SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુંબઇ જત યુવક સધનું પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા મુંબઇ : ૧૫ એપ્રિલ ૧૯૫૩ બુધવારે ભૂદાન યજ્ઞ અને જૈન સાધુએ “ શ્રહિંસા પરમો ધર્મ: ” એ ધાર્મિક લેખાતા સપ્રદાયમાત્રના ઉચ્ચાર છે; પણ જૈન તરીકે ઓળખાતા સોંપ્રદાયાએ આ ઉચ્ચારતા સૌથી માટા દાવા નોંધાવ્યો છે. આ દાવા પાછળ એમણે પેાતાના જીવત આચરણની લાયકાત પશુ અનેકવાર પુરવાર કરી છે. સ્વગ સ્થ લાકમાન્ય ટિળક મહારાજે એ ઐતિહાસિક સત્ય જોરપૂર્વક સ્વીકાર્યું છે અને પ્રતિપાદુ છે કે વૈદિક ધમ માંના અહિ સાવિકાસના ઇતિહાસમાં જૈન સંપ્રદાયોના સવિશેષ કાળા છે. આ તે પૂર્વ પતિહાસની વાત થઇ. ગાંધીજીએ રાજકારણમાં અહિંસાને જ સામુદાયિક પ્રયોગ કર્યા, તેમાં પણ તેમણે પોતાના જીવનમાં પડેલા જૈનત્વ પ્રભાવને કેટલેક ક્રાણુ અતાવ્યા છે. વિલાયત જતાં પહેલાં તેમણે જૈન સાધુ 1 પાસે લીધેલી પ્રતિજ્ઞા અને ખ્રિસ્તી ધર્મ કે બીજા ધર્મોના સ`શા સ્વીકારતાં પહેલાં જ શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી મેળવેલુ સર્વોચ્ચ મા દર્શન એનાં ચોખ્ખાં પ્રમાણા છે. ગાંધીજીના આ વિશ્વવ્યાપી દ્વિવ્ય અને ભવ્ય પ્રયાગમાં જૈન તરીકે ઓળખાતા વગે સમસ્ત સુધ રૂપે ફાળા ન નોંધાવ્યા એને હું જૈન સધના તાજા ભૂતકાળની કરૂણ ઘટના ગણું છું. હવે આર્થિક ક્ષેત્રે એવા જ અથવા એની લગાલગ જઈ શકે એવા સુંદર પ્રયોગ આ દેશમાં શ થઇ ગયા છે. તે પ્રયોગના શ્રી વિશાળ આદ્યપ્રાર‘બકાર છે. ભૌગોલિક નિમિત્ત તેલંગણુ પ્રદેશ બન્યો છે, કે જ્યાં જમીનદા પાસેથી હિંસક ખળ દ્વારા જમીના ઝૂટવાઇ રહી હતી. રશિયામાં હિ"સા વાટે ક્રાંતિ થઇ. ચીનની અક્રાંતિનાં પશુ લેહીની નીકા અને આંસુડાં ભરાયાં. લાખાની કતલ અને વ્યકિતસ્વાત જ્યના અવરોધેા સામે આજે ત્યાં રાજી રોટીમા પ્રશ્ન ઉકેલાયે દેખાય છે. આવે દુ:ખદ ટાંકણે ભૂમિ ધારણ કરનારા કનેથી સ્વેચ્છાએ મળેલી લાખા એકર જમીનદુનિયાના અથ ક્ષેત્રમાંના આ એક અહિંસક પ્રશ્ર્ચાળ નથી તે ખીજું શું છે? સાચા અહિંસાપ્રેમી જૈન આવા પ્રયોગથી ક્ષત્મ રહી શકે ? સમપણે આજના જૈન સંપ્રદાયો આખા ને આખા આ કાર્યમાં ખૂંપી જાય તા ખાપુસમયે પાછળ રહેવાની થયેલી ભૂલ તરત ભૂંસાઇ જશે અને અહિંસા પરમો ધમ ના એના સર્વ પ્રથમ રહેલા ભૂતકાળને દાવે પાછો સજીવન થશે. સદ્ભાગ્યે શ્રી વિનેખાની છાવણીમાંથી આ અંગે એક પરિપત્ર ગુજરાત ભૂદાન સમિતિ પર આવ્યા છે. એ પરિપત્રના લેખક સપ્રદાયે જૈન છે. આ પરિપત્ર જુગતરામ ભાઈ મને માકલતાં લખે છે: “મુનિઓ અને ધર્માચાર્યાંને અપીલ કરવાના પ્રશ્ના આપ જ ઉપાડી લેશે. તેમ કરવાના આપતો દરેક રીતે અધિકાર છે.” આ પરિપત્રમાં લખાયું છે : ડોમુનિ यो का उपयोग इस दिशा में विशेष रूपसे लिया जा सकता है। जैन सुनियोंगें आज एक ऐसा प्रगतिशील वर्ग है, जैनेतर लोगोंमें भी રજીસ્ટર્ડ નાખી ૬૬ એવું વા उनके लिये अपार श्रद्धा एवं भक्ति के दर्शन होते हैं.। श्रहिंसा के आग्री होने के कारण जैनमुनि इस कार्यक्रम को खुशी खुशी કટા ને, નત હૈ સંપર્ક રી” આ પરિપત્રમાં અન્ય ધર્માં તથા સપ્રદાયાના સાધુસ તાના નિર્દેશ પણ છે અને એ દ્વારા જનતાના પ્રેમની અને ધાર્મિ ક ભાવનાની અભિવૃદ્ધિ થવાની આગાહી બતાવી છે. સાવગની નિષ્ક્રિયતા દૂર થઇને ઉપચાગિતા પણ આ ક્રિયા દ્વારા સિદ્ધ થવાનો ખ્યાલ અપાયા છે. મહા ગુજરાતના સાધુસન્યાસીવગ વિચારની રીતે ઠીક ઠીક બતા પ્રમુખશ્રીનું સભાપણુ એલ્યુ' છે. અહીં' 'તે હુ' માત્ર જૈન સપ્ર કાયાના સધાતે વિવાની * તર્ક લી. તે સ`ધાએ શબ્દાન હુંસા પરમ ધમ ઉચ્ચારને C નથી. પરિપત્રલેખક જૈન ભાઈએ. ઉપરનાં વાખ્યામાં ઇશાશ કર્યાં છે કે આજે જૈન સાધુગમાં એક પ્રતિશીલ વ છે, હુ' એમાં એટલા મેરા કરૂં છું કે રો વગ જાહેરમાં છડેચેાક બહાર આવીને તો જ સામુહિક રૂપે ઝુકાવી શકશે કે જો એ વને એમનાં વડીલ સાધુસાધ્વીએ આશીર્વાદ તથા શ્રાવક શ્રાવિકાઓની સક્રિય સહાનુભૂતિ મળે! આવાં આશીવચના અને સહાનુભૂતિ માટે મારી આ સ્થળેથી જૈનોના સરસ્ત સધાને અંતરની આરજૂ છે. જૈનસંધાને જાણ હોવી જ જોઇએ કે જૈન આગમે!માં મહાપરિગ્રહાને અને મહાર બાને ચાર હિંસાના તથા નરકના મોટા દરવાજા લેખાવ્યા છે. ઉપર કહ્યું તેમ આજે તે રશિયા અને શ્રીનમાં આા ધાર હિ ંસાનું તાંડવ ખેલાઈ ચૂકયુ ભારતમાં પણ એની શરૂઆત થઇ ચૂકી હતી. આજે ભારતમાં એ લેાહિયાળ ક્રાંતિને સ્થાને પ્રેમળ ક્રાંતિના શુભ પ્રારંભ થઇ ચૂકયો છે, અને લાહિયાળ ક્રાંતિની વાત ભુલાવા લાગી છે. પ્રત્યેક અહિ સાપ્રેમીને માટે આજના જેવા પ્રાંતે ઝૂકાવવાના ખીન્ને ઉત્તમ અવસર કી કયારે મળવાના છે? આ દેશમાં યંત્રયુગ આવ્યો અને જાણ્યે અજાણ્યે એને ધમાઁ સપ્રદાયાએ પણ બરદાશ્ત કર્યાં, સત્તાશાહી અને મૂડીવાદી પકડ ઉપર પણ ધમ ગુઓની શક~ ાર્ક ન થઇ અથવા ન ચાલી શકી. આખરે કયાંક તા એમને ધર્મની મહારાપ પણ મળી ગઈ. આ બધાનું પ્રાયશ્ચિત્ત કરવાના ભૂદાન-સંપત્તિદાનમાં સહે મે મળી જાય છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભૂદાન કાર્યને અનુમેદન આપવાની ક્રિયામાંથી જે અનેક આકÖક પ્રસંગે સાંપડયા તેમાંય સૌરાષ્ટ્રમાં તા નજરાનજર અનુભવ્યા તે પરથી મને તો વધુ દૃઢ પ્રતીતિ થઇ છે. સાથેાસાથે ઝાલાવાડ પૈકી બલદાણાના પ્રસંગે તા મારા દીક્ષાગુરુ શ્રી વિવા` ૫. નાનચંદ્રજી મહારાજ ઉપર પશુ ઘણી ઉંડી અસર પાડી. ચતુર્વિધ સ્થાનકવાસી જૈન સ`ધ આગળ લીંબડીમાં આ ઉલ્લેખ કર્યાં વિના તે રહી શકયા નહીં. સ
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy