________________
HTTIKર'
TWITESTIFIEL
TEST
SERVICES
A
T
:
"
'પ્રદ ચત
તા. ૧-૧-૫૦
છે
- શ્રી. મુંબઈ જેન યુવક સંઘ: વાર્ષિક વૃત્તાંત વિક્રમ સંવત ૨૦૦૫ (ઈ.સ. ૧૯૪૯)ની પૂર્ણાહુતિ સાથે
પ્રકીર્ણ શ્રી. મુંબઈ જૈન યુવક સંધ ૨૧ વર્ષ પુરા કરીને ૨૨ માં વર્ષમાં ગત વર્ષ દરમિયાન પ્રારંભમાં તા. ૨૮-૧-૪૯ના રોજ પ્રવેશ કરે છે. આ વર્ષ દરમિઆન સંધની સર્વ પ્રવૃતિઓ પૂર્વવત ડ-બૂલચંદજી જેઓ “યુનેસ્કે’ના સ્ટાફ ટ્રેઈનીંગ ડીવીઝનના વડા એક સરખી ગતિમાન રહી છે. આ પ્રવૃત્તિઓની પરિસ્થિતિ નીચે ' તરીકે પરીસ જતા હતા, તેમના સન્માનમાં શ્રી. ચીમનલાલ ચકુમુજબ છે :
ભાઈ શાહના પ્રમુખ પણ નીચે એક વિદાય સમારંભ ગોઠવવામાં શ્રી, મણિલાલ મકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય આવ્યો હતો અને તે સમારંભમાં પંડિત સુખલાલજી, મુનિ અને પુસ્તકાલય
જિનવિજયજી, શ્રી જગન્નાથજી જૈન, શ્રી દુર્લભજી ખેતાણી વગેરે , * સંધનું ઉપર જણાવેલ વાચનાલય તથા પુસ્તકાલય વ્યવ- અાગેવાન વ્યકિતઓએ ભાગ લીધે હતે. સ્થિત રીતે ચાલે છે. વાચનાલયમાં હંમેશાં આશરે એક વાંચકો. ગયા વર્ષમાં મુંબઈ સરકાર તરફથી અનેક સામાજિક ધારાઓ દૈનિક છાપાઓ તથા અન્ય સામયિકો વાંચવા માટે આવે છે.
ઘડવામાં આવ્યા હતા અને ધારાસભામાં પસાર કરવામાં આવ્યા પુસ્તકાલયમાં હંમેશા સરેરાશ ૪૦ ભાઈઓ નવાં પુસ્તક લેવા કે હતા. હરિજન મંદિર પ્રવેશ ધારે, સમાજ બહિષ્કાર પ્રતિબંધક વંચાયેલાં પુસ્તકે બદલાવવા માટે આવે છે. ગત વર્ષ દરમિયાન ધારે, બેબે પબ્લીક ટ્રસ્ટ એકટ, બેબે બેગસ એકટ--આ બધા
આ પ્રવૃત્તિ પાછળ રૂા. ૧૭૪૬ની ખોટ આવેલી જેમાંથી અન્ય ધારાઓ ઉપર મુંબઈ જૈન યુવક સંધ તરફથી મુંબઈ સરકાર પ્રસંગોએ તેમજ પર્યુષણ પર્વ દરમિયાન મળેલી રૂ. ૧૧૧૨)ની ઉપર જરૂરી નિવેદન મેકલવામાં આવ્યા હતા. આ દરેક મદદ બાદ કરતાં રૂ. ૬૩૦) ની ખોટ નવા વર્ષમાં ખેંચવી પડી નિવેદન સમાજની વર્તમાન વાસ્તવિક પરિસ્થિતિને અનુલક્ષીને છે. ચાલુ નવા વર્ષ માટે રૂ. ૩૬૬૧ ની ખેટ અંદાજવામાં આવી ઘડવામાં આવ્યું હતું. આ નિવેદનમાં દેશકાળ જોતાં જે સુધારાઓ છે જે એક યા બીજી રીતે પુરી કરવાની જવાબદારી સંધના જરૂરી છે તે બાબતમાં સરકારને પૂરો ટેકે આપવામાં આવ્યા હતા. શીરે રહે છે.
અને જ્યાં ઔચિત્યનો ભંગ થતે લાગે અથવા તે લોકઐયની હાની : પ્રબુદ્ધ જૈન
થવાનો સંભવ લાગે ત્યાં સરકારનું સચોટ ધ્યાન ખેંચવામાં પ્રબુદ્ધ જૈન ગયા વર્ષ દરમિયાન એપ્રીલ માસની આખર
આવ્યું હતું. સુધી શ્રી. પરમાનદંભાઈ સંભાળતા હતા; ત્યાર બાદ શ્રી. જટુભાઈ સંધની સભ્ય સંખ્યા વર્ષના પ્રારંભમાં ૨૮૫ હતી તે ઘટીને મહેતા પ્રબુદ્ધ જૈનનું સંપાદન કરી રહ્યા છે. આ માટે સંધ
આજે ૨૫૫ થઈ છે. એવી જ રીતે પ્રબુદ્ધ જિનના ગ્રાહકોની તેમને હણી છે. પ્રબુદ્ધ જૈન ખાતે ગતવર્ષ દરમિયાન રૂ. ૧૬૫૫ ની ખોટ આવી , જેમાંથી પયુંષણ દરમિયાન મળેલી રૂ. ૧૦૦૦]
સંખ્યા વર્ષના પ્રારંભમાં ૪૪૪ હતી તે ઘટીને આજે ૨૬૬ થઈ ની મદદ બાદ કરતાં બાકી રૂ. ૬૫૫) ની ખેટ સ ધના , મારે
છે. આ બાબત તરફ સંધના કાર્યવાહકોએ ખાસ ધ્યાન દેવું ઘટે • આવી છે.
છે. આવક જાવકના હિસાબ મુજબ ગત વર્ષમાં સંધને રૂા. ૬૦૧ * વૈદ્યકીય રાહત
ની ખોટ આવી છે. વળી સંધની આર્થિક પરિસ્થિતિ છેલ્લાં બે સંધ તરફથી અપાતી વૈદ્યકીય રાહતમાં રૂ. ૧૯૦ ને ખર્ચ ત્રણ વર્ષથી ઉત્તરોત્તર નબળી પડતી રહી છે, જેનું પરિણામ થયું છે. આ રાહતની જનાનો તે સંબંધમાં પ્રબુદ્ધ જૈનમાં સંધની કાર્યશકિત ઉપર પડી રહ્યું છે. સંધની કાર્યવાહક સમિઅવારનવાર જાહેરાત આપવા છતાં બહુ ઓછા કુટુંબે લાભ લે તિની ગત વર્ષ દરમિયાન કુલ ૧૧ સભાઓ ભરવામાં આવી હતી. છે. વૈધકીય રાહત માત્ર જેનેને જ અપાય છે ; માંદાની વિજ- સંધના ગત વર્ષને આ સંક્ષિપ્ત વૃત્તાન્ત છે. સંધમાં નવું તનાં સાધનોને લાભ સાર્વજનિક રીતે અપાય છે અને તેને સારો ચેતન અને શક્તિ આવે તે માટે સંધની કાર્યવાહીમાં નવું લેહી : લાભ લેવાય છે.
ઉમેરવાની જરૂર છે અને જેના ઉપર કાર્યવાહીને બેજો મૂકવામાં પર્યુષણ વ્યાખ્યાનમાળા :
આવે તેમણે સંધ સંબંધે વધારે કાળજી ધરાવતા થવાની, વધારે છે. અન્ય પ્રવૃત્તિઓ જયારે પ્રમાણમાં સ્થિર દેખાય છે ત્યારે
કાર્યપરાયણ બનવાની જરૂર છે. મુંબઈ શહેરમાં એટલું જ નહિ.. પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આઢર્ષણ ઉત્તરોત્તર વધતું જાય છે અને તેને લાભ ૫ણું ખુબ લેવાય છે, તેમ જ ગુણવત્તાની દ્રષ્ટિએ
પણ હિંદની આ બાજુના જૈન સમાજમાં જૈન સમાજના સર્વ પણ તેને આંક ઉંચે ચઢતા જાય છે. આ વર્ષની તા. ૨૧-૮-૪૯
વિભાગેને પિતામાં અન્તગત કરતી, જેનોની એકતાને મૂર્તિમઃ, થી તા. ૨૮-૮-૪૮ સુધીની નવ દિવસની વ્યાખ્યાનમાળામાં
કરતી, કેમી હોવા છતાં પણ કઈ પણ પ્રકારના કોમવાદથી પર આઠમા દિવસની સભા રાકસી થીએટરમાં ગોઠવવામાં આવી હતી
રહેતી, ક્રાન્તિકારી વિચારસરણીને સ્વીકારતી અને દેશવ્યાપી અને બાકીના દિવસોની સભાઓ વિલભાઈ પટેલ રેડ ઉપર
સમાજ ક્રાન્તિને આવકારતી, સ્પષ્ટ દયેય અને સ્પષ્ટ નીતિને અનુસઆવેલ આનંદ ભવનની વ્યાખ્યાનશાળામાં રાખવામાં આવી હતી.
રીને ચાલવાનો આગ્રહ રાખતી અને પ્રત્યેક સભ્ય પાસેથી ચોક્કસ . નવે દિવસની સભાઓનું પ્રમુખસ્થાન પંડિત સુખલાલજીએ શોભાવ્યું
પ્રકારના શિસ્તપાલનની અપેક્ષા ધરાવતી આ એક જ સંસ્થા છે. હતું. આ વર્ષના વ્યાખ્યાતાઓ તેમ જ વ્યાખ્યાનવિષયેની નામાવલિ
આ સંધ જેટલો સચેત, નિડર અને જાગૃત હશે તેટલા પ્રમાણમાં જોતાં મુંબઈ જૈન યુવક સંધ ‘સર્વધર્મસમભાવ'ના આદેશનું તે જૈન સમાજને સાચી દોરવણી આપી શકશે. તેને. ભૂતકાળ કેટલી સુંદર રીતે અનુપાલન કરે છે તેને કોઇને પણ સ્પષ્ટ
ઉત્તરોત્તર ગૌરવશાળી કાર્યવાહીથી ભરેલો છે. આજે સંધની ખ્યાલ આવી શકે તેમ છે. મુંબઈ શહેરમાં આવી વ્યાખ્યાનમાળા કાર્યવાહીમાં અમુક રીતની મંદતા પ્રસરતી જતી દેખાય છે અન્યત્ર ભાગ્યે જ થાય છે. જનેતર ભાઈ બહેને પણ આ
છે. જૈન સમાજમાંથી સ્થિતિચુસ્તતાની જડ ઉખેડવા માટે, વ્યાખ્યાનમાળાને સારા પ્રમાણમાં લાભ લે છે. આ વ્યાખ્યાનમાળાની
સાચી એકતાની સ્થાપના કરવા માટે, પ્રગતિના રાહ, ઉપર લઈ વ્યાસપીઠ ઉપરથી ભિન્ન ભિન્ન ધર્મની વિશેષજ્ઞ વ્યકિતએ પોત
જવા માટે, ધાર્મિક વહેમ પાખંડ તથા દંભને નિમ્ળ કરવા માટે પિતાના ધર્મને સાર સમજાવે છે અને વિચાર અને કાર્યકર્તાઓ તથા ચોતરફ સતત પલટાતા વાતાવરણ સાથે જૈન સમાજની , પિતપતાના સિધ્ધાન્ત અને અનુભવવિશે નિઃસંકોચપણે રજુ
એકરૂપતા કેળવવા માટે આવી સદા દયેયનિષ્ઠ અને ક્રાન્તિલક્ષી - કરે છે અને પરિણામે આ વ્યાખ્યાનમાળા સામાન્ય લોકો માટે
સંસ્થાની ઘણી મેટી ઉપયોગીતા છે. એ ઉપગીતાને આધાર, એક નાનું સરખુ જ્ઞાનપર્વ બની જાય છે. આ વ્યાખ્યાનમાળા સંસ્થાની સક્રિયતા ઉપર રહે છે. આ બાબત તરફ પિતાનું ધ્યાન આવક જાવકની દૃષ્ટિએ સાધારણ રીતે સ્વાશ્રયી હોય છે,
કેન્દ્રિત કરવા સવ' સભ્યને પ્રાર્થના છે.