SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રબુધ્ધ જૈન મધ્યમ વર્ગના આનવી [ લેખાંક : બીજો ] [ :પ્રબુદ્ધ જૈન' ના ગયા અંકમાં મધ્યમ વર્ગના માનવીની આર્થિક પરિસ્થિતિ આલેખતે એક લેખ મેં રજુ કર્યાં હતા. પરંતુ આ પરિસ્થિતિના ઉકેલ માટે શુ કરવુ જોઇએ એનું વિસ્તારથી વિવેચન સ્થળસકાયને કારણે હું કરી શકયા નહાતા. તેથી આ લેખમાં મધ્યમ વર્ગની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટેના કેટલાક ઉપાયેા મેં રજુ કર્યાં છે, આ ઉપાયાથી મધ્યમ વર્ગની સ્થિતિ અરેખર સુધરી શકે કે કેમ, તે વિષે મતભેદ હેવા. સંભવ છે; પરંતુ એ જ ખરા ઉપાયા છે, એમ હુ' મકકમપણું માનુ છું, અને તેથી તે ઉપાયે મે અહીં રજુ કર્યાં છે. આ ઉપાય! યાગ્ય અથવા પૂરતા ન હાય એમ કોઇને લાગતું. હય, તે પોતાને યાગ્ય લાગતા અને પૂરતા હેાય એવા ઉપાયે જો દર્શાવશે, તેા તે · પ્રભુદ્ધ જૈન' માં પ્રગટ કરવામાં આવશે. મધ્યમ વર્ગની સ્થિતિ એટલી તે ખરાબ હદે પહેાંચી છે કે હવે એ વિષે મૌન સેવી શકાય એમ નથી. આ સબંધમાં જેને જે કંઇ સુઝે કે વ્યાજખી લાગે, તેણે તે કહેવુ' જોઇએ. આવુ કાઇ પશુ લખાણ મુદ્દાસર અને શિષ્ટ રીતે રજુ કરેલું હશે, તે તેને ‘પ્રબુધ્ધ જૈન'માં સ્થાન મળશે.] છેલ્લા વિશ્વયુધ્ધ પહેલાં મધ્યમવ'ની કમાણી સતાષકારક હતી; અને તેની પાસે (કડ અથવા મકાન, સેતુ, દાગીના, વેપારની ચીજો વગેરે સ્વરૂપમાં ઠીક ગણી શકાય એટલી ખચત હતી. આજે એ અત્યંત લગભગ ખલાસ થઇ ગઇ છે, અને ધણા કિસ્સાઓમાં મધ્યમ વર્ગના માનવી કરજમાં સપડાઇ ગયેા છે. યુધ્ધ પહેલાં મધ્યમ વર્ગ પેાતાની આવકમાંથી પેતાનુ ગુજરાન સારી રીતે કરીને થાડી બચત પણ કરી શકતા હતા, અને એ બચતમાં ન્હાને એવે વધારે થયાં જ કરતે હતા. આજે હવે બચતની વાત રહી નથી; એ છેડા ભેગા કરવાની જ ઉપાધી રહી છે, અથવા કરજના આંકડા વધે નહિં એની જ ચિ'તા રહી છે. કરકસરથી રહેવા છતાં મધ્યમ વર્ગ પેાતાની ઉપજમાંથી આજે પૂરૂ કરી શકતા નથી. રેશનીગનુ' અનાજ અને કાપડ, મકાનભાડું, ચ્હા પાણી, તેલ, કઠાળ, બાળકો માટેનું દૂધ, કાવાર આવતું શાક, બાળકાની ફી અને દવા-દાકતરનું બિલ એટલુ જ ખ'તાં તે રકમ તેની ઉપજ કરતાં વધી જાય છે. ધી-દૂધ, મેાજશાખ, વહેવાર–પ્રવાસ, વગેરે તે એણે છેડયાં જ છે. અને છતાં ખેંચના આંકડા ઉપજની મર્યાદામાં રહી શકતા નથી. કારણ કે જીવન— જરૂરીયાતની ચીજો પશુ અતિશય મોંધી છે, અને તેના પ્રમાણુમાં તેની ઉપજ વધી નથી. પિરણામે કરજના આંકડા દિન પર દિન વધતા જાય છે. તા. ૧૫-૭-૪ મધ્યમ વર્ગની ખીજી એક મુશ્કેલી એ છે કે અનિચ્છાએ પશુ તેણે ઉપલા વગ જેવુ... કેટલુંક ખ' રાખવુ પડે છે, સારાં સ્વચ્છ કપડાં પહેરવાં, સાબુથી નહાવુ' ધેવુ', બાળકાને સારી કેળવણી આપવી, માંદગીમાં તણાઇને પણ દવા-દાકતરનું ખેંચ` કરવું, મહેમાનેાની આગતઃ સ્વાગતા કરવી, લગ્નાદિ પ્રસંગમાં ધરણ મુજબનું ખેંચ' કરવુ’વગેરે પરિસ્થિતિ મુજબ, સસ્કાર મુજબ, ક્રૂરજ તરીકે અથવા દેખાદેખીથી તેમણે કરવાનું રહે છે. ખીજી બાજુ મજુર વર્ગ સસ્તા ખેર કમાં અને ક્ાટયાંતૂટયાં કપડામાં ચલાવી લ્યે છે. અંગવેંબરી સસ્તી ખેાલીઓમાં રહેવાને તે ટેવાઈ ગયા છે, તેમનું કેળવણી કે તખીખી ખ` નહિવત્ હાય છે. વળી તેઓ પગાર ઉપરાંત મેઘવારી ભથ્થા એનસ વગેરે પણ મેળવે છે. મેધવારી વધતી જાય તેમ તેમનું ભથ્થું વધતુ જાય. વળી કુટુ'બનાં નાનાં-મેટાં બધાં જ તેમના ગજા પ્રમાણે કમાણી કરતાં હૈાય છે. જ્યારે મધ્યમ વર્ગના કુટુબનું બધુ ખાધે માજો– એક જ વ્યક્તિએ ઉપાડવાના હેાય છે. આ રીતે પશુ એની સ્થિતિ મન્નુર વગ' કરતાં વધુ ખરાબ બને એ સ્વાભાવિક છે. વળી મધ્યમ વર્ગોના માસ વધુ પડતે શ્રમ વેઠને પણ ટેવાયેલા હતા નથી. એના જીવનધોરણુતે એ સું ઉત્તરી શકતે નથી; અને જ્યારે ન છૂટકે તે ઉતારવુ પડે છે, ત્યારે એના શરીર ઉપર એની અસર અચૂક થાય છે. મધ્યમ વર્ગ આ રીતે આર્થિક અને શારીરિક સ્થિતિમાં દિન પર દિન સાતે જ જાય છે; અને જો તે સુધારણા માટે ઉપાયે લેવામાં ન આવે તે એના મેટા ભાગ નીચઞા વર્ગોમાં ભળતે જાય એવા ભય રહે છે. મધ્યમ વસ્તુ' જીવનધોરણ એટલું નીચું ઉતરી ગયું છે, કે હવે એને કરકસર કરવા કહેવુ', કે 'ખ' ઘટાડવા કહેવું, ગે નકામુ છે. ચાલુ પરિસ્થિતિમાં એનુ ખચ હવે કાઇ રીતે ઘટી શકે એ સ્થિતિમાં છે જ નહિ. મધ્યમ વર્ગ એ ભણેલા અને સમજી વ છે. પાતાની સ્થિતિના એને ખ્યાલ છે; દેશની આર્થિક પરિસ્થિતિને પણ એ જાણુકાર છે. એટલે આ પરિસ્થિતિમાં પેાતાના હિતને માટે જે કાંઇ પગલાં ભરવાનાં હાય, તે એ ભરી ચૂકયા જ હાય, એ માટે આ વગતે શીખામણ આપવી એ ફાગટ છે. મધ્યમ વર્ગની આ સ્થિતિના ઉકેલ માટે સૌથી અસરકારક પગલુ` મેધવારી તેડવાનુ હેઈ શકે. આ કાય સરકાર સિવાય ખીજુ` કાણુ કરી શકે? એમ માનવામાં આવે છે કે આપણે અનાજ પરદેશથી મેધે ભાવે ખરીદીએ છીએ, એટલે પનાજની મોંઘવારી તૂટી શકવાની નથી. અમૂક અશે એ ખ' છે. પણ એવુ' અનાજ તે ધઉં અને ચેખા છે. બીજી અનાજ કૅમ મેથ્યુ છે? તેલ કેમ મોંઘું છે? હાક કેમ મોંધુ છે ? મરચુ' કેમ મેથ્યુ છે ? આને માટે આપણું વાહનવ્યવાર ખાતું અને પુરવઠા ખાતુ જવાબદાર છે. હજુ એક પ્રાન્તમાંથી બીજા પ્રાન્તમાં અનાજ () હેરફેરના પ્રતિબંધ ઉભા છે. શા માટે ઉભા છે, એ સમતુ નથી. પણ સરકારને અમલદારા સલાહ આપે છે, કે એ પ્રતિંબો જરૂરી છે. તે શા માટે એવી સલાહ આપ્યા કરે છે, એ પ સમજાતુ નથી ! એક પ્રાન્તમાં એક અનાજની તંગી છે; ખીન્ન પ્રાન્તમાં એ જ અનાજની બહેાળપ છે; છતાં પ્રતિબંધને કારણે અથવા વહનવ્યવહારની મુશ્કેલીને કારણે હેરફેર થઇ શકતી નથી. અન જની હેરફેર માટે આપણી રેલ્વે ખાસ જોગવાઈ કરી શકે, તે માટે વેમના ઉપર ક!બુ મેળવી શકે, અને નિકાસ પ્રતિબંધ હળવા કરી શકે, તે અનાજ જરૂર સસ્તુ થઇ શકે, એમ લાગે છે, અનાજ તે ઠીક, પશુ કાપડ તે સરકારને પરદેશથી મોંધી કિંમતે મગાવવું પડતું નથા. એક બાજુ રીલેમાં પુષ્કળ કાડ કે થયુ છે. અને વેપારીÀ તેની મૂડી રૂંધાઈ ગયાની ફરિયદ કરે છૅ, ત્યારે બીજી બાજુ રેશિંગના કાષ્ઠ પર સરકાર ઊંચા ભાવે આપે છે અને તેના ઉપર પણ ૨૦ ટકા જેટલે માટે નકા
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy