SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ( સારું અને સૌ કાઈ વર્ષ સુધી જરા પણ નીતિ અખંડપણે નબળા જ સાતિ તા.૧–૦-૫૫ પ્રબુદ્ધ જીવન સાહિત્યસ્વામી શ્રી રામનારાયણ પાઠકનું દુઃખદ અવસાન તા. ૨૧-૮-૫૫ રવિવારના રોજ બપોરના દોઢ વાગ્યા લગભગ આ લગ્ન તરફ ભારે ટીકાને પાત્ર બનેલું. મેં પણ એ દિવસમાં તે ગુજરાતના સુપ્રસિધ્ધ સાહિત્યકાર શ્રી રામનારાયણ પાઠક તેમનાં પત્ની વિષે પ્રબુધ્ધ જૈનમાં એક પ્રતિકુળ નેધ લખેલી. આમ છતાં તેમની . શ્રી હીરાબહેન સાથે પાટી ઉપર બસમાંથી ઉતર્યા અને હાર્વે રોડ સાથે મારો સંબંધ અખ્ખલિત સ્નેહભરેલું રહેશે. તેમને મળવાનું અને ઉપર થઈને ચોપાટી રોડ ઉપર લેડી હિંદુ નોર્થ કટ ઓફનેજના કંપા તેમની સાથે વાત કરવાનું મને સતત આકર્ષણ રહેતું. કારણ કે તેઓ ઉન્ડમાં આવેલા પિતાના મકાન સમીપ આવતાં જરા ચકકર આવતાં માત્ર સાહિત્યકાર નહોતા; તેઓ તત્વજ્ઞ અને ચિન્તક હતા; લલિતકળારરતામાં બેસી ગયા અને બેસવા સાથે તેમને જીવનપ્રદીપ એલવાઈ એના—ખાસ કરીને નૃત્ય અને સંગીતના–તેઓ મર્મજ્ઞ હતા. કાવ્યગયે. આવા–અકાળ નહિ, કારણ કે તેમની ઉમર ૧૮ વર્ષની હતી સાહિત્યના તે તેઓ અજોડ વિશારદ હતા. સામાજિક પ્રશ્નો વિષે તેઓ પણ અચાનક અવસાનથી માત્ર તેમનાં પત્નીએ જ નહિ પણ ગુજરાત ઊંડું સંવેદન ધરાવતા હતા. તેઓ વિદ્વાન હતા અને એમ છતાં સૌરાષ્ટ્રભરમાં પથરાયેલા તેમના અનેક મિત્રોએ અને સ્વજનોએ એક આજીવન વિધાર્થી હતા. તેઓ એક વહેતી જ્ઞાનગંગાસમાં હતા. તેમની સખ્ત આઘાત અનુભવ્યું. બે વર્ષ પહેલાં તેઓ હૃદયરોગની લાંબી પાસે બેસવું અને વાત કરવી એટલે જ્ઞાનચિન્તનના પ્રવાહમાં ડુબકી બીમારીમાંથી ઉગાર્યા હતા અને ત્યાર બાદ તેમનું સ્વાથ્ય એકસરખું મારવી. તેમની જ્ઞાનસમૃદ્ધિ અત્યન્ત વિપુલ હોવા છતાં તેમનામાં પારસારું અને સૌ કોઈને નિશ્ચિત્ત બનાવે તેવું ચાલતું હતું અને આમ ને વિનાની નમ્રતા હતી. ભલમનસાઈ પણ અપર કટિની હતી. મરતાને પણ આમ ચાલે તે પાકને દશ વર્ષ સુધી જરા પણ વાંધો ન આવે એવી મર કહે એ પાઠક નહિ. આ ભલમનસાઈ આપણને કદિ તેમની એક કલ્પના તેમના મિત્રો સેવતા હતા. તેમની સાહિત્યપ્રવૃત્તિ અખંડપણે નબળાઈ જેવી પણ લાગે. તેમનામાં અપાર સૌહાર્દ હતું. હુંફાળા દિલને ચાલતી હતી. જેની ગુજરાત રાહ જોઈ બેઠું હતું તે બૃહદ્ પિંગલને ઉમળકો હતો. સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશ કરતા અનેક યુવક યુવતીઓના મહાગ્રંથ તૈયાર થવા આવ્યું હતું. બીજી અનેક જવાબદારીઓ તેઓ તે માર્ગદર્શક–રાહબર–હતા. તેઓ ગુજરાતનું એક પરમ સૌભાગ્ય હતા. માથે લઈને બેઠા હતા. લેખક મીલનની દરેક સભામાં તેઓ નિયમિત તેમની પ્રતિભા અનેક ક્ષેત્રોને સ્પર્શી હતી. તેઓ વિવેચક હતા. હાજરી આપતા હતા. બીજા પણ અનેક સંમેલનમાં અને સભાઓમાં અર્વાચીન કવિતા સાહિત્ય, અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, કાવ્યની જ્યાં શકય હોય ત્યાં તેઓ હાજર , શક્તિ, આલેચના, સાહિત્યાક થતા હતા. અમદાવાદમાં હતા ત્યાં વગેરે તેમનાં વિવેચનગ્રંથ ગુજરાતી સુધી અમદાવાદના સાહિત્યકારોમાં સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે તેઓ પ્રમુખસ્થાન શોભાવતા હતા; છે. તેઓ સિધ્ધ વાર્તાલેખક હતા. મુંબઈમાં સ્થિર થયા બાદ મુંબઈના “દિરેફની વાત સાથે મૂકી શકાય. સાહિત્યકારેના પણ તેઓ પ્રમુખ, એવા ગુજરાતી સાહિત્યમાંબહુએછા વડિલ, મિત્ર અને માર્ગદર્શક બન્યા વાર્તાસંગ્રહ છે. તેઓ ઉત્તમ કોટિના હતા. હજુ ત્રણ અઠવાડિયા પહેલાં કવિ હતા. “શેષ’ના નામથી તેઓ મુંબઈ જૈન યુવક સંધ તરફથી કાવ્યો લખતા. તેમણે મણિશંકર સભ્યો માટે વજેશ્વરીનું એક પર્યટણ રત્નજી ભટ્ટની માફક બહુ ઓછાં કાવ્ય લખ્યાં છે, પણ તેનું મૂલ્ય યોજવામાં આવ્યું હતું અને આ બહુ મોટું છે. કાવ્યવિજ્ઞાન તેમને પર્યટણમાં તેમને તથા હીરાબહેનને ખાસ વિષય હતા. આવિષયને લગતા સંધના મહેમાન તરીકે નિમંત્રવામાં ગ્રંથ બૃહત્ પિંગલ જે હવે પ્રગટ આવ્યા હતા. આ પર્યટણ રાતવાસ થવાને છે તે ગુજરાતી સાહિત્યને પૂર્વકનું હતું. અગવડ સગવડને | તેમને અનુપમ વાર લેખાશે. આ ઉપરાંત તેમણેજ શરૂ કરેલા પ્રસ્થાન કશો પણ વિચાર કર્યા સિવાય એક શ્રી રામનારાયણ પાઠક (જન્મભૂમિ) માસિકમાં સ્વૈરવિહારના મથાળા થવાનના ઉલ્લાસથી તેઓ અમારી સાથે જોડાયા હતા. રાત્રીના નાસ્તા નીચે વર્ષો સુધી હાસ્ય, વિનાદ, કટાક્ષ અને ચિન્તનથી ભરેલા અનેક કરીને અમે એક મોટા હોલમાં એકઠા થયા ત્યારે પાઠક સહજસુલભ લેખા તેમણે લખ્યા હતા જેને આજે પણ પ્રસ્થાનના વાંચકે ખૂબ પ્રમુખસ્થાને ગોઠવાઈ ગયા હતા અને રાત્રીના સાડાબાર વાગ્યા સુધી ભાવથી સંભારે છે. આવી બહુવિધ પ્રજ્ઞાને ધારણ કરતા રામનારાયણ પાઠકના અવસાન ગીત ગાન અને વાર્તાવિવેદમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. એ સાથે ગુજરાતસસૌરાષ્ટ્ર એક અપૂવ સાહિત્યસ્વામી ગુમાવ્યો છે; જગતવખતે સ્વપ્ન પણ કોઈના મનમાં કલ્પના સંભવે ખરી કે આ અંકમાં ભરના વિશાળ સાહિત્યાકાશમાં થીચંદ્રસમી શિતળ યુતિ ધારણ કરતાં પ્રગટ થતા એ વેધરી પર્યટણના આનંદવર્ણન સાથે તેમના અવ- તેજસ્વી તારકને અસ્ત થયા છે, જીવનનાં અનેક ક્ષેત્રોને તેમણે પોતાની સાનકારૂણ્યને આલેખવાનું પણ મારા નસીબમાં સર્જાયું હતું? મૌલિક્તાથી અજવાળ્યાં છે. ગુજરાતની વિશિષ્ટ સંસ્કૃતિ-નિમણુમાં તેમણે એક ચિરંજીવી સ્થાન પ્રાપ્ત કર્યું છે. - શ્રી પાઠકને પહેલી વાર ભાવનગરમાં મળ્યાને આજે ૪૬ કે ૭. વર્ષ થવા આવ્યાં. તેઓ, શ્રી ગિજુભાઈ બધેકા, તથા શ્રી હીરાલાલ હરગોવિદ આ પ્રસંગે હજુ પણ જેમને કલ્પાન્ત બંધ થયું નથી તેવાં શ્રી હીરાબહેન સૌ કોઈની સહાનુભૂતિના અધિકારી બને છે. ત્રીશ પંડયા (સ્વ. અનંત પંડયાના પિતા)ના સમવયસ્ક હતા. ત્યાર બાદ વર્ષનું જેમની સાથે વયનું અત્તર હતું તેવી વ્યકિતને તેમણે પતિ મુંબઈમાં તેઓ એ.એલ.બી.ને અભ્યાસ કરતા હતા અને ગીજભાઈ તરીકે સ્વીકાયો ત્યારે તેમનું લગ્ન અનેક તર્કવિતર્કને પાત્ર બન્યું અને મહાદેવભાઈ સાથે પરેલમાં રહેતા હતા ત્યારે પણ તેમને મળવાનું ન . હતું. આમ છતાં પણ તેમણે દશ વર્ષના લગ્નજીવન દરમિયાન જે બનેલું. ત્યાર પછી તેમણે સાદરામાં કેટલાક સમયે વકીલાત કરી અને પતિનિટ્ટા બતાવી શ્રી પાઠકની તેમણે જે સેવા કરી અને ઉચ્ચ કોટિના સાહચર્યનું તેમણે જે દર્શન કરાવ્યું તે કારણે એ અસ્વાભાવિક પછી તે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાએ તેમને અમદાવાદ એલાવી દેખાતા લગ્ન પૂર્ણ સ્વાભાવિકતા પ્રાપ્ત કરી હતી. અહિં મારે કબુલ લીધા અને શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રને ત્યારથી તે આજ સુધી કરવું જોઈએ કે તેમણે એ રીતે અનેકના–અને મારા પણ–તર્કવિતકને તેઓ અખંડપણે વરેલા રહ્યા. અમદાવાદ જાઉં ત્યારે તેમને ભાગ્યે જ ખેટા પાડયા છે. પ્રસ્તુત કરૂણ ઘટનાની અનિવાર્યતા સ્વીકારીને તેઓ જસ્ટિથી સ્વસ્થ બને અને ગુજરાતી સાહિત્યની અનેકવિધ સેવા કરીને મળ્યા વિના રહે. વચગાળે કેટલાક સમય તેઓ મુંબઈ વલેપારલે શ્રી પાઠકના વારસાને તેઓ શોભાવે એવી તેમના વિષે આપણી શુભેચ્છા રહેલા જ્યારે તે તેમને ખૂબ મળવાનું બનતું. પાછા તેઓ અમદાવાદ હે ! શ્રી પાઠકના ભવ્ય આત્માને પરમ શાન્તિ પ્રાપ્ત થાઓ એવી. ગયા. આજથી દશ વર્ષો પહેલાં તેમણે હીરાબહેન સાથે લગ્ન કરેલાં. આપણું પ્રાર્થના હો ! પરમાનંદ સાન કાજ પણ મિત્રતા ના આ મન્યા વિના અને વરેલા સાહિત્યના ક્ષેત્ર
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy