________________
પહેલું એમણે નહતા. નહેરુ
એ સમયે
મિત્રોમાંથી
હતા. એક લે છે તે
તા. ૧૫-૫-૧૭
પ્રબુદ્ધ જીવન બેંગલેરથી બદલી રાઈ ત્યારે એમણે મને એક સિક્કો બક્ષિસ આપતાં પહેલી રાષ્ટ્રીય સરકારમાં મેં ચાર વર્ષ પ્રધાન તરીકે કામ કર્યું. કહ્યું હતું. “માબ અત્યારે તે જાય છે, પણ ભવિષ્યમાં બડા સાહેબ મારું કામ ઘણું જ અગત્યનું હતું. પરંતુ મારે કહેવું જોઈએ કે એ થઈને પાછા આવશે.”
કામમાં મને બહુ ઘેડે જ આનંદ મળ્યો. પ્રધાન તરીકે મોટી મુશ્કેલી '' વિન્સ્ટન ચર્ચિલની વાત કરતાં મને એક પ્રસંગ યાદ આવે છે. એ છે કે આપણો પિતાને કહી શકાય એવો સમય જ ત્યાં મળતા હું જ્યારે મધ્યસ્થ સરકારના પ્રધાનમંડળમાં હતા ત્યારે વડા પ્રધાન
નથી હોતો. એ વર્ષો દરમ્યાન મેં એટલું ઓછું બહારનું વાંચ્યું છે, જવાહરલા નેહરુએ લંડનની વડા પ્રધાનની પરિષદમાંથી પાછા ફરીને
જેટલું ઓછું જિંદગીના બીજા કોઈ વર્ષો દરમ્યાન વાંચ્યું નથી. વસ્તુતઃ
જે કહ્યું હતું કે હિંદુસ્તાન આઝાદ અને પ્રજાસત્તાક થયા પછી પણ આ વર્ષ દરમ્યાન જે સાહિત્ય મેં વાંચ્યું તે મારા * બ્રિટીશ રામમૂહમાં રહેવા તૈયાર થયું છે એથી ચર્ચિલને ખૂબ નિા અહેવાલો અને ટીકાઓ હતાં, જે વાંચતાં કોઈ વાર નિસાહી આશ્ચર્ય થયું હતું. એટલે એમણે જવાહરલાલ નહેરને મળવાની ઈચ્છા થઈ જવાનું. બતાવી હતી, તે નહેરુને એ પહેલાં મળ્યા નહોતા. નહેરુ જ્યારે
રેલવે ખાતાને હું પ્રધાન હતા તે સમય દેશના ભાગલા પડયા એમને મળ્યા ત્યારે સૌથી પહેલું એમણે કહ્યું, “હું હિંદુસ્તાનને પહેલા પછી રતત્રના ભાગલાને હતે. ખરાબમાં ખરાબ સમયમાંથી રેલ્વે મિત્રોમાંથી જીવ પાછા ફરેલા એક મિત્ર તરીકે જોઉં છું.”
તંત્ર એ સમયે પસાર થતું હતું. પાર્લામેન્ટમાં ઘણીવાર હું ટીકાનું '
લક્ષ્યબિંદુ બની જતું હતું. એ વખતે દિલ્હી અને મદ્રાસ વચ્ચે દોડતી પાંચ વર્ષ સુધી મેં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ત્યાર પછી
ગ્રાંટ ડ્રન્ક એકસપ્રેસ ગાડી અત્યારે લે છે તે કરતાં બમણો સમય હું ટેરિફ બોર્ડના સભ્ય તરીકે જોડાયા. એ વખતે સૌથી પહેલી તપાસ
લેતી હતી. એ અંગે “શંકર્સ વિકલી’માં એક લાક્ષણિક રમૂજી વાત એ મેં કોલસા અંગે શરૂ કરી હતી. એ વખતે “જાડિન સ્કીનરીના વડા
કટાક્ષચિત્ર સાથે આપવામાં આવી હતી. એક માણસ પ્રેમમાં નિષ્ફળ સર એલેકઝાન્ડર મુરની મુલાકાત લીધી હતી. એમણે પિતાના કોલસા
નીવડ્યો હતો. એટલે આપઘાત કરવાના ઈરાદાથી એ ગ્રાંટ ટ્રક અંગેના નિવેદનમાં જે કહ્યું હતું તે હું હજુ પણ ભૂલી શક્યો નથી.
એકપ્રેસના પાટા પર સૂઈ ગયે. ગાડી આવવાની એણે ઘણી રાહ જોઈ , એમણે કહ્યું હતું કે “હિંદુસ્તાનના કોલસા અંગેની મુશ્કેલી એ છે કે
પરંતુ ગાડી આવતી દેખાતી જ નહિ, એમ રાહ જોતે તો એ માણસ' કાળા રંગ જેવો એ કાળાં નથી હોતા.”
ભૂખે મરી ગયે. , ડ, કડી પ્રમુખ તરીકે સૌથી પહેલો જે અહેવાલ મેં રજૂ આ બધાં છૂટાંછવાયાં સંસ્મરણે હું અહીં પૂરાં કરું છું. કર્યો હતો તે વિશે છાપામાં ઘણી કડક ટીકાઓ થઈ હતી.
જિંદગી ખૂબ આનંદભરી છે અને મને એ ભગવાને પૂરતો સમય , છે માં મેં નવ વર્ષ કામ કર્યું. ત્યાર પછી “કિમર્શિયલ મળ્યો છે. કટોકટીના અને કસેટીના દિવસેમાંથી પસાર થયે છું, ઈન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટીકસ” ખાતાના ડાયરેકટર જનરલ તરીકે પરંતુ તેમ છતાં જે વર્ષો મેં વીતાવ્યાં છે તે તરફ તે હું આનંદ મારી નિમણૂંક કરવામાં આવી. એ હોદ્દાની સત્તાની રૂએ મને હિંદી અને કૃતજ્ઞતાની દ્રષ્ટિથી જ જોઉં છું. ધારાસભાના સભ્ય તરીકે પણ નિમવામાં આવ્યો. એ વખતે હિંદની
મૂળ અંગ્રેજી : ઇં. જહોન મથાઈ બ્રિટીશ સરકારના પ્રતિનિધિ તરીકે ઓટ્ટાવા કરાર અગે ધારાસભાની
અનુવાદક : રમણલાલ શાહ ચર્ચામાં મારે ભાગ લેવા પડયા હતા. મેં મારા અંગત વિચારે બાજ પર રાખી કરારને શકય તેટલે બચાવ કરવાનો પ્રયત્ન તે વખતે કર્યો હતો. તે વખતે કેપેસ પક્ષ ભૂલાભાઈ દેસાઈની નેતાગીરી હેઠળ વિરુદ્ધ હાઇડ્રોજન બેબના પ્રયોગ અને આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિ પક્ષ તરીકે કામ કરતો હતે. સત્યમૂર્તિ તેના નાયબ નેતા હતા. સત્ય- બહુ નજીકના સમયમાં પેસીફીક મહાસાગરમાં આવેલા ક્રીસ્મસ : મતિ મારા જૂના વિદ્યાર્થી હતા. તેમણે પોતાની ચર્ચા દરમ્યાન ટાપુ ઉપર બ્રીટન તરફથી હાઇડ્રોજ બેબના પ્રાગે, થવાના છે. આ કહ્યું કે મારા એક વખતના મુરબ્બા પ્રાધ્યાપકને આવી ગેરવ્યાજબી સામે આ ટપુ પાસે પ્રમાણમાં નજીક આવેલ જાપાન તરફથી ઉગ્ર છે અને નિરથ, વાત કરતા સાંભળીને મને ઘણું દુઃખ થાય છે.” વિરોધ થઈ રહ્યો છે, એટલું જ નહિ પણ બીજા અનેક દેશ અને ..! અલબત્ત, સત્યમતિએ આ ઘણી જ નમ્રતાપૂર્વક કહ્યું હતું.
આન્તરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી વિશિષ્ટ વ્યક્તિઓ તરફથી પણ તીવ્ર - ત્યાર પછી શ્રી અવનાશીલિંગમ ચેટિયારે પણ મારે વિશે ટીકા વિરોધના સુર ઉઠી રહ્યા છે. એમ છતાં પણ બ્રીટનના નિરધારમાં
કરી. તે પણ મારી જાના વિદ્યાર્થી હતા. એ વખતે સભામાં મારી કશો પણ ફેરફાર થઈ શકે તેમ નથી એમ અંગ્રેજ સત્તાધીશ જાહેર માં • યા નાણામંત્રી સર જેમ્સ ગ્રીગે મારી તરફ ફરીને કહ્યું. કરે છે. થડા દિવસ પહેલાં રશીઆ તરફથી સાઈબીરીઆમાં અણુ- " - શા હવે તો તમારે ઊભા થઈને તમારા આવા જૂના વિદ્યાર્થીએ ' બેબના આવા જ પ્રયોગ કરવામાં આવ્યા હતા. અમેરિકા તરફથી નો માટે સભાની માફી માગવી જોઈએ.”
પણ આ વ્યવસાય ચાલુ જ છે. દરેક દેશ એમ જણાવે છે કે આ સરકારી નોકરી છોડી મેં તાતા કંપનીમાં પંદર વર્ષ નોકરી કરી. પ્રયોગથી જરૂર નુકસાન થાય છે અને બંધ કરવા જોઈએ એ અમે પણ મારા એ સમયને હું મારી જિંદગીનાં વધુમાં વધુ આનંદભર્યા અને કબુલ કરીએ છીએ, પણ જ્યાં સુધી અણુઓંબધારી અન્ય દેશે આ સુખી વર્ષો તરીકે જોઉં છું. તાતા કંપનીમાં સૌથી પહેલું કામ મેં પ્રયોગ કરતાં અટકે નહિ ત્યાં સુધી અમે પણ તેમ કરતાં અટકી. તાતા કેમિકલ્સમાં કર્યું. ત્યાં મેં ત્રણ વર્ષ કામ કર્યું. હું જ્યારે શકીએ નહિ. એક વિષચક્ર માફક કાર્ય કરી રહેલી આ દુર્બુદ્ધિ
જોડાયા ત્યારે એ ખાતું ઘણી ખોટમાં ચાલતું હતું. પછીથી એ ખાતું જગતને સતામુખી વિનાશ તરફ ઘસડી રહેલી હોય એમ લાગે છે. તે હ. ધણી સારી રીતે કામ કરવા લાગ્યું. અલબત્ત, મેં જે ભૂમિકાનું કામ : આજના જગતનું માનસ જેટલું હિંસક. અને ઘાતકી માલુમ " કર્યું એને આભારી એ વિકાસ છે એમાં મને શંકા નથી. : પડે છે એવું કોઈ કાળે પણ નહોતું એમ કહેવામાં જરા પણું અને
. ત્યાર પછી તાતા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીમાં મારી બદલી અયુક્તિ થતી નથી. દાખલા તરીકે આ અણુબોંબના જે પ્રદેશ ની ' થઈ હિંદરતાનમાં એક મેટામાં મોટા ખાનગી ઉદ્યોગના સંચાલનના ઉપર પ્રયોગ થાય છે ત્યાંના સંહારની કલ્પના તે કરો! આ પ્રયોગ છે ,', વડા તરીકે કામ કરવું એ એક રોમાંચક અનુભવ હતા. રોજબરોજના માટે એવા પ્રદેશો પસંદ કરવામાં આવે છે કે જ્યાં માનવીની વસ્તી છે 1. કામકાજમાં રસ લેતા ઉપરાંત રમૂજ અને આનંદ સાથે ‘ઉત્સાહથી પ્રમાણમાં વિરલ હોય. ઉત્તર દક્ષિણ ધ્રુવ સિવાય આ દુનિયામાં ભાગ્યે જ,
કામ કરતા લોકોના સમૂહ સાથે કામ કરવું એ એક લ્હાવે છે. જિંદગી એવા પ્રદેશ છે કે જ્યાં માણસની વસ્તીબીલકુલ ન હોય. એમ છે આ પળેપળ જીવવા જતી છે એવું અનુભવ્યા વિના સર હોમી મેદી જેવા કહેવામાં આવે છે કે પ્રોગપ્રદેશમાં વસતા માનવીઓને તે તે પ્રદેશ, સાથે તમે કામ જ ન કરી શકો. .
ખાલી કરવાની વખતસર ખબર આપવામાં આવે છે. આમ છતાં પણ
પ્રકીર્ણ નેંધ