________________
પ્રશુદ્ધ જૈન
તા. ૧૫-૭-૪૮
તરફ્ જ જેમનુ આજ સુધી મુખ્ય લક્ષ્ય હતું તેવા સત્તાધારીઓ અને તેમના અનુગામીઓ આ પ્રમાણે રજુઆત કરી રહ્યા છે. અને તે બાબતના પ્રચાર કરી રહ્યા છે અને આ બાબતમાં કોઇ પણ પ્રકારના કાયદો થાય તે પહેલાં તે પાતપેતાની સત્તાના પરિધમાં જાતનતના ઠરાવા કરી રહ્યા છે. કાઇ હાલ મંદિર છે. તેને મેહુ બનાવવાનો, કાષ્ટ ખીજાં નવાં મંદિરો ઉભા કરવાને, કાઇ અમુક જીણુ મંદિરાના ઉદ્ધાર કરવાના-એમ એક યા ખીચ્છ ખાત પાછળ દુજારાની રકમ ખરચવાના ઠરાવા કરી રહેલ છે. જેમાનાં િંદુસ્થાનમાં સંખ્યાબંધ મંદિરો છે અને તેની રક્ષા કરવી તે તેમને ધમ છે એ બાબતમાં એ મત છે જ નહિં. અને તેથી મંદિરની મિલ્કતને કાઇ પણ અંશ આવા કા પાછળ ખરચાય એ પણ આવક.રદાયક લેખાવું જોઇએ. પશુ જે સ્થળે જે મંદિર હોય તે મંદિરની મુડી તેમ જ આવક ઉપર તે સ્થળના સમાજને સૌથી પહેલે હકક લાગે છે એ આપણે સમ જવું તથા વીકારવું રહ્યું. અને તે સમાજની તાત્કાલિક જરૂ િયાતા તેમ જ આખા સમુદાયની અન્ય પ્રકારની વ્યાપક જરૂરિયાતની તદ્દન ઉપેક્ષા અથવા તો અવગણન કરીને માત્ર [ધ્ધાર પાછળ જ આ દ્રવ્યના ઉપયોગ થઇ શકે-એમ કહેવુ એ એક પ્રકારની વિચારજડતા જ છે અથવા તેા પેાતાની માન્યતા મુજબ આવેલી આક્તને ટાળવાના એક બુદ્ધિપ્રયાગ છે, વળી ‘જૈનનાં હિંદભરમાં ૩૫૦૦૦ જેટલાં મંદિર છે અને તેના ટકાવ અને જીર્ણોધ્ધાર માટે પુષ્કળ દ્રવ્યની અપેક્ષા છે અને તે અપેક્ષા વિચારતાં આજે જૈન મંદિરે પાસે જે કાંઇ દ્રવ્ય એઠું થયેલુ છે તે કાંઇ હીસાબમાં નથી ’-~ આ બધી ગણતરી અને ાપણુ આમ એકાએક કાંથી પુટી નીકળ્યું ? ગઇ કાલ સુધી તે કષ્ટ ગામડાના ગાણુસે આવા કઇ કા કાઢે ટીપ લઇને આવતા તે રૂ।. ૫૦૦ ભરી આપતાં તે લાખો | મીલ્કત પાળા ટ્રસ્ટીએ જાણે કે અનહદ ઉયકાર કરતા હોય એવું ધડ દાખવતા હતા અને આજે આવી ઉદારતા અને જીર્ણોદ્ધારની લગની કયાંથી પ્રગટી નીકળી ? આ બધાય 'ડુલકર કમીટીના કારણે ઉભા થયેલે સ્મશાનવૈરાગ્ય છે અને કુરજિયાત કરવા પડતા ત્યાગ છે. અને આ રીતે દેવદ્રવ્ય સ.મે ઉભું થયેલું જોખમ એક યા બીજી રીતે શમી ગયેલુ' જેવુ માલુમ પડશે કે તુરત જ આ શ્રાદ્ધારની વાતા, વિચારણા અને શરૂ થઇ ચુકેલા અમલ-આ બધુય અલોપ થઇ જવાનું છે અને દેવદ્રવ્યને જરા પણુ આંચ ન આવે એ રીતે કેમ જાળવવું અને વધારવુ' એ પુરાણી દૃષ્ટિ મુજખ જ જૈન દશા વહીવટ ચાલવાને છે.
ખીળું જયારે જીણુ થતાં મદિરાવિષે આટલી બધી લાગણી દાખવવામાં આવે છે ત્યરે છઠ્ઠું થઇ રહેલાં, ભાંગીને ભુકકા થઇ જતા માનવી સમુદાય વિષે કાનાં દિલમાં કેમ કોા સળવળાટ થતો નથી ? જૈન સમાજના જ વિચાર કરીએ તે તેની વિટબણામે અને હાડમારીએ પશુ કયાં ઐછી છે ? આખે જૈન સમાજ મધ્યમ વગના અનેેલે અને આજે ચઢેલી આક્તની આંધી સૌથી વધારે આ વર્ગ ઉપર ઉતરી રહી છે. વ્યાપાર ભાંગતા જાય છે, નાકરીમાં પુરૂ' થતુ નથી, રહેવાને ઘર મળતાં નથી, ભષ્ણુવાને સાધન નથી, માંદગી આવે છે કે કુટુંબીજના ગુગાવા લાગે છે. આ જજરિત થતા જતા સમાજને આવિપુલ દ્રશ્યસંચયમાંથી ટકા આપવાના આપણે કશા પણ રચાર કરી ન શકીએ ? સસ્તા ભાડાંના મકાનો, ડુબતા કુટુંમેને ટકાવી રાખવા માટે લેને, ભણુતર માટે શિષ્યવૃત્તિઓ, મત ઔષધાલયે-આવી કેટલીયે રાહત આ દ્રવ્યભડારામાંથી ઉભી કરી શકાય તેમ છે. આમ કરવાથી દિયે ટકશે અને માનવીજીવનમાં નવા પ્રાણ પુરાશે. પશુ નહિ, એમ ન.જ બની શકે ! મંદિરના પૈસા ઇંટ ચુના અને પથ્થર પાછળ ખરચ શે, માનવીઓના સ્વાસ્થ્ય અને કલ્યાણુ માટે એક પ૪ પશુ તેમાંથી આપી નહિ શકાય. કારણુ કે અમારા
G
ધનું આવું ફરમાન છે. જેના પાયે ભૂતયા ઉપર છે, જગવ્યાપી કરૂણા—ઉપર છે, અને જેની વિચારસરણી શુધ્ધબુદ્ધિ વ્યાપાર ઉપર નિભરૃર છે એવા જૈન ધમતુ આવુ એકાન્ત ક્રમાન કંદ કાઇ કાળે હાઇ ન જ શકે.
એક આગેવાન કેળવાયેલ બધુ એમ કહે છે કે આમાંથી જેનેએ રહેવા માટે મકાનો જરૂર બધાવી શકાય; પણુએ મકાનનુ ભાડુ ચાલુ દો મુજબ મળવુ જ જોઇએ; આમાંથી જૈનાને ઉછીનાં નાણાં પણ આપી શકાય પણ તે ચાલુ વ્યાજ સાથે અને સધ્ધર જામીનગીરી ઉપર. કે તે પણ સુખસગવડ આપતાં દેવદ્રવ્યની એક પણ પાઇ જોખમાવી ન જોઇએ એટલું જ નહિં પશુ, તેમાં કાંઇને કાંઇ વધારા થવા જ જોઇએ, આ શુધ્ધ મુડીવાદી મનેદશા છે અને દેવદ્રવ્યના ઉપયોગ, મદિરાનો વહીવટ આજ સુધી કેવળ મુડીવાડી મનેદશાને આધીન રહીને જ થતા આવ્યા છે.
હવે પ્રશ્ન કાયદાના આવે છે. કેટલાકનુ એમ કહેવું છે કે આ બધું તે ઠીક પણુ આ સબંધમાં શુ' કરવું, શું ન કરવુ એ ખાખતા નિષ્ણુય લેવાને અધિકાર સ્થળ સ્થળના સંધે છે. આવી ધાર્મિક બળતામાં સરકારે કાઇ પણ પ્રકારની દખલગીરી કરવી ન જોઇએ. સામાન્યતઃ આ દૃષ્ટિબિન્દુ અને ધેરણુ બરાબર છે. સરકારની કશી પશુ દખલગીરી સિવાય સ્થળ સ્થળના સંધના આગેવાને ક્રૂરતા જતા વિચાર, વાતાવરણ અને સમાજની જરૂરિયતાના પુરા ખ્યાલ કરીને ખેતપેતાની રચના, વ્યવસ્થા અને પર'પરાગત રીતરીવાજોમાં ફેરફાર કરતા રહે એ આદશ સ્થિત છે. પણ આજના આગેવાના સામન્યતઃ સ્થિતિચુસ્ત મને દશાવાળા, પ્રત્યાધાતી વળણવાળા અનૈ કઇ પણ નવી વાત, વિચાર કે આન્દોલનના શરૂઆતમાં સખ્ત વિરધ કરનારા અને પાછળથી અસહાય બનીને તે વાત, વિચાર કે આન્દોલનને સ્વીકારનારા હૈાય છે. તેમને અનુસરતે સામાન્ય જનસમુદાય નવી વાત સાંભળે છે, નવા વિચાર ઝીલે છે, અને એ મુજબ વ્યકિતગત રીતે અ ંદરથી પલટતા ચાલે છે. પણ આ વિચાર કે વળષ્ણુના પલટાને વ્યકત કરવાની તેને સુજ હૈ!તી નથી, હીંમત હાતી નથી અને તેથી બાહ્યતઃ તે પોતાના આગેવાનેાની પાછળ જ જાણે કે ચાલતા હાય એમ માલુમ પડે છે. અંગ્રેજ સરકારે ધામિર્માંક તટસ્થતાના નામે પ્રજાના પાચારવિચારની પ્રગતિને “મેશાં રૂંધવાનુ જ કાય ક" છે. અને એ ધાર્મિ`ક તટસ્થનાનું ભૂત આજે આપણા આગેવાનને ઝેડની માર્ક વળગ્યું છે. રાજકીય ક્રાન્તિ પાછળ સામાજિક ક્રન્તિ પુરવેગે ન આવે તે ધૂળી ચામડીના ઠેકાણે શામળી ગ્યામ ડીના કારભાર સ્થપાય અને પ્રજાજીવનમાં કશા પણ પલટે ન આવે. આજે આખા દેશે ખરેખર આગળ વધવુડ્ડાય તે ધમ અને સમાજના નામે જે કેટલીક અનથ પૂર્ણ અનિષ્ટ રૂઢિએ ચાલી રહી છે તેના ઉચ્છેદ થવા જ જોઇએ, ધમ'ના નામે સ્થગિત ધનભંડારા વહેતા થવા જોઇએ અને નવા ચીલ્લાની શરૂઆત થવી જોઇએ, અને આ દિશાએ ખસ જરૂરી એવા કાયદાકાનુનનાં પણ મંડાણુ માંડવા જોઇએ. અસ્પૃશ્યતાને પ્રશ્ન કેવળ ધાર્મિક પ્રશ્ન જ દુતો. અગ્રેજ સરકાર અમલ દરમિયાન આ બદી આપણે કાઇ રીતે દૂર કરી ન આપણા હાથમાં સત્તા આવી કે આ બાબત તુરત જ ધરવામાં આવી. જ્ઞાતિ, ધમ અને સમાજના આગેવાનાએ આ બાબતમાં ઠીક ડીક બડબડાટ કર્યાં, વિરોધ દાખવ્યો. સામાન્ય જનસમુદાયની અધમુદ્ર, અધમુંગી અજાગૃત, અધમુખર-પરિણામે તેના મેટાબાગનું શું વળષ્ણુ છે તે સહેજે કળી ન શકાય તેવી સ્થિતિ થતી હતી. આમ છતાં પણ અપૃશ્યતાનાં અનેક નિષ્ઠે ધ્યાનમાં લેતાં તેમ જ સમાજની નવરચનાના વિચાર કરતાં એ નદી ટાળવી જ રહી અમ જેના હાથમાં નવાં સત્ત સૂત્રેા આવ્યાં તેમને લાગ્યુ અને એ પ્રમાણે તેમણે કાદા કર્યા. આ રીતે ચાલતાં બહુ થોડા સમયમાં આપણા દેશમાંથી અસ્પૃશ્યતાની રૂઢિ નાબુદ જઇ જશે
શકયા. હાથ