SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પોતાના અંગત સ્નેહીને આવા ઉમળકાના પાત્ર ખનેલા જોવા એ સરખી જીવનધન્યતા નથી. જૈન-લુહાણા આન્તરજ્ઞાતિય લગ્ન બજારના તા, ૧૧-૯-૫૦ ના રોજ મુબઇની મેડીકલ કોલેજના ચેાથા વર્ષમાં. ભણુતા જયશેખર નામના એક મારવાડી જૈન યુવાને પેાતાની સાથે ભણતી સુકન્યા નામની લુહાણુ જ્ઞાતિની યુવતી સાથે આય સમાજ વિધિથી લગ્ન કર્યુ છે. આને લગત એક સત્કાર સમાર ભ વરનાં કુટુંબીજના તરફથી તા. ૨૩-૧૦-૫૦ ના રાજ ચેાજવામાં આવ્યા હતા, જે પ્રસંગે વરકન્યાને આશીર્વાદ આપવા માટે મુંબઇના શહેરીઆની મેાટી ભડળી ઉપસ્થિત થઇ હતી. વરના પિતા શ્રી..મગનલાલ જસરાજ મુખની ઝવેરી એક બહુ જૂના જાણીતા દલાલ છે. આજે કેટલાક સમય થયાં વધાવ્યવસાયથી તેએ કારેગ થયા છે અને ઇન્દ્રારમાં નિવૃત્તિમય જીવન ગાળે છે. શ્રી. મગનલાલજી ચારિત્ર્યશીલ અને આજના જમાના સાથે આગળ પડતા વિચાર ધરાવતા એક વયેાવૃદ્ધ ગૃહસ્થ છે. તેમને સંતાન પરિવાર પણ એટલે જ ભાવનાશાળા અને ગુણસ’પન્ન છે. ઈંદાર બાજીની મારવાડી કામમાં તે તેમાં પણ ત્યાં વસતા જૈન સમાજમાં આવા આન્તરજ્ઞાતિય લગ્નસબંધનું નિર્માણુ લગભગ પહેલવહેલું છે. અને તેથી ત્યાંના સમાજમાં આવા ખનાવ વિષે ક્ષેાભ પેદા થાય એ સ્વાભાવિક છે. આ બાબતની ઉપેક્ષા કરીને પોતાના પુત્રના આ લગ્નસળધને પૂરા દિલથી આવકારવા બદલ શ્રી મગનલાલજીને ધન્યવાદ ઘટે છે. પ્રશુદ્ધ જૈન વ્યક્તિગત તેમ જ સામુદાયિક આપણા પક્ષે પણ કાંઇ નાતી મળેલી માહિતી મુજબ આ લગ્નસાધતે કન્યાનાં માત પિતાની અનુમતિ મળી શકી નહેાતી. માતિપતાની ઈચ્છા પેાતાની પુત્રી પોતાની જ્ઞાતિના ક્રાઇ ચેાગ્ય યુવાન સાથે જોડાય એવી હતી. જન અને એમાં પણ મારવાડી એ કન્યાનાં માતપિતાને મન ગળી ન શકાય એવા આકરા ઘુટડા હતા. આવી જ એક ઘટના તાજેતરમાં અન્યત્ર પણ બની હતી. વિદ્વાન, સંસ્કારસપન્ન અને સુપ્રતિષ્ઠિત માતાપિતાની એકની એક ગ્રેજ્યુએટ પુત્રી. પુત્રી પશુ એટલી જ સુશીલ અને સસ્કારી. તેણે પેાતાની સાથે ભણતા એક સમાન સંસ્કારી અને સારી સ્થિતિના જૈન યુવાન સાથે લગ્ન સબધથી જોડાવાની પૃચ્છા પ્રગટ કરી. માતાપિતાની અનુશ્રુતિ મળી ન શકી. કન્યાએ છુપી રીતે ઉપર જણાવેલ યુવાન સાથે લગ્ન કરી નાખ્યું. ઉપર જણાવેલ કિસ્સામાં તેમ જ આ ફરસામાં પશુ માબાપને આથી બહુ આધાત લાગ્યા. તા. ૧-૧૧-૫ પેાતાનાં સંતાનોને દારવણી આપવા ઇચ્છતાં માબાપાએ એક બાબત ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે. સત્તાના માબાપની ખીજી બધી વાત સાંભળશે, ધ્યાનમાં લેશે. અંતે ભાષાપના અભિપ્રાયને અનુકૂળ થવાના ખતે તેટલેા પ્રયત્ન પણ કરશે. પણ અમુક છેકરા કે છેકરી અન્ય જ્ઞાતિ કે સોંપ્રદાયનાં છે એટલા માટે પ્રસ્તુત પસંદગી ચેગ્ય નથી. આ વાત યાં વિચાર ધ્યાનમાં લેવાને તે બિલકુલ તૈયાર નથી હોતાં. આ યુગપલટા જે માબાપ ધ્યાનમાં નહિ લે તે માબાપ લગ્નની પસદગીની બાબતમાં પેતાનાં પુત્રપુત્રીના કદી પણુ મા દર્શીક ખની નહિ શકે. પુત્રીનાં માબાપ ઘણી વખત એમ વિચારતાં હાય છે. કે પેાતાની જ્ઞાતિમાંથી જ્યાં સુધી ચેગ્ય વર મળે ત્યાં સુધી અન્યત્ર જવાના વિચાર ન કરવા અને પુત્રીની કાર્ય જ્ઞાતિ બહારની પસંદગી સામે પેાતાની જ્ઞાતિમાંથી લગભગ એવી યેગ્યતાવાળા કાઇ યુવાનને માબાપ પસંદ કરવાનું કહે છે અને એમ છતાં પણ પુત્રી જ્યારે એ દિશાએ નજર કરવાની ચાખ્ખી ના કહે છે અને પેાતાની પસ ંદગીને વળગી રહેવાને આગડ દાખવે છે ત્યારે આ તે કેવી વિચિત્ર દીકરી છે’ એમ નિઃશ્વાસ નાખીને માબાપ ખૂબ દુભાય છે અને આ મારા માતષતા આપણી જ્ઞાતિ, આપણી નાતજાત આવી જાનવાણી વાતે શું કરી રહ્યા છે. એમ વિસ્મય પામીને પુત્રી પોતાની દરખાસ્તને મજબૂતપણે વળગી રહે છે. પરિણામ એ આવે છે કે માબાપ આજનાં સંતાતાને બળાત્કારથી - પોતાની ઇચ્છા મુજબ વરાવી શકતાં નથી, છેકરી સામે થઇને, ભાગી જઇને કે છુપી રાતે જેની સાથે નક્કી કર્યું" હાય છે તેની સાથે પરણી બેસે છે અને માબાપ આજની ઉચ્છંખળ પ્રાંતે શ્રાપ આપતાં લમણે હાથ મૂકીને આંસુ સારતાં ખેસી રહે છે. આજે મેઢાં શહેરમાં અનેક સૌંપ્રદાયનાં અને નાતજાતનાં છેકાંકરી સાથે ભણે છે અને એકમેકના નિકટ પરિચયમાં આવતાં જાય છે, જે ઉચ્ચનીચના ભેદભાવ માથાપના વિચારમાં તેમ જ વલણામાં રૂઢ થયા હાય છે તે સવ` ભેદભાવ ઊછરતી પ્રજાને મન કેવળ અશન્ય બની ગયા હેાય છે. પટેલ અને પાટીદાર કામ વધુ અને નાતજાતના ધેારણે બ્રાહ્મણુ વાણિયા કરતાં ઊત રતી લેખતી હતી. આજે તેમાંના કેટલાયે યુવાનેા મેાટા મેટા અધિકારો ભગવે છે, દેશપરદેશ વેપાર ખેડે છે, અને પૈસે ટકે તેમ જ સત્તા પ્રતિષ્ઠાએ સામાન્ય સમાજમાં અગ્રસ્થાન ભેગવી રહ્યા છે. આજે જેતે આપણે કેળવાયલા કહીએ છીએ તેમના વ સ્વતંત્ર રીતે ઊભું થઇ રહ્યો છે અને કાણુ કઇ જ્ઞાતિ કે સ’પ્રદાયના છે તેના. કશા પણ વિચાર વિના સરખું, ભણેલા યુવક યુવતીએ લગ્નસ બંધથી જોડાઇ રહ્યાં છે, આજના નવા સબંધો નક્કી થવામાં પણું રૂપ, ભણુતર, ચારિત્ર્ય, માબાપની પ્રતિષ્ઠા, આર્થિક પરિસ્થિતિ—આ બધી બાબતને અધિક અંશે પહેલા જેટલુ જ મહત્ત્વ આપવામાં આવે છે. હિં'દુ, મુસલમાન પારસી કે ખ્રિસ્તી, ગુજરાતી, મરાઠી કે બ'ગાળી, હિંદી કે અહિં દી આ દીવાલાને ઓળ’ગીને આપણા દેશમાં અવારનવાર લગ્નસ’બધા ાજાય છે એમ છતાં પણ આ દીવાલા પણ હજી જીવતી છે અને સાધારણુ રીતે આ દીવાલોની અંદર રહીને જ લગ્નની પસંદગી કરવામાં આવે છે. પશુ આપયુને લાગેવળગે છે ત્યાં સુધી ગુજરાતી હિંદુ સમાજમાં જૈન, વૈષ્ણુવ કે બ્રાહ્મણુના સંપ્રદાયભેદને ખ્યાલ કે બ્રાહ્મણુ, વર્તાયા, લુદ્રાશ્ચાને જ્ઞાતિભેદનો ખ્યાલ આજની ઊછરતી બજામાં લગભગ ભુંસાઇ ગયે છે. અને તેથી જે માબાપે પેાતાનાં પુત્ર કે પુત્રીની અમુક પસદગીને આ કારણે આજે વરાધ કરે છે કાળબળને ઓળખતા નથી અને પેાતાનાં સતાના સાથે બિનજરૂરી અથડામણુ નાતરે છે. તે ગિરનાર તીથમાં શ્વે. મૂ. જૈનાને થોડા દિવસ પહેલાં દૈનિક પત્રમાં પ્રગટ થયા હતાઃ – આજે આપણે ત્યાં ઘણી વખત જોવામાં આવે છે કે માબાપ આ પ્રશ્નને અમુક જ રીતે વિચારે છે; સંતાનેા ખીજ રીતે વિચારે છે અને પરિામે માબાપ અને સતાના વચ્ચે મેટી અયડામણું ઊભી થાય છે. આપણે જોઇએ છીએ કે આજના સમયમાં લગ્નસંબંધ નક્કી થવામાં પરનારની પસદગી ધણે માટે ભાગ ભજવે છે. આમ છતાં પણુ જે માબાપાએ પોતા પુત્રપુત્રીને ભણાવી ગણાવીને મોટાં કર્યા' હાય તેમને આવાં લગ્ન “સઅપમાં કશે અભિપ્રાય જણાવવાનેા હક્ક જ નથી એમ કહી ન જ શકાય. માબાપનાં દિલમાં પણ પોતાનાં સંતાનનું સત્ર પ્રકારે શ્રેય. કેમ થાય એ જ માત્ર ચિન્તા હાય છે અને તેથી માબાપ ંબંધી રીતે વધારે અનુભવી હાઇને પેાતાનું સંતાન જીવનસાથી પસંદ કરવાની બાબતમાં કાચી ઉમ્મર કે એછા અનુભવના કારણે કોઇ ભૂલ કરી ન મેસે એવી ચિન્તા સેવે એ તદ્દન સ્વાભાવિક છે, આમ હોવાથી પોતાના સતાન તરફથી જ્યારે પણ આવી કઇ પસંદગી રજુ કરવામાં આવે ત્યારે ઉચિત ભાગ''ન આપવુ એ દરેક માબાપના અધિકાર છે એટલુ જ નહિ પણ ખાસ ફરજ છે. આવા મહત્ત્વના અને એમ છતાં અતિ નાજુક પ્રશ્ન ઉપર મનાઇ હુકમ નીચે મુજળ સમાચાર.
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy