________________
લાગી અને મારી
- પ્રબુદ્ધ જીવન . -
. તા. ૧-૬-૫૭ અહિંસાના આચાર–વિચારનો વિકાસ . . ( પ્રસ્તુત લેખ હિંદી ભાષણને અનુવાદ છે. જયપુરથી (રાજસ્થાન) થોડેક માઈલ દૂર શિવદાસપુર નામના ગામડામાં સર્વોદયનું એક . - પ્રધાને કેન્દ્ર છે. ત્યાંના મુખ્ય સંચાલક શ્રી. જવાહરલાલજી જૈન (એમ.એ.) છે. તેઓ પહેલાં દૈનિક લેકવાણ પત્રના તંત્રી હતા. તેમના અનુરોધથી પંડિતજી ત્યાં ગત એકબરને છેલ્લા અઠવાડિયા દરમ્યાન ગયેલા. તે વખતે તેમણે હિંદીમાં પ્રસ્તુત ભાષણ કરેલું. પ્રમુખપદે આચાર્ય ' શ્રી-જિનવિજજી હતા. ત્યાંના આશ્રમમાં અનેક ભાઈ–બહેને રહે છે અને વિવિધ સેવા–પ્રવૃત્તિઓ ચલાવે છે. તેમને ઉદેશી આ ભાષણું,
કરાયેલું છે. જ વખતે ત્યાંના કાર્યકર્તાઓમાંથી અમુક ભાઈઓએ એ ભાષણની લગભગ અક્ષરશઃ વ્યવસ્થિત નોંધ કરેલી જે હમણું પુરિતકાકારે : છપાયેલ છે. તેને આ ગુજરાતી સારાનુવાદ છે. તેત્રી)
: : ' . . . .
'' : આ દેશમાં જ્યારે એક બાજુ ધર્મ, જાતિ, વેશભૂષા, પ્રદેશ લોપ પામતી. આજે આખું ભારત એક દષ્ટિએ એક સમાજ છે વગેરેની વ્યાપક ભિન્નતા છે ત્યારે બીજી બાજુ એ બધાનું સંમિશ્રણ અને બીજી દષ્ટિએ જોઈએ તે આખું વિશ્વ જ અખંડ વર્તુલ બની
તથા અંદરોઅંદર આપ–લે પણ દેખાય છે. વખતેવખત બહારથી ગયું છે. કોઈ એક જગામાં બનનાર ઘટનાને પ્રભાવ તરત જ આખા - ' આવનાર અને મેટે ભાગે અહીં આવી વસી જનાર એવા માનવ વિશ્વ ઉપર પડે છે. જૂની જુદી જુદી વિચારસરણી અને આચાર-પ્રણાલીને કારણે ધણું-
અહિંસાનું બીજ ખરું આ ભિન્નતા અને સંમિશ્રણ થયા છે
'હવે પ્રશ્ન એ છે કે અહિંસાને વિચાર કેવી રીતે ઉદ્ભવ્ય અને વૈદિક તથા દ્રવિડ સંસ્કૃતિ , આ દેશના આચાર-વિચારમાં એને સમાસ કેવી રીતે થયો ? - આર્ય કે ભારતમાં કયારે આવ્યા એ નક્કી નથી. જ્યારે જે આપણે જીવનનું સુક્ષ્મ દૃષ્ટિએ અધ્યયન કરીએ તો જણાશે પણ આવ્યા હોય. છતાં એટલું તે નિશ્ચિત છે કે તેઓના આગમન કે હિંસા અને અહિંસાને સંબંધ પ્રાણીમાત્રમાં રહેલી જીવનની ' પહેલાં પણ અહીં લેકે રહેતા હતા. આજની શોધ પ્રમાણે એ ઉત્કટ ઈચ્છો યા જિજીવિષા સાથે જ સંકળાયેલો છે. બીજી બાબત લોકેની સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ અથવા દ્રવિડ સંસ્કૃતિ કહેવાય છે. એ છે કે પશુ, પક્ષી કે મનુષ્ય કેઈ પણ એકલાં જીવી શકતાં નથી. મેહે જો દડો અને હડપ્પાના અવશેષો પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કમળમાં કમળ અને કઠોરમાં કઠોર પ્રાણીઓમાં પણ ભૂખ-તરસની એ સંસ્કૃતિ આર્યોની સંસ્કૃતિથી જુદી હતી. તેના આચાર-વિચાર પેઠે સંતાન પ્રત્યે તેમ જ સ્નેહી અને નજીકના પ્રત્યે પ્રેમ હોય છે. આથી જુદા હતા પણ તે પછીથી આર્યોના આચાર વિચારમાં તે હિંસક પ્રાણીઓમાં પણ પ્રેમ અને દયા સ્વાભાવિક હોય છે; અને કેટલેક અંશે જરૂર એકરસ થઈ ગયા.
* 'કોમળ પ્રાણીઓમાં પણ, ભલેને એક અર્થમાં આપણે તેને અહિંસક પૂનાના ડે. બેલવેલકરના મત પ્રમાણે અહીંના પ્રાચીન નિવાસી- કહીએ, છતાય હિંસાની ભાવના હોય જ છે. પ્રાણીમાત્ર બળવાનથી ' , એની સરખામણીમાં વૈદિક આર્યોની સંખ્યા બહુ નાની હતી. તેથી ભય પામે છે અને નિર્બળ પર સત્તા ચલાવે છે તે ય અંદર અંદર
તેઓ બળવાન હોવા છતાંય પિતાની વૈદિક સંસ્કૃતિને આખા દેશમાં તેઓ સામાન્ય રીતે હિંસા નથી કરતા. પશુ-પક્ષીમાં હિંસાની મર્યાદા વ્યાપક ન કરી શક્યા. વૈદિક સંસ્કૃતિ મૂળે એક નાના વર્ગની સંસ્કૃતિ હોય છે. એનું એક મોટું કારણ એ છે કે તેઓમાં પરિગ્રહવૃત્તિ છે. વિદેશમાંથી એ સંસ્કૃતિની કેટલીક ધાર્મિક તથા સામાજિક બાબતેનું નથી હોતી, તેઓ આવતી કાલને વિચાર કરી સંગ્રહ નથી કરતાં, જ્ઞાન થાય છે પણ એમાં એની દરેક શાખાનું વર્ણન નથી જ. તેથી જ્યારે ભૂખ ન હોય ત્યારે તેઓ હિંસા નથી કરતાં. જે તેઓને શ્રમણ પરંપરા
* ભયનું નિમિત્ત ન મળે તે પણ તેઓ હિંસા ન કરે. આ રીતે
તેઓમાં હિંસાના પ્રેરક અને તેને મર્યાદિત રાખનાર તત્ત્વ છે–ભય * વૈદિકથી ભિન્ન જે સમાજ અહીં હતો એનો જીવન-પ્રકાર
અને ભૂખ.
. વૈદિકાથી કંઈક જુદો હતો. તેમના જીવનના પણ કેટલાક સંકેત ' પ્રાચીન ગ્રંથમાં મળે છે. એ દિવસોમાં ભારતમાં શ્રમણોની એક
પણ મનુષ્ય એમનાથી કંઈક જુદું પડે છે. તેનામાં બુદ્ધિને
- વિકાસ જેમ જેમ થતો ગયો તેમ તેમ ભૂખ અને ભયની સાથે જ પરંપરા હતી. એમાં અનેક ફિરકાના લેકે હતા. પછીથી તેઓ વૈદિક
લેભ યા પરિગ્રહની વૃત્તિ પણ વધતી ગઈ અને પરિણામે માનવપરંપરાના બની ગયા. દા. ત. શો આજે વૈદિક કહેવાય છે પણ મૂળે તેઓ વૈદિક ન હતા. એ જ રીતે વૈષ્ણવો પણ વૈદિક ન હતા. કેટલાક
સમાજમાં હિંસાનું ક્ષેત્ર પણ વિસ્તર્યું. એવા ફિરક છે જે વૈદિક સંસ્કૃતિમાં ન મળ્યા યા તે મળવા ન પામ્યા.
'હિંસાની અવસ્થાએ બીજા કેટલાક ફિરકા એવા પણ છે જે કયારેક વિદ્યમાન હતા, પણ આજે માનવસમાજમાં મુખ્યપણે હિંસાની ત્રણ અવસ્થાઓ છે: એનું અસ્તિત્ત્વ પણ નથી. આ અનેક ફિરકાવાળા ભારતીય સમાજની માહિ- (ક) જીવનને નાશ અર્થાત્ શરીરને જીવનથી છૂટું પાડવું તે. તીનું સાધન મુખ્યપણે પ્રાચીન ગ્રંથો જ છે. એના દ્વારા જ એ સમયના
(ખ) જીવનથી શરીરને ટું ન પાડતાં તેને કેવળ દુઃખ આપવું. આચાર-વિચારની માહિતી મળી શકે છે. સમકાલીન ગ્રંથ દ્વારા જ
બળદ ઘોડા વગેરે પાળેલાં પશુઓ અથવા નોકર-ચાકર, મજૂર વગેરેને બધા સામાજિક આચારવિચારને ખ્યાલ આવે એ નિયમ નથી;
જાન ન લેતાં તેમની પાસેથી શક્તિથી વધારે કામ લઈને તેમ જ પછીના ગ્રંથમાં પણ પ્રાચીન પરંપરાઓના અને આચારવિચારનાં
જરૂરી પિષણ ન આપીને તેમને રિબાવવા. ઘણું સૂત્ર યા સંકેત મળી આવે છે.
(ગ) ન કેઈનો જાન લે, ન કોઈને સતાવવા, પણ દેષ અને પ્રાચીન અને અર્વાચીન પરિસ્થિતિ
- ઈર્ષા કરી બીજાની ભાવનાને આધાત પહોંચાડે. એમ લાગે છે કે આપણું દેશમાં બરાબર આજના જે જ અહિંસા આચાર-વિચાર પ્રાચીન કાળમાં ન હતાં. એ જમાનામાં
આ ત્રણે અવસ્થાઓને વિકાસ ક્રમથી થયું છે. સમાજનું કદ બહુ નાનું હતું. લેકે નાના નાના જુથ અને ટોળામાં
ક્ષેત્ર રહેતા હતા. દેશ જંગલથી ભરેલે હતા, અવર-જવરનાં સાધને બહુ હિંસાનાં ક્ષેત્રે મુખ્યપણે આ છે: થોડાં અને ધીમી ગતિવાળાં હતાં. પરિવ્રાજક દેશમાં ઘૂમતા ખરા, (૧) ભજન, (૨) ધર્મ યા વહેમ, (૩) મજશેખ, (૬) ઉધોગછતાંય સમાજના આચાર-વિચારે મુખ્યપણે તે તે જાથે પૂરતા મર્યા- ધંધા, (૫) રાજકારણ, દિત રહેતા. એનું ક્ષેત્રફળ આજની દૃષ્ટિથી કદાચ એક તાલુકાથી પણ (૧) આ દેશમાં અહિંસાને વિચાર સંભવતઃ ભેજનથી શરૂ ભાગ્યે જે વધારે હશે. એક જગાની કઈ મહત્ત્વની ઘટનાને પ્રભાવ થયો અને એની પહેલી ભૂમિકા પ્રાણવધના નિષેધથી શરૂ થઈ બહુ મર્યાદિત ક્ષેત્રમાં જ પડતે અને થોડા વખતમાં જ તેની અસર વનવાસી ઋષિઓ વિચારવા લાગ્યા કે ભેજનને માટે પ્રાણીવધ ઉચિત