SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 1 તા. ૧-૬-૫૫ પ્રબુદ્ધ જીવન કેદ જૈન ગ્રન્થચિત્રની કળાનો વિસ્તાર શત્રુંજય ઉપર પુંડરીકજી મંદિરમાં અથવા એવા કેઈ ગ્ય સ્થળે મૂકવા માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ ચિત્રકાર શ્રીમતીબહેન ટાગોર તથા શ્રી ગેપેન રાય, પાસે ભગવાન ગષભદેવના ચરિત્રના છ જીવનપ્રસંગને અનુલક્ષીને જે મેટા કદનાં ચિત્રો તૈયાર કરાવ્યાં છે તે, એ પેઢીના સૌજન્યથી, આ અંકમાં ચા૨ પૃષઠાના વસ્તાર પર આપીએ છીએ. મૂળ લગભગ ૬૪૪ ફૂટના કદનાં, અને પ્રાચીન જૈન ગ્રંથચિત્રોની પરંપરાએ પૂર્ણરંગમાં કરેલાં એ ચિત્રોની આ એકવણું છા૫, ભગવાનજીવનકથાને પવિત્ર ઉમેષ તો રજૂ કરે જ છે. આજે “ગુજરાત-કળા” તરીકે ઓળખાતી એ પ્રાચીન કળાની ઐતિહાસિક રૂપરેખા સાથે પરિચય, ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર અને કલાગુરુ શ્રી રવિશંકર રાવળે (આ ચિત્રે અમદાવાદમાં પ્રદર્શિત થયાં ત્યારે) કરાવે તે આ નીચે આપીએ છીએ. -તંત્રી]. - રતના પ્રત્યેક ધર્મસંપ્રદાયની કથાઓમાં અને લોકસાહિત્યમાં ચિત્રકળાના સંપર્કથી વંચિત હેઈ ન શકે. અજંતાના છેવટના કાળનાં " ચિત્રને વિષય ખૂબ પરિચિત હતા. બૌદ્ધ અને જૈન સાહિત્ય ચિત્રોમાં પણ ઉતરી ગએલી રૂઢ શૈલી અને ક્ષ આલેખન જોવા મળે તેમજ કથાઓ ચિત્રયુક્ત વણોથી ભરપૂર છે, તેથી જ જન ગ્રંથો જેટલી છે. તે સાથે કેલાસની એક છતમાં દેઢ ચક્ષુવાળાં પાનું ચિત્ર છે જેની ચાની પ્રચુરતા બીજે નથી. આ ચિત્રપ્રકાર ઉપર ઈ. ૧૯૧૩માં નજીક મા 9માર લખેલું છે. આ ‘ભજ પરમાર' અગિયારમા સૈકાને તેમનીના વિદ્વાન ડે. હરમનનું પ્રથમ ધ્યાન અચાયું; પછી ૧૯૧૪માં સિદ્ધરાજને પુરોગામી સંસ્કારસ્વામી ભેજ હોય તે તેની સ્પર્ધા કરતા છે. આનંદ કુમારસ્વામીએ તેને વ્યાપક પ્રસિદ્ધિ આપી. સિદ્ધરાજે ગ્રંથે તથા ચિત્રોનો પણ પૂર્ણ સમાદર કર્યો જ હોય. આ ચિત્રશૈલીના પ્રથમ નમૂના ન કહપસૂત્રો અને કાલકકથામાં જૈન ગ્રંથાગારમાંની કેટલીક જજૂનામાં જૂની ચિત્રપટલીઓમાં મણે જોયા એટલે તેને પ્રથમ ‘જન કલા” તરીકે ઓળખાવી; પરંતુ અજંતાના મરડ દેખાય છે. તેના સ્વરૂપમાં અજંતાના અંગભંગે કે .૯૨૫માં સ્વ. કેશવલાલ ધ્રુવ સંપાદિત રસિક કાવ્ય ‘વસંત વિલાસ' લાલિત્ય નથી, પણ અક્ષરલેખનની પેઠે ઝડપથી આકાર લેતી કડક ચત્રપટમાંનાં એ જ શિલીનાં પંદરમા સિકાનાં ચિત્ર પરથી શ્રી નાનાલાલ અને એકસરખી રેખાઓથી બનતી અર્થવાહી ઢબદ્ધતા છે. એ રૂપે હતાએ પ્રતિપાદન કર્યું કે એ શૈલી માત્ર સાંપ્રદાયિક નહિ, પણ જનસાધા- અને આકારનાં ખોખાં કઈ ઉસ્તાદ હાથે તૈયાર થયાં હોય અને પણમાં જાણીતી થએલી ગુજરાતની વિશિષ્ટ શેલી હતી. તે પૂર્વે ૧૯૨૩માં પછીના ચિત્રકારોએ તેની પ્રાચીનતા અને સાંપ્રદાયિકતા સાચવવા માં લેખકે પણ તે ચિત્રોને ગુજરાતની તળપદી શિલી તરીકે ‘હાજી- તે પ્રમાણે જ હાથ ઘૂંટી લીધું હોય એમ સ્પષ્ટ લાગે છે. વખત જતાં મારક-ગ્રંથ’ની એક નોંધમાં ઓળખાવેલાં. તે પછી તે “બાળગપાળ ચિત્રાનાં પાનાં પર હાંસિયામાં નાનાવિધ વેલબુદિ, જનાવરો અને તુતિ', “ચંડીપાઠ' વગેરે અનેક ચિત્રયુક્ત ગ્રંથો મળી આવતાં એ હકી- પંખીઓ વગેરેનાં સુશોભનથી વિવિધતાવાળા ગ્રંથે થયા છે, છતાં પાત્રો તને પૂરો ટેકે મળી ગયો. પરંતુ તે સાથે બંગાળ, નેપાળ અને દક્ષિણ- કે પ્રસંગોનાં ચિત્ર બદલાયાં નથી. રંગે પરિમિત હોય છે, પણ તે બધાfiની ૧૧માથી ૧૩મા સૈકાની જે ચિત્ર પ્રતે મળી તેમાં પણ એ જ શેલી- ને સરસ મેળ કરવામાં આવ્યા છે. પાછળના સમયમાં જો કે સુવર્ણથી | વિસ્તાર દેખા; અને હવે એ શૈલી મુઘલ કળાના ઉદય પહેલાંની તેનું અવું કરણ વધ્યું છે, પણ પહેલાંનાં ચિત્રોની સ્વસ્થતા અને લય શ્ચિમ ભારતમાં ખૂબ જ પ્રચલિત કકળા તરીકે સર્વમાન્ય થઈ છે. તેમાંથી એક છે. છતાં આ ચિત્રોની ખૂબી એ છે કે સામાન્યમાં કળાનું સ્વરૂપ મૂળ ક્યાંથી ઉદ્દભવ્યું તે વિશે અનેક તર્ક સામાન્ય માણસ તે જોઈને તેનું વસ્તુ ગ્રહણ કરી શકે છે. વાસ્તવિક ગયા છે. ગુજરાતમાં જે જૂના નમૂના મળે છે તે જૈન ગ્રંથાગારમાં દર્શન કરતાં લાક્ષણિક દર્શન આ ચિત્રણાના નિયમોમાં પ્રધાનપદે છે. ચિવાએલા તેરમા સિકાનાં તાલપત્ર પર છે, પરંતુ નિશીથચૂર્ણ' વગેરે ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં ગુજરાતનો નામોલ્લેખ નહોતા, iાના ઉલ્લેખ પ્રમાણે નવમા સિકામાં એવા ગ્રંથે હતા અને નકલે પરંતુ મધ્ય યુગની આ ચિત્રકળાના નમૂના બહુ પ્રમાણમાં ગુજરાત તારનારાઓએ પરિપાટી સાચવી રાખવા ખાતર તેમાં કશો પણ સુધારા માંથી જ મળ્યા હોવાથી ગુજરાતને તેનું ગૌરવ પ્રાપ્ત થયું છે. એની આ ફેરફાર કર્યો નહોતો. તેરમા સૈકાની પ્રતાનાં અને પંદરમા સૈકા સર્જક અને પ્રેરક શક્તિ દ્વારા ગુજરાતની કળામાં નવસર્જનના પાયા તેનાં ચિત્રો વચ્ચે ચિત્રકલના, ચિત્રવિધાન કે આલેખન-પ્રકારમાં મંડાતા જોઈ કોઈ પણ ગુજરાત પ્રેમીને આનંદ થશે. શ્રી. શ્રીમતી બહેન શો પણ ફરક પડતો નથી તેથી એ પ્રથાની સાબિતી મળે છે. ટાગોર તથા શ્રી ગોપેન રાયે આ કળાનું હાર્દ અપનાવી ભગવાન ઋષભ એટલે એમ મનાય કે સિદ્ધરાજ અગર તે પહેલાંના સમયમાં એ દેવજીના જીવનપ્રસંગ પર પિતાની કલમ વિકસાવીને જે ચિત્રપ કર્યો યંત્રકળાને મૂળ સંસ્કાર ખાયા હશે અને રૂઢિપરંપરાએ તેમાં અપ- છે તેની પાછળ જેને ચિત્રકળાના સકાઓના વૈભવ અને સરકારની શ પ્રકાર આવ્યો હશે; છતાં કેટલીક પ્રતોમાંની સંસ્કારી કલમ અને બિછાત પ્રત્યક્ષ દેખાય છે. એમાંની ચિત્રમંકલન, પ્રતીકે, વેશભૂષા, ખાલાલિત્યથી લાગે છે કે એક વખત ઘણા નિષ્ણાત હાથએ તેને અભિન અને રંગાવટ પ્રાચીન ગ્રંથચિત્રોને નવા અવતાર લાગે છે. જન્મ આપ્યો હશે. મળી આવતી પ્રતમાં મેટે ભાગે દોઢ ચક્ષુવાળાં પરંપરા કે પરિપાટીને જરા પણ ભંગ કર્યા વિના તેમણે તેમાં સજીવતા ત્રિો અને કથાપ્રસંગને લગતી ઇતર ચિત્રસામગ્રી બધાંમાં એકસરખી અને ભાવસંનિવેશ આણીને કલાના મૂળ આચાર્યોના સંકલ્પ પ્રત્યક્ષ ગે છે, છતાં તેમાં કથનશક્તિ મોળી પડતી નથી. કરી બતાવ્યા છે. આધુનિકતાનો પડછાયો પણ નથી, છતાં આધુનિક આ ચિત્રકળાને અજંતાની પ્રૌઢ શિલી સાથે સરખાવી શકાય નહિ, કલાભિરુચિને પૂર્ણ સંતોષે એવી રીતે પટવિસ્તારમાં પ્રસંગોનું નિરૂપણ ણિ આઠમા સૈકામાં અજંતાને પ્રભાવ લોપ થયા પછી ભારતમાં એની કર્યું છે તેમજ કથાનું અપૂર્વ નાચે તત્ત્વ અને પવિત્ર ઉન્મેષ સાવંત iાંકળ રૂપે જે કઈ શૈલી હોય તો આ જ મળે છે. અજંતા ઘણી વખત સાચવી રાખ્યાં છે. જેને સંસારમાં જ નહિ પણ ભારતીય કલાના જજયિનીના ગુપ્તાના અધિકાર નીચે હતી. એ જ અરસામાં માનવામાં ઈતિહાસમાં તેમની આ કૃતિઓ પ્રગતિશાળી પ્રદાન ગણાશે. ધિ-ગુફાનાં ચિત્રો પણ થયાં છે; એટલે માળવા, ગુજરાત અને લાટ રવિશંકર રાવળ ભગવાન શ્રી કષભદેવજીના જીવનનાં છ પ્રસંગચિત્રોને પરિચય અનુસંધાન પૃષ્ઠ ૨૬થી અનેક આકારમાં બનાવાના, અને તે “સમવસરણ” નામથી ઓળખાતા. શુભસંસ્કારવાળાં પશુ-પક્ષો વગેરે પ્રાણીઓ પણ ભગવાનના ઉપદેશને સમવસરણમાં ત્રણ વિભાગો રહેતા. બહારના વિભાગમાં લોકોને સાંભળવા આવે છે, જેમને માટે મુખ્યત્વે બીજા વિભાગમાં સગવડ રહે છે. માટે કુદરતી હાજતેની સગવડ રહેતી, જ્યાં સામાન્ય ચર્ચા ચરી શકતા સામાન્ય રીતે સમવસરણમાં ઉપદેશશ્રવણુ ભાર બાર પ્રકારનો પર્ષદા ગણ ને પોતાની વસ્તુઓને સાચવીને મૂકી દેતા. કેટલાક પ્રાણીવર્ગ જે વામાં આવે છે.નિગ્રંથ નિગ્રંથી,શ્રાવક શ્રાવિકા, વિમાનિક જ્યોતિષ્ક, ભવનiBચાદિ કારણથી ઠેઠ સુધી જઈ ન શકે તેમના માટે વચલા વિભાગમાં પતિન્યન્તર દેવને દેવીઓ. જન્મસંસ્કારસંપન્ન પશુ-પક્ષી નર-માદા આવે થવસ્થા રહેતી; અને અંદરના ભાગમાં ત્યાગી, સંસારી સ્ત્રી-પુરુષો, તો બારને બદલે સળ પ્રકારની પર્ષદા થાય છે. પણ આવા પ્રસંગે વિરલ વ-દેવીઓ, અસુર અસુરીઓ આદિને ધર્મોપદેશ-શ્રવણ માટે વ્યવસ્થિત હોવાથી સામાન્યરીતે ભગવાનની શ્રોતા પર્વદા બાર પ્રકારની જ ગણાય છે. વા-આવવાની અને બેસવા-ઊઠવાની સગવડ રહેતી. આ ત્રણ વિભાગ અંતમાં દેહધારી તરીકેની પિતાની જીવનકથા પૂરી થતાં દેહમુક્ત ણુ ગઢ તરીકે ઓળખાતા. આ સમવસરણમાં કેટલીક વાર જન્માંતરના • થઈ ભગવાન શ્રી કષભદેવ નિર્વાણુમાં-મોક્ષમાં જાય છે.
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy