રી રમણિકવિજ્યજી—“આપની સ્થિર વિદ્યોપાસના,
જૈન, બૌદ્ધ તથા હિંદુ તત્ત્વજ્ઞાનમાં તેઓને વિદ્વતાભર્યો ફાળે મારા - તલસ્પર્શી સાહિત્ય, વ્યાપક જીવનને આદર્શ અને નિરનુબંધ જન
માટે હંમેશ અત્યંત પ્રેરણારૂપ રહ્યો છે.” (અંગ્રેજી ઉપરથી). સેવાને વિચાર કરતાં પ્રજા તરફથી થતા સત્કાર પ્રસંગે કે હાર્દિકે
' હરજસરાય જૈન (મંત્રી, શ્રી સહનલાલ જૈન ધર્મ પ્રચારક * અભિનંદને.”
સમિતિ)–“પં. સુખલાલજી જેવા વિદ્વાન અને જ્ઞાની પુરુષનું વર્ણન ( શ્રી. ઉમાશંકર જોષી (અમદાવાદ) – “પંડિત સુખલાલજીની
કરવા છેલ્લા ૨૧ વર્ષમાં અનેક વાર હું મચ્યો છું. એ વખતે અવિશ્રાન્ત સાધના સાંસ્કૃતિક મૂલ્યોની આપણી શ્રદ્ધાને પુષ્ટ બનાવો.”
મારામાં જે ભાવે ઊભરાય છે તે અવર્ણનીય છે. મને હમેશાં એમના - (અંગ્રેજી ઉપરથી)
Aડ લાગે છે કે આ આનંદદાયક અને સુખદ કાર્ય માટે પૂરતા શબ્દો
૧ ' ' , શ્રી. ઝીણાભાઈ દેસાઈ, “નેહ રશ્મિ' (શેઠ ચી. ન. વિદ્યા- મને જડતા જ નથી. આ સત્યને હું સાક્ષી છું.” (અંગ્રેજી ઉપરથી) કી
-
ની - વિહાર, અમદાવાદ)_“ બધાં ભારતીય દર્શને આપણા યુગમાં પ્રો. પૃથ્વીરાજ જૈન–“વવૃદ્ધ, વિવર, યુવકહૃદય,
અભૂતપૂર્વ સમન્વય જો કોઈ એક વ્યક્તિમાં થયું હોય તો તે સતત પ્રગતિશીલ અને દિગ્ગજ સાહિત્યસેવી, પ્રજ્ઞાચક્ષુ ૫. શ્રી સુખ- પંડિતજીમાં છે. એ વિરલ વિભૂતિનું જીવન શીલ અને જ્ઞાનના પરમ લાલજીનું અભિનંદન કરીને ભારતવર્ષ. પોતાને ગૌરવયુક્ત કરી
રહેલ છે.... પંડિતજીને દાર્શનિક જગતને ફાળા એટલા માટે છે આ પ્રા. અનંતરાય મ. રાવળ (અમદાવાદ)_પંડિત સુખ- કે એનું સાચું મૂલ્યાંકન કરવું શકય તિથી.”, ' ' (હિનદી ઉપરથી)
લાલજીની અત્યાર સુંધીની જ્ઞાનસાધના એટલે વિધિ અને બાહ્ય પ્રોમહેન્દ્રકુમાર જન ( બનારસ હિન્દુ યુનિવર્સિટી) } જ પ્રતિકુળતાઓ સામે માનવીનાં આત્મબળ, જિજ્ઞાસા અને પુરુષાર્થની શ્રદ્ધાસ્પદ પંડિતજીને મારા જીવનના ઘડતરમાં કેટલે મેરા હાથ છે. તો જવલંત વિજય.”
એ મારા આ વાકયથી સમજી શકાશે કે મને એ રષ્ટિહીનાએ જ છે. આ પ્રાહીરાલાલ ર. કાપડિયા (સૂરત) –“કિશોરવયમાં પ્રજ્ઞા દ્રષ્ટિ આપી છે. અને એમાં પૂજ્ય પંડિતજી જ મુખ્ય છે. (હિનદી ઉપરથી) ડો. કરી ચક્ષુ થનારી વ્યક્તિ સતત વિદ્યાવ્યાસંગથી કેવું અને કેટલું કાર્ય કરી પ્રો. ડા, ઇચન્દ્ર શાસ્ત્રી (દિલ્હી યુનિવર્સિટી ચિતવંતા શકે તેનું એક જ્વલ તદઉદાહરણ તે ૫. સુખલાલજી છે તે ક્ષેત્રમાં પંડિતજી એક નવા યુગપ્રવર્તક છે. એમણે એક નવી પર પરત કરે શ્રી અમૃતલાલ સવચદ ગોપાણી, (>ફેસર ઓફ અધો. દાનિક તરવાનું વિવેચન કરીને પતિએ વિદો તો આપી
હતીજન્મ આપ્યો છે. નિષ્પક્ષ બનીને, તુલનાત્મક અને ઐતિહાસિક દષ્ટિએ માગધી, ભવન્સ કોલેજ, મુંબઈ -9.)"પૂજ્ય પ ડિતજી તો મારા માર્ગ ચીધ્યો છે. એમની તપસ્યા વિદ્યાસંધની પાંડિત્ય પ્રતિભા વગે વિધા છે. અત્યારે જે કાંઈ છે તે તેમને આભારી છે. તમારી દરક ગુણ ની સામે માથે આપોઆપ ગળી જાય છે. હિજી લડશે