________________
મથુન
જાતભાઈ ભૂખ્યા હાય, અને મંદિરમાં શી રીતે દાડી જવાય ?
[બી મુ’ખર્જી જૈન પુત્રક સંધના ઉપક્રમે યોજાયેલ શ્રી પશુપણું પાખ્યાનમાળામાં રાવસાહેબ પેટલ તે માપણી ધામિ કતા? એ વિષય ઉપર આપેલ વ્યાખ્યાનની ભાઇશ્રી ભોગીલાલ ડગલીમ લીધેલી નોંધ ઉપરી —તી ] સમજની છે. તેઓ દેવોનાં ગુલામ છે.” આ દેશમાં એક પણ સપ્તાહ એન્ડ્રુ નહિ જતું હોય કે કાઇ ને કોઇ ધર્મ ના ઉત્સવ ત્યારે ન હોય. પર્યુષણ ગયા બાદ તુરત જ મહારાષ્ટ્રના ગણપતિ ઉત્સવ આવશે.
જેન ભાઇએ પત્યુ પણ પર્વ દરર્મિયાન ધાર્મિ કે નથી તત્ત્વ ચિંતન કરે છે. ખાજે લેાકામાં અન્ય કારણ, રાજ્યકારણ અને ધમ કારણ જોવા મળે છે.
S
તા
સ્ત્રી નથી સ જવું પડે.
જે દુનિયામાં આપણે રહીએ છીએ તે પાગલ છે. પેાતાના ધમ સિવાય અન્ય ધર્મ નું નામ લેવામાં પણ પાપ સમજે છે. પાપ દરેક મનુષ્ય કરે છે, કેમકે મનુષ્ય દિલ ચાહે તે કરવાને સ્વતંત્ર છે. આજે પ્રમના નામની શાલ ઓઢીને સૌ કાઇ ધમ કરવા નીકળ્યા છે, પણ ધમ કરવાનું ક્રાઇ જાણતું નથી; મધમતુ જ ખાચરણ કરે છે. આ મજાક નથી; સત્ય વસ્તુ છે. - પયું ઘણું માહાત્મ્ય "હું" જાણતા નથી. ધમનું તત્ત્વ સમજતા નથી. પર ંતુ મિત્રાને ખુશ કરવા વ્યાસપીઠ ઉપર ચડી ધમ દિવષે ખેલી રહ્યો છું એ અધમ નું આચરણું નહિં તે ખીજું શું? દેશ માપણા દેશમાં જૈન, બૌદ્ધ, વૈદિક અને સાંખ્ય એવા અનેક સપ્રદાયા છે, તેમ જ ધામિક પશુાલિકાઓની પરંપરા છે. તેના એ અભ્યાસ કર્યો નથી. તે પછી લેક તે ઉપદેશ દેવાના મારા યે અધિકાર ? છતા હ” તે વિષે જે કાંઇ જાણું છું તે આજે જાના કરીશ.
કે જે માણસ દિલને જાણુતા નથી, આત્માના અવાજને ઓળખતા નથી એ ધર્મી હોવાના દાવા કરે છતાં અધમ તેજ ખાચરે છે; અધર્મી જ છે.
જેની પાસે મહેલો છે, પસ છે, જેઆ સુંદર સાહિત્યનું ભજન કરી શકે છે, જેમની ઇજ્જત ચેાંતરક ફેલાયેલી છે, તેમને દુનિયા મહત્ત્વ આપે છે; પરંતુ તેઓના દિલમાં અંધારૂ જ ડાય છે. તેઓ ભજતાધમનું સદાય પાલન કરે છે; સયમ, ઉપેાણું આદિ વ્રત કરે છે; દાન ધર્મના મહિમા ગાય છે, પરંતુ એ બાળ ક્રિયા કરવા છતાં તેમનું અંતર ભૂલી શકતુ નથી. તેમનાં ખતરમાં અધા છે, તેને તેમને ખ્યાલ આવતા નથી. જો તે પાતાના દિલને પૂછે તે જરૂર ખ્યાલ આવે કે મા બંધી ક્રિયા જૂહી છે. એ ક્રિયાકાંડ દેખાવ માટે છે. પરંતુ અદરનાં મંત્રાજ સાંભળવાની અપને પરવા પણ કયાં છે? આ પ્રશ્નને ઉત્તર ધમ રક્ષક પાસેથી નહિ મળે, કેમકે તેઓએ જે શિક્ષણનું જીવનમાં સિચન ક્રમ છે. તેના રગેરગ મજહબા ર'ગ લાગેલે છે.
હેલ્લાં ત્રણસે વર્ષમાં પશ્ચિમનાં દેશ આગળ વધ્યા; પદાય - વિજ્ઞાન અને રસાયયુવિજ્ઞાન વગેરે શાઓમાં પારંગત થયા, પરંતુ ભાષણા ઋષિમુનિએ પાસે જે જ્ઞાન હતુ તે પાશ્ચાત્ય દેશો સુધી હાંસલ કરી શકયા નથી.
હજી
અસાસની વાત છે કે, રાષ્ટ્રવાદના જમાનાંમાં પશુ હિંદ મજહબી લેાકેારા પ્રદેશ છે. આપણા ઋષિઓએ જ્યારે દુનિયા અધારામાં હતી ત્યારે દુનિયાને પોતાના જ્ઞાનની રેશની આપી હતી.
- આપણા ઋષિમુનિઓનું જ્ઞાન અથાગ હતું. વેદ, બ્રહ્મસૂત્ર અંતે સ્મૃતિઓની તેઆએ રચના કરી; અને જીમતત્ત્વ, મનુષ્ય કાણુ છે, કયાંથી આવ્યે વગેરેનું તય દશ'ન કરાવ્યું, આ વિષેને તેમના એટલે ઊડે મળ્યાસ હતા તેટલે ઊંડા અભ્યાસ માર્જોદ સુધી કોઇ કરી શક્યું નથી.
આ પ્રત્યેક વ્યકિતએ સમજવુ જોઇએ કે ધમ' એ શું છે? તે કયા તુ માટે ધમને માને છે? કયા કારણે ધ મદિરામાં જાય છે ? પરંતુ આપણે તે વિષે જરા પણ વિચારતા નથી.
તા. ૧-૧૧-૫
- અગ્રેજો ટીકા કરતા હતા ત્યારે આપને ગુસ્સે આવત હતે. બદનામી-અપમાન લગતું હતું. મિસ મેયે એ “ Slaves of God' નામના પુસ્તકમાં લખ્યું છે કે, "૪૦ કરોડ હિંદી
આપણે ધમનું સાચું સ્વરૂપ ક્ષમા નથી. ઉપેષણ કરવુ, નાક પકડીને પ્રાણાયામ કરવા, તીયની યાત્રા કરવી અને મૂર્તિ સામે બેસી રહેવું એવા કમ કાંડ એ શું ધમ' છે ! પ્રાચીન કાળમાં ધમ'નું સાચું સ્વરૂપ લકા સમજયા હતા. ઋષિએ અને મુનિમાં પણ ધમ ગ્રંથમાંથી તરવ
નથી કારણકે ધર્મતત્તાની ખોટ આપીને ઊધી શકયા
ખાસાનીથી થઇ શકતી નથી.
હંમ ગ્રંથનું દમન કરવુ, દાન દેવુ' અને મંદિરમાં જવુ એટલેથી ધમની વિધિ પૂરી થતી નથી. મણુકને સતેજ થતા નથી; કેમકે સમાજમાં રહેનાર માનવી એકલા રહી શકતા નથી. તેને અન્યની સહાયની જરૂર પડે છે. પછી તે કીર હાય કે અમીર હાય. પરંતુ સમાજનાં બધનથી અને જીવનવ્યવઢારથી અલિપ્ત રહી શકતે નથી મનુષ્યની વિશિષ્ટતા એ છે કે તે એકલા રહેવાને ટેવાયેલા નથી.
આજે તાલેકાને ધમ કરતાં રાજકારણુમાં વધુ રસ પડે છે. સવારમાં ઉઠતા વેંત પ્રભુના દશ'નને બદલે અખબારતુ દર્શન કરે છે; કેમકે માનવીનાં જીવન પર આજે એ વધુ અસરકર્તા છે. ગરીબ દુનિયામાં માસે હેવાન બની ગયા છે, જેથી સહન કરવુ એ અશકય વાત છે. મજહબ એ એવી દવા નથી કે એ દવા લેવાથી દિલની ખેચેની દૂર થાય; દિલને ખુશી ઊપજે. અને તાકાત આવે.
મજહબની ખાજની સ્થિતિ ટિકિટધર જેવી ખેતી છે. જેમ ટિકિટ ખરીદ્યા વગર મુસક્રી કરી શકાતી નથી તેમ ધમની ટિકિટ ખરીદયા વગર સમાજમાં સ્થાન મળતુ નથી. માતાનું દૂધ નિસગે ખાળકને માટે પેદા કર્યુ છે એ દૂધ પીવાના બાળકમા જન્મસિદ્ધ હક છે. મ ધમ સાચવવા માટે મજહબી લે કા 'માને છે કે ઉપર કળ ટીલુ કરવુ જોઈએ. જેમ ધરની કુળવધૂ કપાળ ૩૨ સૌભાગ્યચિહ્ન ધારણ કરે છે તેમ ધર્મ રક્ષકો ધનનુ સૌભાગ્ય ચિહ્ન-ટીલુ લલાટ કરે છે. આજની આ છે. ધનિષ્ઠા !
ધમ' એ સંસ્કાર છે, આચાર છે, અનુભથી આવે છે— બહારથી આવતા નથી.
મજહુ હું માણુસા સમજે છે કે, મંદિર જવાથી પ્રતિષ્ઠા વધે છે. કુલવાન, પોપકારી અને પતિમાં ગણતરી થાય છે જ્ઞાનેશ્વર મહારાજે કહ્યું છે કે, 'શ્વરની પાસે જવા માટે પરતે મંદિર જવા માટે વિનાએ પેતાની વિદ્વતાને દરવાજે મૂકીને અંદર જવું પડે છે, ’ ઉપનિષમાં કહ્યું છે કે, ધર્મની -લાગણીવાળા માણુસમાં પહેલાં દિલમાં જિજ્ઞાસા થાય છે. ” જિજ્ઞાસા એટલે વસ્તુનુ તાપય સમજવાનું જ્ઞાન.
અમારે ત્યાં મૂડીપતિઓનાં મુખ જુઓ. તેઓ પાતાને દાને શ્વરી, પડિત અને ધમ પાલક તરીકે ઓળખાવે છે, પરંતુ મુખ ઉપરના માવા તે। જાશે દીવેલ પીધા જેવા લાગે છે, કારણકે અંતરની અનિચ્છાએ તેમને ધમ'માં રસ લેવા પડે છે. ધર્મનાં ક્રિયાકાંડા ખીણની ગાળી જેવા છે, એ ધમ'ની ક્રિયાઓનાં સ્વરૂપથી મરેલું 'તઃકરણુ વધુ ભરતુ જાય છે; આંધળું બતી જાય છે. ક્રમ વિષેની જ્યારે જિજ્ઞાસા થાય ત્યારે જ સાચી શાન્તિ મળે છે. પ્રાણ શિડી ગયા પછી શરીરને માનવાના અથ નથી. મૃત્યુનો